Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020
ગુજરાત વૈષ્ણવ સાધુ સમાજના પ્રમુખ વિષ્ણુદાસ દેસાણીનું અવસાન

રાજકોટઃ ગુજરાત વૈષ્ણવ સાધુ સમાજના પ્રમુખ શ્રી વિષ્ણુદાસ દેસાણી (નિવૃત પોલીસ ઇન્સ્પેકટર) (ઉ.વ.૬૯) તે જયશ્રીબેન રાજેશભાઇ કાપડી, જયોતિબેન પ્રવિણભાઇ ગોંડલીયા, ઉષાબેન અરવિંદભાઇ સરપદડીયા, મનોજભાઇ દેસાણી (એચડીએફસી લાઇફના સકર્લ હેડ) રાજભાઇ દેસાણીના પિતાશ્રીનું આજે અવસાન થયેલ છે. અત્યારના નિયમાનુસાર તેમની સમાધિ સીમીત પરિવારજનો સાથે રૈયા ગામ ખાતે સવારે રાખવામાં આવેલ. અત્યારની પરિસ્થિતિમાં ટેલીફોનીક બેસણું રાખવામાં આવશે. જેનો સમય અને તારીખ હવે જાણ કરવામાં આવશે. મનોજભાઇ ૯૭૨૭૩૬૬૩૩૩, રાજેશભાઇ ૯૮૯૮૪૯૩૬૩૬

સોની અમૃતલાલ માંડલીયાનું અવસાનઃ સોમવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ  સોની અમૃતલાલ ઠાકરશીભાઇ માંડલીયા (ઉ.વ.૮૦) (ખોખડદળ વાળા) તે મનોજભાઇ રાજુભાઇ તથા કલ્પનાબેનના પિતાશ્રી તથા કિશન, હર્ષ, ધવલના દાદા તથા વિનોદકુમાર, કાંતિલાલના સસરા તથા સરધાર નિવાસી કાંતિલાલ પોપટલાલ લખતરીયાના જમાઇ તા.૩૦ને શનિવારે શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું ટેલીફોનીક તા.૧ જુનને સોમવારે સવારે ૧૦ કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે. ન્યુ પપૈયાવાડી શેરી ન.૪ ''ચામુંડા કૃપા'' સાગર હોલ પાસે, ગોંડલ રોડ રાજકોટ મનોજભાઇ મો.૯૬૬૪૭૩૯૩૩૦, રાજુભાઇ૯૮૭૯૦૯૩૮૧૮ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

અવસાન નોંધ

એડવોકેટ હિમાંશુ પારેખનાં માતુશ્રી નેહમાબેનનું દુઃખદ અવસાન

રાજકોટઃ નહેમાબેન (કિરણબેન) (ઉ.વ.૬૮) તે હસમુખભાઈ ભગવાનજીભાઈ પારેખ (ભાવના પ્રિન્ટર્સ)વાળાના પત્ની તે હેમાંશુ પારેખ (એડવોકેટ) તેમજ હિના ના મમ્મી તેમજ નીવીદ (એડવોકેટ)ના કાકી તેમજ ભાવનાબેન મનહરલાલ પારેખના દેરાણી તેમજ જેચંદ ગુલાબચંદ વાઘર (વેરાવળ)ના પુત્રી તા.૨૯ના રોજ અરિહંતશરણ પામેલ છે. જેનું ટેલીફોનિક બેસણું તા.૧/૬ સોમવારના સાંજે  ૪ થી ૬ રાખેલ છે. હસમુખભાઈ મો.૯૪૦૯૫ ૨૮૭૫૪, હેમાંશુ મો.૯૯૨૪૧ ૨૬૯૭૬, નીવીદ મો.૯૮૨૫૫ ૯૦૧૯૬

સાકરબેન નરભેરામભાઇ જીકડીયાનું ૧૧૦ વર્ષની વયે દુઃખદ નિધન

રાજકોટઃ ગં.સ્વ. સાકરબેન નરભેરામભાઇ જીકડીયા (ઉ.વ.૧૧૦) તે સ્વ. નરભેરામભાઇ મુળજીભાઇના પત્નિ તથા ગોવિંદદાસ, કાંંતિભાઇ, કિશોરભાઇ ,નવનીતભાઇ, લીલમબેન, ધીરીબેન, હિરાબેન, નીમુબેન તથા હંસાબેનના માતુશ્રી તા.૨૯ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને અનુસરીને ટેલીફોનીક બેસણું તા.૧ જુનના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મંજુલાબેન તન્ના

રાજકોટઃ કચ્છી લોહાણા રાજકોટ મંજુલાબેન શાંતિલાલ તન્ના (ઉ.વ.૭૦) તે ઠા. શાંતિલાલ વાલજીભાઇ તન્ના બારદાન વાળાના  ધર્મપત્નિ તે સ્વ. દિલીપભાઇ, નિલેશભાઇ કિર્તીભાઇ સ્વ.કલ્પનાબેન (પુના) ના માતુશ્રી તે ગં.સ્વ. દિપીકાબેન તેમજ કુંદનબેન તેમજ મનીષકુમાર પુજાણી (પુના)ના સાસુ તે રાજા, સંજના તેમજ વૈભવના દાદી તેમજ  સ્વ. મગનલાલ ભુજ, ઠા. રમેશભાઇ, સ્વ. શિવજીભાઇ મોરબી વાળાના નાનાભાઇ ના પત્નિ તે સ્વ. વાઘજી વેલજી દાવડા વાયોર (કચ્છ) વાળાના દિકરીનું તા. ૩૦ શનિવારના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે. હાલના સંજોગોમાં લૌકીક વ્યવહાર તથા પ્રાર્થના સભા રાખેલ નથી. ટેલીફોનથી શોક સંદેશો પાઠવવા વિનંતી. મો.૯૭૩૭૩૯૧૭૮૦, કિર્તીભાઇ ૯૯૦૯૮૯૦૭૨૧, નિલેશભાઇ ૯૪૦૮૧૪૬૦૭૫ શાંતિલાલભાઇ

અનસુયાબેન વસા

રાજકોટઃ વંથલી (સોરઠ) નિવાસી વસા હસમુખભાઇ દેવકરણભાઇના ધર્મપત્નિ અનસુયાબેન (ઉ.વ.૬૭) તે નેહલબેન સુનિલકુમાર, મીનલબેન અમીતકુમાર તથા કાજલબેન હિતેનભાઇના માતુશ્રી તેમજ કિરીટભાઇ પ્રેમચંદ વોરા તથા રાજુભાઇના બેન અને કિર્તીભાઇ વસાના ભાભીનું તા.૩૦ના શનિવારના રોજ અરિંહતશરણ પામેલ છે. લૌકીક વ્યવહાર કોરોના વાયરસને કારણે બંધ રાખેલ છે.

વીણાબેન કામદાર

રાજકોટઃ સ્વ.વિનોદરાય કાનજીભાઈ કામદારના પુત્રવધુ અ.સૌ.વીણાબેન (ઉ.વ.૬૫) તે મહેશભાઈ કામદારના ધર્મપત્ની, અનિલભાઈ (કામદાર જવેલર્સ)ના નાનાભાઈના પત્ની, રાજુભાઈ, ચંન્દ્રેસભાઈના ભાભી, રાકેશ, એકતા, આનંદ (અમેરિકા)ના માતુશ્રી, સ્વ.શુશીલચંન્દ્ર તલકચંદ દેશાઈના પુત્રી, સ્વ.પ્રમોદભાઈ, સ્વ.નવીનભાઈ, કિશોરભાઈ, મુકેશભાઈ, રાજુભાઈ, સ્વ.શોભનાબેન અજમેરા, હર્ષાબેન મહેતા, અલ્કાબેન ઉદાણી (જુનાગઢ)ના બેન, સ્વપનીલ સંચેતી અમદવાદના સાસુજી, મયાંશના નાનીનું આજરોજ શનિવારે ટુંકી બીમારીના કારણે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૧ સવારે ૧૦ થી ૧૧:૩૦ તેમના નિવાસ સ્થાને રહેશે. અન્ય તમામ લૌકિક વહેવાર બંધ રાખેલ છે. મો.૯૪૨૭૨ ૨૦૪૯૭ / ૯૯૭૮૪ ૫૧૫૭૫

મંજુલાબેન તન્ના

રાજકોટઃ કચ્છી લોહાણા રાજકોટ મંજુલાબેન શાંતિલાલ તન્ના (ઉ.વ.૭૦) તે ઠા. શાંતિલાલ વાલજીભાઇ તન્ના બારદાન વાળાના  ધર્મપત્નિ તે સ્વ. દિલીપભાઇ, નિલેશભાઇ કિર્તીભાઇ સ્વ.કલ્પનાબેન (પુના) ના માતુશ્રી તે ગં.સ્વ. દિપીકાબેન તેમજ કુંદનબેન તેમજ મનીષકુમાર પુજાણી (પુના)ના સાસુ તે રાજા, સંજના તેમજ વૈભવના દાદી તેમજ  સ્વ. મગનલાલ ભુજ, ઠા. રમેશભાઇ, સ્વ. શિવજીભાઇ મોરબી વાળાના નાનાભાઇ ના પત્નિ તે સ્વ. વાઘજી વેલજી દાવડા વાયોર (કચ્છ) વાળાના દિકરીનું તા. ૩૦ શનિવારના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે. હાલના સંજોગોમાં લૌકીક વ્યવહાર તથા પ્રાર્થના સભા રાખેલ નથી. ટેલીફોનથી શોક સંદેશો પાઠવવા વિનંતી. મો.૯૭૩૭૩૯૧૭૮૦, કિર્તીભાઇ ૯૯૦૯૮૯૦૭૨૧, નિલેશભાઇ ૯૪૦૮૧૪૬૦૭૫ શાંતિલાલભાઇ

 

અનસુયાબેન રૂપાણી

રાજકોટઃ ધારી નિવાસી હાલ રાજકોટના સ્વ. પ્રેમચંદ જીવરાજ રૂપાણીના ધર્મપત્નિ ગં.સ્વ. અનસુયાબેન (ઉ.વ.૯૨) તે કિરીટભાઇ, રોહીતભાઇ (જીઆઇસી બેંક), નીતીનભાઇ, પ્રતિભા, મીનાના માતુશ્રી કૃણાલ, તેજસ, જીજ્ઞાશા, દેવાંગીના દાદી અને અર્થવના પરદાદી તા.૨૯ને શુક્રવારના રોજ અરિંહત શરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને તમામ લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

લીલાવંતીબેન બારડ

રાજકોટઃ કારડીયા રાજપુત સ્વ. ભગવાનજીભાઇ જીવાભાઇ બારડના નાનાભાઇ  મનહરસિંહ બારડના પત્નિ લીલાવંતીબેન બારડ (ઉ.વ.૭૭) તે ડાયાભાઇ (ગર્વમેન્ટ પ્રેસ), વજેસિંહ (આર.એમ.સી) તથા રણજીતસિંહ (નાગરીક બેંક) ના ભાભી તથા ભરતસિંહ બારડના માતુશ્રી અને રાજદિપસિંહના દાદીમાંનુ તા.૨૯ના દુઃખદ અવસાન થયેલ  છે. ટેલીફોનીક બેસણું આવકાર્ય છે. મો.૯૪૨૭૫ ૬૪૦૦૭ બેસણું, લૌકીક ક્રિયા અને ઉત્તરક્રિયા વર્તમાન પરીસ્થિતિને અનુલક્ષીને બંધ રાખેલ છે.

કરૂણાશંકર રાજયગુરૂ

રાજકોટઃ મહારાજશ્રી ઔદિચ્ય ઘેલારામજી (ગોહીલવાડી) બ્રાહ્મણ જ્ઞાતિના રાજકોટ નિવાસી કરૂણાશંકર પ્રભુલાલ રાજયગુરૂ (નિવૃત સર્વેયર) (ઉ.વ.૯૧) તે સ્વ. ભાનુશંકર અને ગીરજાશંકરના ભાઇ તેમજ અમિતભાઇ (આનંદભાઇ) અને ચારૂબેન ધર્મેન્દ્ર મિરાણીના પિતાશ્રી અને સમીરભાઇ, રાજેશભાઇ, નૈમિશભાઇ તથા પારૂલબેનના ભાઇજી અને રમાબેન ભટ્ટ તથા શાંતાબેન જોષીના ભાઇ તથા સ્વ. રતિભાઇ, સ્વ. ભાઇશંકરભાઇ, કનકભાઇ તથા સ્વ. દિલીપભાઇ વ્યાસના બનેવીનું તા.૨૯ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તથા લૌકીક ક્રિયા કોરોના વાયરસ મહામારીના કારણે બંધ રાખેલ છે. શોક સંદેશ ટેલીફોનીક, વોટસએપ/ મેસેજથી પાઠવવા વિનંતી કરાઇ છે.

વીણાબેન કામદાર

રાજકોટઃ સ્વ. વિનોદરાય કાનજીભાઇ કામદારના પુત્રવધુ અ.સૌ. વિણાબેન (ઉ.વ.૬૫) તે મહેશભાઇ કામદારના ધર્મપત્નિ, અનિલભાઇ (કામદાર જવેલર્સ)ના નાનાભાઇના પત્નિ રાજુભાઇ, ચંદ્રેશભાઇના ભાભી, ચી.રાકેશ, એકતા, આનંદ (અમેરીકા) ના માતુશ્રી, સ્વ. શુશીલચન્દ્ર તલકચંદ દેશાઇના સુપુત્રી સ્વ. પ્રમોદભાઇ, સ્વ. નવીનભાઇ, કિશોરભાઇ, મુકેશભાઇ, રાજુભાઇ, સ્વ. શોભનાબેન અજમેરા, હર્ષાબેન મહેતા, અલ્કાબેન ઉદાણી (જુનાગઢ)ના બેન સ્વપનીલ સંચેતી અમદાવાદના સાસુજી, ચી. મયાંશના નાનીનું શનિવારે ટુંકી બિમારીના કારણે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૧ સવારે ૧૦ થી ૧૧:૩૦ તેમના નિવાસ સ્થાને રહેશે. અન્ય તમામ લૌકીક વહેવાર બંધ રાખેલ છે. મો.૯૪૨૭૨૨૦૪૯૭/૯૯૭૮૪૫૧૫૭૫

ભાવનાબેન દાવડા

રાજકોટઃ ગોંડલ નિવાસી સ્વ. ચંદુભાઇ છગનભાઇ દાવડાના પુત્ર દિનેશભાઇ ચંદુભાઇ દાવડાના ધર્મપત્નિ ભાવનાબેન (ઉ.વ.૪૫) તે મહેશભાઇ, અરવિંદભાઇ તથા દિનેશભાઇના બહેનનું તા.૨૯ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સદ્ગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ૯૬૨૪૫ ૭૬૨૨૩

અનંતભાઇ દવે

રાજકોટઃ ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજના અગ્રણી અનંતભાઇ જયંતિલાલ દવે (ઉ.વ.૮૦) નિવૃત ઓફીસ સુપ્રીન્ટેન્ડન્ટ (સિંચાઇ), સાઇ કેટરીંગ સર્વીસ વાળા તે કલ્પનાબેન અનંતભાઇ દવે, નિવૃત શિક્ષિકા, મ્યુનિ. સ્કુલના પતિ તે સ્વર્ગસ્થ જયકૃષ્ણભાઇ, અશોકભાઇ, સ્વ.તારાબેન, અરૂણાબેન જોષી (લીંબડી)ના ભાઇ તેમજ સ્વ.નિલેશભાઇ, હેતલબેન (કેનેડા)ના પિતાશ્રી અને મૌલીકભાઇના દાદા તથા દિનેશભાઇ ભટ્ટ, મહેશભાઇ ભટ્ટ અને કિશોરભાઇ ભટ્ટના બનેવીશ્રી તા.ર૮ના કૈલાશવાસી થયેલ છે. હાલના સંજોગોને કારણે ટેલીફોનીક બેસણું શનિવાર તા.૩૦ના સવારે ૯ થી સાંજના ૬ સુધી રાખેલ છે. મો. ૯૮૭૯પ ૯૯૩૦ર, મો. ૭૦૧૬૬ ર૪૦૦૧, મો. ૯૮૯૮૩ ૩૭૦૭૦, મો. ૯૧૦૬૬૪૮૪૮૧, લૌકીક પ્રથા બંધ રાખેલ છે. 

શાંતીલાલભાઇ જેઠવા

રાજકોટઃ મુળ ગામ વેરતીયા - વિરપર નિવાસી હાલ બજરંગપુર ગામના રહિશ મોચી સ્વ.માધવજીભાઇ જેઠવા (ઉ.વ.૬૬) તે સ્વ.કાંતીભાઇ, સ્વ.વલ્લભભાઇના નાનાભાઇ તેમજ સ્વ.શશીકાંતભાઇ, સુરેશભાઇ, ભુપતભાઇના મોટાભાઇ તા.ર૯ના બજરંગપુર ગામે અવસાન પામેલ છે. મો. ૬૬પ૧પ પ૩૧૩પ

બુંઝનબેન દાઉદી વ્હોરા

ઉપલેટાઃ દાઉદી વ્હોરા બુંઝનબેન (ઉ.વ.૮પ) તે મહમદઅલી ગુલામહુશેનના બૈરો તથા નજમુદીનભાઇ, મ.અસગરઅલી, સૈફુદીનભાઇ તથા ફખરૂદીનભાઇના માતાજી તા.ર૮ના ગુરૂવારના રોજ ખુદાતાલાની રહેમતમાં પહોંચ્યા છે. હાલની પરીસ્થિતીને ધ્યાને લઇ સિયુમના સિપારા મોકુફ રાખેલ છે.

સમજુબેન બાવરવા

મોરબીઃ સમજુબેન અમરશીભાઇ બાવરવા (ઉ.૯૬) તે બાલુભાઇ બાવરવા, રમેશભાઇ બાવરવા અનેકાંતિલાલ બાવરવાના માતાનું તા.ર૯ ના અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી બેસણુ અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા સ્નેહીઓ ટેલીફોન દિલસોજી પાઠવી શકે છે.

ગોલણભાઇ ખાખડીયા

ચલાલાઃ ગોલણભાઇ રાવતભાઇ ખાખડીયા (રીટાયર્ડ પોસ્ટ કર્મચારી-ચલાલા) તે હકુભાઇ ખાખડીયાના પિતાશ્રી તેમજ સ્વ.જીલુભાઇ રાવતભાઇ ખાખડીયા, સ્વ. લખુભાઇ રાવલભાઇ ખાખડીયાના મોટાભાઇનું અવસાન તા.ર૬ના ચલાલામાં થયેલ છે.