Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019
કોંગ્રેસના અગ્રણી દિનેશભાઇ ડાંગરના ધર્મપત્ની લાભુબેનનું નિધન : કાલે બેસણું

રાજકોટ : કોંગ્રેસ અગ્રણી અને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ દિનેશભાઇ અર્જુનભાઇ ડાંગર (મો.૯૯૨૫૦ ૯૯૪૫૦) ના ધર્મપત્ની લાભુબેન ડાંગર (ઉ.વ.૬૫) તે અશોકભાઇ ડાંગર, દેવાંગભાઇ ડાંગર (ઓસ્ટ્રેલીયા) અને જયશ્રીબેન હરેશકુમાર કલસરીયાના માતુશ્રીનું આજે તા. ૩૧ ના શુક્રવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું કાલે તા. ૧ ના શનિવારે સાંજે ૪ થી ૬ સાંઇનગર કોમ્યુનીટી હોલ, જગન્નાથ ચોક, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

અવસાન નોંધ

એડવોકેટ ધીરજલાલ કકકડનું દુઃખદ અવસાનઃ કાલે ઉઠમણું

રાજકોટઃ વાંકાનેર નિવાસી હાલ રાજકોટ સ્વ.ખોડીદાસભાઈ ગાંગજીભાઈ કકકડના પુત્ર સ્વ.ધીરજલાલ ખોડીદાસભાઈ કકકડ (એડવોકેટ) (ઉ.વ.૮૨) તે સ્વ.ત્રિકમભાઈ, સ્વ.જમનાદાસભાઈ, સ્વ.દયાળજીભાઈના લઘુબંધુ તથા રૂપેનભાઈ તથા ઉમંગભાઈના પિતાશ્રી મોરબી નિવાસી સ્વ.જેરામદાસ ગાંડાલાલ ગણાત્રાના જમાઈનું તા.૩૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું આવતીકાલે તા.૧/૬ને શનિવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે જાગનાથ મહાદેવ મંદિર, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. બન્ને પક્ષોનું ઉઠમણું સાથે રાખેલ છે.

દેવીબેન ભકતાણી

રાજકોટ : નિવાસી શ્રીદેવીબેન નારાયણભાઈ ભકતાણી તે રેલ્વેવાળા નારાયણભાઈના ધર્મપત્નિ, કમલેશભાઈ માતુશ્રી, એસ.ટી.વાળા સુંદરભાઈના ભાભી તથા સુરેશભાઈ, મુકેશભાઈ અને ચંદ્રેશભાઈના કાકીનું તા.૩૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું (પઘડીયુ) તા.૧-૬ના શનિવારના રોજ સાંજે ૬ વાગ્યે 'ગુરૂ-જો-ધર' ૮-ગાયકવાડી ખાતે રાખવામાં આવેલ છે.

જયોત્સાબેન બાખડા

રાજકોટઃ જીબુટીવાળા સ્વ. કાંતિલાલ કેશવલાલ બાખડાના ધર્મપત્નિ  જયોત્સનાબેન  કાંતિલાલ બાખડા (ઉ.વ.૭૭) તે અજયભાઇ, માલાબેન, મીરાબેનના માતુશ્રી તે દિપ્તીબેન બાખડા, કમલેશભાઇ મોદી, દીપકભાઇ મહેતાના સાસુ તે દેવના દાદી તે ગોંડલ નિવાસી સ્વ. રાયચંદભાઇ હિરાચંદભાઇ રૂપાણીના પુત્રી તા.૨૮ને મંગળવારના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમનુ ઉઠમણું તથા પ્રાર્થનાસભા તા.૧/૬ શનિવારના રોજ સવારે ૧૦ વાગે પારસ કોમયુનિટી હોલ, પારસ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ સામે રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

ભરતગીરી મેધનાથી

રાજકોટઃ મુળ જમનાવડ હાલ રાજકોટ નિવાસી કૈલાશવાસી ભરતગીરી ઇશ્વરગીરી મેધનાથી (ઉ.વ.૫૧) તે મીલનગીરી તથા વિશ્વાસગીરીના પિતાશ્રીનું તા.૩૦ના રોજ કૈલાશ ગમન થયેલ છે. તેમનું બેસણું  તા.૧ શનિવારના ૪ થી ૬ રાધેકૃષ્ણ મંદિર અક્ષરનગર, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે તેમજ તા.૩ સોમવારના સાંજે ૪ થી ૬ મુ. જમનાવડ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

મણીલાલભાઇ જાની

મોરબીઃ ઔ.ગુ.સા.ચારસો બ્રાહ્મણ જ્ઞાતિના મુળ મોડપર હાલ મોરબી નિવાસી સ્વ. નાનાલાલ પ્રેમશંકરભાઇ જાનીના મોટાપુત્ર મણીલાલભાઇ નાનાલાલ જાની (ઉ.૬પ) તે હરેશભાઇના મોટાભાઇ અને કિર્તિબેન તથા કાજલબેનના પિતાશ્રી તા.૩૦ ના રોજ કૈલાષવાસ પામેલ છે બેસણું તા.૩ને સોમવારે સાંજે  ૪ થી ૬ કષ્ટભંજન હનુમાન મંદિર, ૧-કુબેરનગર નવલખી રોડ મોરબી ખાતે રાખેલ છે.

રજનીકાંત પંડ્યા

રાજકોટઃ ભાવનગર નિવાસી હાલ રાજકોટ રજનીકાંત પ્રફુલભાઇ પંડ્યા (નિવૃત મેનેજર એસબીએસ)(ઉ.૭૩) તે જયેશભાઇ, કોૈશિકભાઇ, સંગીતાબેન, રિધ્ધીબેનના પિતાશ્રી તથા નરેન્દ્ર એમ. પંડ્યા (સબ ડિવી. એન્જિનિયર બીએસએનએલ), રૂપેશ એચ. ત્રિવેદી (સુરભી ડાન્સ એકેડેમી)ના સસરાનું તા. ૩૦ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. ૧ના શનિવારે સાંજે ૫ થી ૬, ચા.મ.મોઢ બ્રાહ્મણ બોર્ડિંગ મિલપરા મેઇન રોડ, ગુલાબવાડી રાજકોટ ખાતે રાખેલ છે.

જયોત્સનાબા સોલંકી

રાજકોટ : કારડીયા રાજપૂત વિસાવદર નિવાસી (હાલ રાજકોટ) સ્વ.નવલસિંહ ભાવસિંહ સોલંકીના ધર્મપત્નિ જયોત્સનાબા (ઉ.વ.૬૩)નું તા.૩૦ના ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. તેઓ અજયસિંહ મયુરસિંહ તથા બલદેવસિંહના માતુશ્રીનું બેસણું તા.૩ને સોમવારના રોજ તેમના નિવાસસ્થાન હસનવાડી શેરી નં.૨-૩ની વચ્ચેની બંધ શેરી, રાજકોટ ખાતે સાંજે ૫ થી ૭ રાખેલ છે.

ખ્યાતિબેન વ્યાસ

રાજકોટઃ સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ - ખ્યાતિબેન પરેશકુમાર વ્યાસ (ઉ.વ.૧૯) કે જે પરેશકુમાર મનસુખલાલ વ્યાસ - એડવોકેટના પુત્રી તેમજ સ્વ.મનસુખલાલ ભાઇશંકર વ્યાસ, (પોલીસ ઇન્સપેકટર)ની પૌત્રી તા.૩૦ના સ્વર્ગવાસી થયેલ છે.  જેની પ્રાર્થનાસભા તા.૧ને શનિવારે સાંજના પ-૩૦ થી ૬-૩૦ ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર શેરી નં.૪, સ્ટરલીંગ હોસ્પીટલની બાજુમાં, મારૂતિ પરફેકટ શો રૂમ પાછળ, ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે.

કિરીટભાઇ આચાર્ય

રાજકોટઃ માંગરોળના વતની વડનગરા નાગર - બ્રાહ્મણ કિરીટભાઇ કનકપ્રસાદ આચાર્ય (નિવૃત ઇન્કમ ટેક્ષ) (ઉ.વ.૮ર) તે અનિલાબેનના પતિ, ભસ્માંગ આચાર્ય (ટાટા મોટર્સ), રાજીવ આચાર્ય (પી.જી. હેમાણી એન્ડ કાું.)ના પિતાશ્રી તથા ચેતના આચાર્ય, કામીની આચાર્ય (થોરડી પ્રા. શાળા)ના સસરા, અર્ણવ, સુજલના દાદા તા.ર૯ના અમદાવાદ ખાતે દતશરણ પામ્યા છે. સદ્દગતનું બેસણું તા.૧ને શનિવારે સાંજે પ-૩૦ થી ૬-૩૦, હાટકેશ્વર મંદિર, જૂનાગઢ ખાતે તથા તા.રને રવિવારે સાંજના પ-૩૦ થી ૬-૩૦ જૈન ભુવન, મેઘાણી સર્કલ, ભાવનગર ખાતે રાખેલ છે.

રમણીકલાલ પંડયા

રાજકોટઃ શ્રી ચા. મ. મોઢ બ્રાહ્મણ મુ. કાગદડી, હાલ બિલીમોરા નિવાસી રમણીકલાલ ગૌરીશંકર પંડયા (ઉ.વ.૮૪) તે સ્વ.કેશવલાલ કાળાભાઇ દવે - સિંઘખેડાના જમાઇ તેમજ સ્વ.જેન્તીભાઇ, ધિરૂભાઇ (જી.ઇ.બી.), સ્વ.કાંતીભાઇના બનેવી તેમજ દિપકભાઇ, યોગેશભાઇ, નંદાબેન (વડોદરા) અને રશ્મિબેન ભટ્ટ (રાજકોટ)ના પિતાશ્રી તેમજ ધ્રુમિલ, શિવાની, તિર્થ અને મૌલીના દાદાજીનું તા.૩૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧ના, શનિવારે સાંજે પ થી ૬ દ્વારકાધીશ હોલ, બીલી રોડ, બિલીમોરા ખાતે રાખેલ છે.

મુકતાબેન પરમાર

રાજકોટઃ મૂળ ગામ પડાણા હાલ રાજકોટ મુકતાબેન હીરજીભાઇ પરમાર (ગુ.ક્ષ.કડીયા) (ઉ.વ.૬પ) કે જેઓ હીરજીભાઇ ટપુભાઇ પરમારના ધર્મપત્ની વિજયભાઇ, વિકાસ પરમાર અને સુનિતાબેન ભરતકુમાર રાઠોડ (સુરત)ના માતુશ્રી તા.૩૦ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૩ને સોમવારે સાંજે પ થી ૬-૩૦, શ્રી ગુણેશ્વર મહાદેવ મંદિર, શ્રીનગર શેરીનં.પ, સહકાર મેઇન રોડની બાજુમાં રાખેલ છે.

કિરણભાઇ ગઢવી

રાજકોટઃ મુળ ગામ જાંબુડા નીવાસી હાલ લંડન (યુકે) કિરણભાઇ હરગોવિંદભાઇ ગઢવી (ગોરાણી) (ઉ.વ.પ૮) તે સ્વ.હરગોવિંદભાઇ વશરામભાઇ ગોંરાણીના પુત્ર તેમજ સ્વ.દેવકરણભાઇ મુળુભાઇ દાંતીના જમાઇ તેમજ અશોકભાઇ હરગોવિંદભાઇ ગોરાણીના લધુબંધુ તેમજ રમેશભાઇ દેવકરણભાઇ દાંતી (એર ઇન્ડીયા)ના બનેવીનું તા.ર૭ના અવસાન થયેલ છે. સદ્દગતની શોકસભા-બેસણું શનિવાર તા.૧ના સાંજે ૪ થી ૬, રાધાકૃષ્ણ કોમ્યુનીટી હોલ બોલબાલા રોડ રાજકોટ મુકામે રાખેલ છે. તથા સદ્દગતની ઉતરક્રિયા ગુરૂવાર તા.૬ના જાંબુડા મુકામે રાખેલ છે.

અમીતભાઇ વસોયા

જેતલસરઃ મુળ ડેડરવા હાલ જેતપુર નિવાસી અમિતભાઇભીમજીભાઇ વસોયા (ઉ.વ.ર૯) તે બી. એલ. વસોયા (રીટાયર્ડ સબ પોસ્ટમાસ્તર, જેતલસર (જં.)ના પુત્ર તા.૩૦ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૧ને શનિવારે સાંજે ૪ થી ૬, નવી દેસાઇ વાડી, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સામે, તેમના નિવાસસ્થાન જેતપુર ખાતે રાખેલ છે.

ધીરજલાલભાઇ રાજદેવ

રાજકોટઃ સ્વ.ઓધવજી પરસોતમ રાજદેવના પુત્ર ધીરજલાલ (ઉ.વ.૮૩) તે રાજેષભાઇ, પરેશભાઇ, નિલાબેન ભરતકુમાર શીંગાળા તથા પલ્લવીબેન રાજેષકુમાર નથવાણીના પિતાશ્રી તા.૩૦ના શ્રી રામશરણ પામેલ છે. તે સ્વ.મોતીલાલ, સ્વ.કેશવલાલ, સ્વ.પ્રભુદાસભાઇ તથા ગોપાલભાઇ (જગદીશભાઇ)ના ભાઇ તે સ્વ.વિઠલદાસ જાદવજીભાઇ બુધ્ધદેવ (ભાવના એજન્સી)ના જમાઇનું ઉઠમણું તથા સસુર પક્ષની સાદડી તા.૩૧ને શુક્રવારે સાંજે પ-૩૦ કલાકે ભાઇઓ તથા બહેનોનું સાથે ભીડભંજન મહાદેવ મંદિર, ૪-તીરૂપતી નગર, રૈયા રોડ ખાતે રાખેલ છે.

લાભુબેન સોમૈયા

ધોરાજીઃ આટકોટ નિવાસી લાભુબેન હરીલાલ (કાબાભાઇ સોમૈયા) (ઉ.વ.૯પ) તે નવિનચંદ્ર તથા રમેશભાઇના માતુશ્રી તથા કનૈયાલાલ ધીરજલાલના બહેન, તે દિનેશભાઇ, ભાવેશભાઇ, સંજયભાઇ, અજયભાઇના દાદીમાનું તા.૩૦ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧ના શનિવારે પ થી ૬, આટકોટ વીરબાઇમાં હોલ ખાતે રાખેલ છે.

જગદીશચંદ્ર ભટ્ટ

ગોંડલ : મુળ કોટડાપીઠા હાલ ગોંડલ સોૈરાષ્ટ્ર બાજ ખેડવાણ બ્રાહ્મણ જગદીશચંદ્ર મણિશંકર ભટ્ટ (ઉ.વ.૮૩) તે યશવંતભાઇના મોટાભાઇ, હર્ષાબેન મહેશભાઇ દવે તથા આશાબેન આશિષભાઇ દવેના પિતા, દક્ષાબેન યશવંભાઇ પાઠક તથા પરેશભાઇ તથા રક્ષાબેન મેહુલભાઇ દવેના મોટા બાપુજી નું તા.૩૦ ના અવસાન થયેલ છે, બેસણું તા. ૩ સોમવાર સાંજે પ થી ૭ કલાકે તેમના નિવાસ સ્થાન શ્રી બહુચર નિવાસી માર્ગ નંબર ૭, સ્ટેશન પ્લોટ ,ગોંડલ ખાતે રાખેલ છે.

ઇન્દુબેન વસાણી

ગોંડલ : દશા સોરઠીયા વણિક બાલુભાઇ ગોકળદાસ વસાણી ના પુત્ર કિશોરચંદ્ર ના પત્ની ઇન્દુબેન , તે પારૂલબેન રિતેષકુમાર જત્તાણી, રિદ્ધિ, બ્રિજેશભાના માતા, સ્વ. વલ્લભભાઇ પ્રેમચંદ ગાદોયા ના પુત્રી, સ્વ. જયંતીલાલ, સ્વ. બાવચંદભાઇ, વસંતભાઇ, કીરીટભાઇ, મુકેશભાઇના બહેનનું તા. ૩૦ ના રોજ અવસાન થયેલ છે, બેસણું તા. ૩૧ ને શુક્રવારે સાંજે પ થી ૬ ''મહાલક્ષ્મી કૃપા'' કૈલાશબાગ, એસ.ટી.ડેપો પાસે ગોંડલ મુકામે રાખેલ છે.

વજુભાઈ પીઠડીયા

રાજકોટ : મચ્છુ કઠીયા સઈ સુથાર જાંબુડાવાળા હાલ ાજકોટ નિવાસી વજુભાઈ લક્ષ્મણભાઈ પીઠડીયા (ઉ.વ.૮૦) આશુતોષ ઈન્ઙવાળા ભરતભાઈ, હર્ષાબેન, પારૂલબેનના પિતાશ્રી તથા દર્શનભાઈ, રોશનીબેનના દાદા તા.૩૦ના ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧-૬ના શનિવારે સાંજે ૫ થી ૬ કલાકે ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ પાસે રાખેલ છે.