Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019
લીલાવંતીબેન મનુભાઇ મહેતાની શનિવારે રાજકોટમાં પ્રાર્થનાસભા

રાજકોટ : ધ્રાફાવાળા મનુભાઈ મગનલાલ મહેતાનાં ધર્મપત્નિ લીલાવંતીબેન (ઉ. વ. ૭૪) તે તનિષ્ક જવેલર્સ વાળા ધર્મેશભાઈ, અલ્કાબેન પ્રફુલભાઈ પાબારી, રશ્મીબેન, સ્વ. જીજ્ઞાશાબેન, સ્વાતિ રાજનભાઈ જીવરાજાનિનાં માતુશ્રી તથા અજય, રાજેશ (કલાસીક સ્ટોર), અભીષેક (અનુપમ ફર્નીચર), મોસમીબેન ચંદ્રેશભાઈ શાહ (કલર્સ)નાં ભાભુશ્રી તથા કૃપા અને વિરનાં દાદીશ્રી તેમજ પુષ્પાબેન દિનેશચંદ્ર તન્નાનાં ભાભીશ્રી તા. ૩૦ ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થનાસભા તા. ૨ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫ જનકલ્યાણ હોલ, જનકલ્યાણ સોસાયટી, એસ્ટ્રોન ચોક નાલા પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.(પિયર પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે)  (૪૦.૮)

 

અવસાન નોંધ

એસઆઇ કિશોરસિંહ જાડેજાના ધર્મપત્નિનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ હીનાબા કિશોરસિહ જાડેજા (ઉ.વ.૫ર) (રહે મુળ છલ્લા જોધપર ગામ હાલ રાજકોટ) તેઓ એ.એસ.આઇ કિશોરસિહ ચંદ્રસિહ જાડેજા (એમ.ટી. સેકશન રાજકોટ શહેર)ના ધર્મપત્નિનું તા. ૩૦/૧/૧૯ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનુ બેસણું તા.૧ના શુક્રવારના  તેમના નિવાસ સ્થાન રાજકોટ શહેર પોલીસ હેડકવાર્ટર ખાતે  સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મહેન્દ્રભાઇ ખજુરીયા

રાજકોટઃ મહેન્દ્રભાઇ ખજુરીયા (ભગત) (ઉ.વ.૬૯) તે સ્વ. જમનાદાસ લખમીચંદનાં પુત્ર, સ્વ. રમણીકલાલ જગજીવનદાસ મહેતાનાં જમાઇ, સ્વ.કિશોરભાઇ,સ્વ.ચંદ્રકાંતભાઇ, સ્વ. વિનોદરાય તેમજ સ્વ.ચંદનબેન પ્રાણલાલ પારેખ અને અ.સૌ. ઉષાબેન શૈલેષભાઇ બદાણી (મુંબઇ) ના ભાઇ, રિદ્ધિબેન ધર્મેશકુમાર મહેતા તથા રીમાબેન ચિંતનકુમાર મિરાણી તથા મયંકભાઇના પિતાશ્રીનું તા. ૩૦નાં રોજ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા. ૧ને શુક્રવારે સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ અલકેશ્વર મહાદેવ મંદિર, અલ્કાપુરી-૧, રેૈયા રોડ, ખાતે રાખેલ છે.(મો. ૭૦૪૩૨ ૧૭૧૧૭

મહેન્દ્રભાઇ ખજુરીયા

રાજકોટઃ મહેન્દ્રભાઇ ખજુરીયા (ભગત) (ઉ.વ.૬૯) તે સ્વ. જમનાદાસ લખમીચંદનાં પુત્ર, સ્વ. રમણીકલાલ જગજીવનદાસ મહેતાનાં જમાઇ, સ્વ.કિશોરભાઇ,સ્વ.ચંદ્રકાંતભાઇ, સ્વ. વિનોદરાય તેમજ સ્વ.ચંદનબેન પ્રાણલાલ પારેખ અને અ.સૌ. ઉષાબેન શૈલેષભાઇ બદાણી (મુંબઇ) ના ભાઇ, રિદ્ધિબેન ધર્મેશકુમાર મહેતા તથા રીમાબેન ચિંતનકુમાર મિરાણી તથા મયંકભાઇના પિતાશ્રીનું તા. ૩૦નાં રોજ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા. ૧ને શુક્રવારે સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ અલકેશ્વર મહાદેવ મંદિર, અલ્કાપુરી-૧, રેૈયા રોડ, ખાતે રાખેલ છે.(મો. ૭૦૪૩૨ ૧૭૧૧૭)

શાંતીલાલ જટાણીયા

મીઠાપુર : બેટ નિવાસી હાલ સુરજકરાડી આરંભડા સ્વ. નરસીદાસ ગોકળદાસ જટાણીયા ના પુત્ર (ભુલાભાઇ) સ્વ. શાંતીલાલ નરસીદાસ જટાણીયા તે ગીરીશ,કમલેશ તથા મધુબેનના પિતાશ્રી તથા અશ્વીનભાઇ બારાઇ ના સસરાનું તા. ૨૯ ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૩૧ ના જયઅંબે સોસાયટી આરંભડા સિધ્ધનાથ મહાદેવના મંદિરે સાંજે૪.૩૦ થી ૪.૦૦ રાખેલ છે. મલસાળ પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે. 

ધીરજલાલ સોનછાત્રા

રાજકોટ : નવાગામ (કાલાવડ શિતલા) નિવાસી (હાલ લંડન) સ્વ. ઠા. મોરારજી કુરજીભાઇ સોનછાત્રા ના પુત્ર ધીરજલાલ (ઉ.વ. ૮૨), તે નવાગામવાળા સ્વ.ઠા. બાબુલાલ ત્રીકમજીભાઇ સોનછાત્રા, સ્વ. વૈકુંઠભાઇ, શ્રી ચુનીભાઇ  ના કાકાના દીકરાનું તા. ૩૦ ને બુધવારે અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૩૧ ને ગુરૂવારે સાંજે ૫ વાગ્યે શ્રી ગંગોત્રેશ્વર મહાદેવના મંદીરે, ગંગોત્રી પાર્ક- પ  યુનિવર્સિટી રોડ, કીડની હોસ્પિટલની સામેનો રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રતાપભાઇ રાઠોડ

રાજકોટઃ કારડીયા રાજપુત સ્વ.ચનાભાઇ હકુભાઇ રાઠોડના પુત્ર પ્રતાપભાઇ ચનાભાઇ રાઠોડ (ઉ.વ.૬૮)નું તા.ર૮ને સોમવારના રોજ અવસાન થયેલ છે. તે જયદિપભાઇ તથા વિશ્વદિપભાઇ (રવિરાજ સ્ટીલ)ના પિતા તથા મોહનભાઇ, પ્રભાતભાઇ અને દિલીપભાઇ (ભઇલાભાઇ) (રાઠોડ પાન)ના મોટાભાઇનું બેસણું તા.૧ ને શુક્રવારના રોજ ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

દિપ્તીબેન રાવલ

રાજકોટઃ મુળ ગોંડલ નિવાસી ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવડી બ્રાહ્મણ દિપ્તીબેન સુરેશભાઇ રાવલ (ઉ.વ. ૬૦) તે સ્વ.સુરેશભાઇ દિનકરરાય રાવલના ધર્મપત્ની તથા સંદિપભાઇ રાવલના માતુશ્રી, તથા ભરતભાઇ રાવલના ભાઇના પત્ની તથા મુકેશભાઇ રાવલ અને તુષારભાઇ રાવલના ભાભી તથા સ્વ.ચંદ્રકાંતભાઇ મનુભાઇ ભટ્ટ - અમદાવાદના પુત્રી તથા ગૌરાંગભાઇ, નિલેશભાઇના બહેનનું તા.ર૯ના અવસાન થયેલ છે. તેમની લૌકિક ક્રિયા રાખવામાં આવેલ નથી.

વિનોદભાઇ ભદ્રેસરા

ધોરાજીઃ વાંઝા વિનોદભાઇ શામજીભાઇ ભદ્રેસરા મૂળ તોરણિયા વાળા હાલ ધોરાજી જે દિપકભાઇ, સચિનભાઇ તથા અશોકભાઇના પિતાશ્રી તા.૩૦ના રોજ શ્રી ગોપાલ ચરણ પામેલ છે. જેમનું બેસણું આજે ગુરૂવારે તા.૩૧ના રોજ સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાને સ્વાતિ ચોક ખાતે રાખેલ છે.

જયંતિભાઇ ભાડેશીયા

રાજકોટઃ ગુર્જર સુથાર મુળગામ અરણી ટીંબા (વાંકાનેર) હાલ રાજકોટ જયંતિભાઇ મોહનભાઇ ભાડેશીયા (ઉ.વ.૭પ) તે સ્વ.અરજણભાઇ ગોકળભાઇ તલસાણીયા (પાજવાળા)ના જમાઇ તથા સ્વ.લક્ષ્મણભાઇ, તથા પ્રવિણભાઇ તથા કિશોરભાઇ તલસાણીયાના બનેવી તથા વર્ષાબેન સતિશકુમાર પિલોજપરા, નીતાબેન હિમાંશુકુમાર અંબાસણા, વિણાબેન હિતેષકુમાર ભાલારા, હિરલબેન શૈલેષકુમાર જાદવાણીના પિતાજી તથા અમર, માનવ, દક્ષલ, નીતિ, દેવી, હર્ષ, હર્ષિતના નાનાનું તા.૩૦ના અવસાન થયું છે. તેમનું બંને પક્ષનું બેસણું તા.૧ના શુક્રવારે સાંજે ૪ થી પ-૩૦ રાતીયા હનુમાન (સાંઇબાબા મંદિર), સુભાષનગર, આમ્રપાલી ટોકીઝ પાછળ, રૈયા રોડ, ખાતે રાખેલ છે.

પરેશભાઇ પારેખ

રાજકોટઃ મોઢ વણિક સ્વ.રજનીભાઇ ગી. પારેખના પુત્ર પરેશભાઇનું તા.૩૦મીએ અવસાન થયું છે. સ્વર્ગસ્થના ચક્ષુઓનું દાન કરેલ છે. બેસણું તા.૩૧મીને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી પ-૩૦ શ્રી અમરનાથ મહાદેવ મંદિર, ર,હસનવાડી, ખાતે રાખેલ છે. અન્ય લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મંજુલાબેન બાવીશી

રાજકોટઃ મંજુલા રજનીકાંત બાવીશી તે સ્વ.દલીચંદ જગજીવન બાવીશીના પુત્રવધુ તે મહેશ, હસમુખ, કીશોર, દીપક બાવીશી, કીરણ વીનોદરાય ગાંધી જયોત્સના કીર્તીકુમાર રવાણી ભારતી જગદીશકુમાર વોરાના ભાભી તે સ્વ.નવીનભાઇ, દીનેશભાઇ, જગદીશભાઇ, સુરેશભાઇ પ્રાણજીવન કોઠારીના બહેન તે પ્રજ્ઞેશ, ધવલ, ભાવિનના માતુશ્રી તે પૂનમ તથા ચૈતાલિના સાસુ તા.૩૦ના અરિહંત શરણપામેલ છે. તેમનું ઉઠમણું તા.૧ને શુક્રવારે સવારે ૧૦-૩૦ કલાકે વીરાણી પૌષધશાળામાં (કોઠારિયા નાકે) તેમજ ઉતરક્રીયા ૧૧-૦૦ કલાકે વીરાણી વાડીમાં રાખેલ છે.

મધુબેન ત્રિવેદી

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ મોરબી નિવાસી હાલ રાજકોટ સૂર્યકાંત હરિલાલ ત્રિવેદીના ધર્મપત્ની મધુબેન (ગગુબેન) (ઉ.વ.૬ર) તે જયંતિભાઇ તથા સ્વ.પ્રવિણભાઇના નાનાભાઇના ધર્મપત્ની તેમજ કાંતિભાઇ તથા રમેશભાઇના ભાભી તેમજ કાર્તિકભાઇ પલ્લવીબેન, રૂપલબેનના માતુશ્રી અમિ તેમજ રૂદ્રના દાદીમાં તેમજ ભેસદળ નિવાસીસ્વ.રતિલાલ મોહનલાલ પંડયાની પુત્રી તેમજ બટુકભાઇ તથા કિશોરભાઇના બહેનનું  અવસાન થયેલ છે. પિયર પક્ષ તેમજ સસરા પક્ષનું બેસણું તથા ઉઠમણું તા.રના શનિવારે રૈયા રોડ બ્રહ્મસમાજ વાડી ખાતે સાંજના ૪ થી પ રાખેલ છે.

લતાબેન રાઠોડ

 રાજકોટઃ ગંગા સ્વ. લતાબેન રસિકભાઇ રાઠોડ (ઉ.વ.૬૮)નું તા.ર૯ના અવસાન થયેલ છે. તે અંબિકા ટ્રાન્સપોર્ટ વાળા અલ્કેશભાઇ તથા હિતેષભાઇના માતુશ્રી તેમજ અબતક ચેનલના કેમેરાબેન પ્રવિણભાઇ પરમારના સાસુ તથા ઘનશ્યામભાઇ વાઘેલાના સાસુનું બેસણું તા.૧ના શુક્રવારે ૪ થી ૬, રામેશ્વર મંદિર જીવનનગર-૪, અનિલ જ્ઞાનજીવન સ્કુલવાળી શેરી, બ્રહ્મસમાજ પાસે રૈયા રોડ રાજકોટ પાસે રાખેલ છે.

ભુપતરાય પંડયા

રાજકોટઃ શ્રી નથુતુલસી ઔદિત્ય જ્ઞાતિ બ્રાહ્મણ મુ.અલીયાબાળા નિવાસી ભુપતરાય લાલજીભાઇ પંડયા તે દલપતરામના મોટાભાઇ તથા રાજેષભાઇ, સ્વ.રજનીકાન્તનાં પિતાશ્રી તથા રાજકોટ નિવાસી સ્વ.ઉમીયાશંકર મુળજીભાઇ વ્યાસનાં જમાઇનું તા.૩૦ના અવસાન થયેલ છે. તેમનું બેસણું બંને પક્ષનું શુક્રવારે તા.૧ના સાંજે ૪ થી ૪-૩૦ તળાવની પાળ પબારી હોલ જામનગર ખાતે રાખેલ છે.

જશવંતીબેન રાઠોડ

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિના જશવંતીબેન ચુનીલાલ રાઠોડ (ઉ.વ.૮૪) જે વિનુભાઇ ચુનીલાલ રાઠોડ, ભુપેન્દ્રભાઇ ચુનીલાલ રાઠોડ, હરેશભાઇ ચુનીલાલ રાઠોડ તથા તેમની દીકરી તરૂબેન વિજયભાઇ પરમાર, કુંદનબેન ઉમેદભાઇ ચાવડા, ઇલાબેન રાજેશભાઇ સોલંકીના માતુશ્રીનું તા.૩૦ના અવસાન થયેલ છે. બેસણું તા.રના શનિવારે સવારે ૯-૦૦ કલાકે ગુજરાતી મચ્છુ કઠીયા દરજી વાડી, સહયોગ, ધર્મજીવન માર્ગ, ખાતે રાખેલ છે.

નીશાબેન સેજપાલ

રાજકોટઃ સ્વ.પ્રાણજીવન જેઠાલાલ શીંગાળાના પૌત્રી તે ઠા. નવીનભાઇ શીંગાળા (રાજકોટ)ના નાનાભાઇ ઠા. મુકેશભાઇ શીંગાળા (મોરબી)ના પુત્રી નીશાબેન સેજપાલ તે મનીષભાઇ મોહનલાલ સેજપાલના ધર્મપત્ની (ઉ.વ.૪ર)નું તા.ર૮ના મોરબી મુકામે અવસાન થયેલ છે. ઉઠમણું તેજમ પીયર પક્ષની સાદડી તા.૧ના શુક્રવારે સાંજે ૪-૦૦ વાગ્યે, જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી મુકામે રાખેલ છે.

નરોતમદાસ મેર

ગોંડલઃ મૂળ બાબરા હાલ રાજકોટ નિવાસી નરોત્તમદાસ ડાયાલાલ મેર (ઉ.વ.૭૨) તે સ્વ. ચુનીલાલ દામોદરદાસ છાટબારના જમાઇ સુરેશભાઇ, યશવંતભાઇના બનેવીનું તા. ૩૦ના રોજ અવસાન થયેલ છે. સાદડી તા. ૩૧ ગુરૂવારે સાંજે પ થી ૬ શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, વેરી દરવાજા ગોંડલ મુકામે રાખેલ છે

નીશાબેન સેજપાલ

મોરબીઃ નિશાબેન મનીષભાઇ સેજપાલ (ઉ.વ.૪૨) તે ઠા મોહનલાલ પ્રેમજીભાઇ સેજપાલ (ટંકારાવાળા)ના પુત્રવધુ તથા વિમલભાઇના નાનાભાઇના પત્ની તથા પરેશભાઇ, નિલેશભાઇના ભાભી તેમજ મુકેશભાઇ પ્રાણજીવનભાઇ શિંગાળાની પુત્રીનું તા. ૨૮ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ૦૧ને શુક્રવાર બપોરે ૩ થી ૪.૩૦ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે રાખેલ છે.

લીલાવંતીબેન વ્યાસ

ગોંડલઃ સ્વ. વ્રજલાલ નરભેરામ વ્યાસના ધર્મપત્ની તે જયકિશનભાઈ (આઈટીઆઈ-રાજકોટ)ના માતુશ્રી તથા સ્વ. રમણીકભાઈ (અમરેલી) તેમજ મહીપતભાઈ (જેતપુર)ના ભાભી તથા હિરેન તેમજ નેહા વિશાલકુમાર શુકલ (ગઢડા)ના દાદીમા તે સ્વ. નવલશંકર હરજીવન જાની (રાજકોટ)ના પુત્રી તેમજ ભારતીબેન હરેશકુમાર ભટ્ટ (અમરેલી) તથા રીટા નયનકુમાર જોષી (રાજકોટ)ના માતુશ્રી લીલાવંતીબેન વ્રજલાલ વ્યાસ (ઉ.વ. ૮૫)નું તા. ૩૦ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧ને શુક્રવારે સાંજે ૪ થી ૬, 'માં', અક્ષરધામ સોસાયટી, શેરી નં. ૬, આશાપુરા રોડ ગોંડલ રાખેલ છે.

તખતસિંહ વાળા

રાજકોટઃ ગીરીશસિંહ તથા ધર્મેન્દ્રસિંહના પિતાશ્રી તખતસિંહ રામસિંહ વાળાનું તા.૨૮ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૧ને ગુરૂવારે ગંગાસાગર મંદિર માયાણીનગર-૧ ખાતે બપોરે ૩ થી ૫ રાખેલ છે.

જોશનાબેન ધાનક

રાજકોટઃ પરજીયા સોની જોશનાબેન પરસોતમભાઇ ધાનક (જેતપુરવાળા હાલ રાજકોટ) (ઉ.વ.૬૭) તે મનોજભાઇ, દિપકભાઇ, ચેતનભાઇ તેમજ નિતાબેન હિતેષભાઇ કતીરાના માતુશ્રી તેમજ બાલુભાઇ દેવરાજભાઇ ધાનકના ભાભીશ્રીનું તા.૩૦ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા કાલે તા.૧ના શુક્રવારે સાંજે ૪ થી ૫:૩૦ '' પ્રમુખ હ્રદય'' ગીતાનગર ૧/૫ કોર્નર, રાજકોટ ખાતે રાખેલ છે.

નિશાબેન સેજપાલ

મોરબી : ઠા. મોહનલાલ પ્રેમજીભાઇ સેજપાલ (ટંકારાવાળા) ના પુત્ર મનીષભાઇ સેજપાલ (ઓમ ટૂર્લ્સ તથા વિમલ એન્ટરપ્રાઇઝવાાળા)ના ધર્મપત્ની નિશાબેન (ઉ.વ.૪ર) તે વિમલભાઇના નાનાભાઇના પત્ની તથા પરેશભાઇ, નિલેશભાઇના ભાભી તથા મુકેશભાઇ પ્રાણજીવનભાઇ શીંગાળા ની પુત્રીનું તા. ર૮ સોમવારે અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ૧ ને શુક્રવારે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ૩ થી ૪.૩૦ રાખેલ છે.

શાંતાબેન બોરીસાણીયા

જુનાગઢ : ગં.સ્વ. શાંતાબેન ધીરૂભાઇ બોરીસાણીયા (ઉ.૮પ) તે સ્વ. ધીરૂભાઇ રામજીભાઇ બોરીસાણીયાના ધર્મપત્ની તથા નરેશભાઇ, યોગેશભાઇ, સુરેશભાઇ ધીરૂભાઇ બોરીસાણીયાના માતુશ્રી બુધવારના રોજ સવારે ૯ વાગ્યે શ્રીજીચરણ પામ્યા છે. બેસણુ સાંજે ૪ થી ૬ માંગનાથ મંદિર, માંગનાથ રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.

રંભાબેન જોષી

વેરાવળ : ઔદિચ્ય ગઢીયા (માનક્ષેત્રા) બ્રહમસમાજ મુળ. આછીદ્રા હાલ વેરાવળ નિવાસી રંભાબેન મનસુખલાલ જોષી (ઉ.૮ર) તે યોગેશભાઈ, કનુભાઈ (રાજેન્દ્ર), પ્રો. દીપકભાઈ(રાજકોટ)ના માતૃશ્રી  તથા ધુ્રવભાઈ(પીઆરઓ સોમનાથ), કૌશલભાઈના દાદી તા.૩૦ના રોજ અવસાન પામેલ છે.સદ્ગત બેસણું તા.રને શનિવારે સંાજે ૪ થી ૬ ભકતીયોગ તેમના નિવાસ સ્થાન બાયપાસ ખાતે રાખેલ છે.

મધુભાઇ ભટ્ટી

વિસાવદર : તાલુકાના કાલસારી ગામ નિવાસી ભટ્ટી મધુભાઇ મોહનભાઇ (વાણંદ)  તે જયેશભાઇ (અમદાવાદ), રાજુભાઇ (મૂન સાઉન્ડ) ના પિતા તેમજ મહેશ અને કમલેશના દાદાનું તા. ૩૧ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૦૨ન ેશનિવારેે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

બળદેવસિંહ જાડેજા

ભાવનગરઃ જાડેજા બળદેવસિંહ હરિસિંહજી (ઉ.વ.૬૮) (નવી નાળ-કચ્છ.હાલ-સિંગાપુર) તે ધર્મેન્દ્રસિંહ SBI ના નાનાભાઇ, ગજેન્દ્રસિંહના મોટાભાઇ, ભૃગુરાજસિંહના કાકા, શકિતસિંહના પીતાશ્રી, રત્નદીપસિંહ, પ્રદીપસિંહના મોટા બાપુ સ્વ.જિનેન્દ્રસિંહ આણંદસિંહજી (ચમારડીવાળા)ના જમાઇ તા.૩૦નાં અવસાન થયેલ છે. બેસણું: તા.૪-૨-૨૦૧૯ સોમવારે, દીપક હોલ, સંસ્કાર મંડળ, ભાવનગર ખાતે સવારે ૯ થી ૧૧ રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા નવીનાળ કચ્છ ખાતે રાખેલ છે.

ચંપાબેન પરમાર

રાજકોટઃ ભાવસાર વડીયા નિવાસી હાલ રાજકોટ સ્વ ચંપાબેન હરિલાલ પરમાર (ઉંમર વર્ષ ૭૫), તે સુરેશભાઈ હરિલાલ પરમાર ના માતૃશ્રી તેમનું સદગતનું ઉઠમણું, શુક્રવાર તા.૧  ના રોજ સાંજે ૪ થી ૪:૩૦ કલાકે, ભાવસાર જ્ઞાતિ ની વાડી ૬, ચંપક નગર, સંત કબીર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

લાભુબેન અજાગીયા

 રાજકોટઃ મનસુખભાઇ બચુભાઇ અજાગીયા તથા બટુકભાઇ બચુભાઇ અજાગીયાના માતુશ્રી તથા એકટીવ ફર્નીચર વાળા ધર્મેન્દ્રભાઇ મનસુખભાઇ અજાગીયા તથા ઓમકાર ફર્નીચર વાળા અલ્પેશભાઇ બટુકભાઇ અજાગીયા તેમજ ઉપેન્દ્રભાઇ, રાજેન્દ્રભાઇ, લલીતભાઇના દાદીમા લાભુબેન બચુભાઇ અજાગીયા (ઉ.વ. ૯૧) નું તા. ૩૧ના રોજ  શ્રી રામ ચરણ પામેલ છે. તેમનું બેસણું તા. ૨ નેશનિવારના રોજ સાંજે ૪ થી ૬ ભવનાથ મહાદેવ મંદિર, ગુરુજન સોસાયટી કોઠારીયા રોડ, ઇન્દીરાનગર ખાતે રાખેલ છે.

મૃદુલાબેન મહેતા

રાજકોટઃ નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ મૃદુલાબેન કિશોરભાઇ મહેતા, (ઉ.વ.૭૬) (હાલ કેનેડા) તે ઉમેશભાઇ રતિલાલ મહેતા (ચેરમેન, જનકલ્યાણ ટ્રસ્ટ- આકાશવાણી)ના કાકી, અનિલભાઇ તથા હિતેન્દ્રભાઇના ભાભી તેમજ હરીત મહેતા (દિવ્ય લાઇટ લોન્જ) ઉમંગ મહેતાના દાદીમાં તા.૨૫ના રોજ અક્ષરવાસી થયા છે. તેમની પ્રાર્થનાસભા શનિવારે તા.૨ના રોજ સાંજે ૪ થી ૬ ધારેશ્વર મંદિર - ભકિતનગર સર્કલ ખાતે રાખેલ છે

લીલાવંતીબેન નકુમનું અવસાન : ચક્ષુદાન

રાજકોટઃ નિવાસી લીલાવંતીબેન દિપસિંગભાઇ નકુમનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. ટ્રસ્ટની પ્રેરણાથી આ  અંગદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ ૨૬મું ચક્ષુદાન તથા ત્રીજુ દેહદાન થયેલ છે. જાન્યુઆરી મહિનામાંઙ્ગ ૪થું ચક્ષુદાન અને બીજુ દેહદાન થયેલ છે. વધુ માહિતી માટે ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા ૯૪૨૮૫૦૬૦૧૧ નો સંપર્ક  કરવા જણાવાયું છે.

શારદાબેન જાની

રાજકોટઃ મહારાજશ્રી ઘેલારામજી જ્ઞાતિના સ્વ.ત્રિભોવનદાસ રેવાશંકર જાનીના પુત્ર કાન્તીભાઈ ત્રિભોવનદાસ જાનીના ધર્મપત્ની શારદાબેન કાન્તીભાઈ જાનીનું અમેરીકા ખાતે તા.૨૭ના રોજ અવસાન થયેલ છે. જે ભરતભાઈ જાની તથા બીનીતાબેન (ડોલીબેન), અનંતભાઈ રાજયગુરૂના માતુશ્રી હતા તેમજ રતિલાલ માધવજીભાઈ ભટ્ટની પુત્રી તેમજ ર્સ્વ.ઈન્દુભાઈ રતિલાલના ભટ્ટ, સ્વ.રમેશભાઈ, ગજેન્દ્રભાઈ તથા સુધિરભાઈ ભટ્ટના બહેન હતા. સદગતનું બેસણું તા.૨ના શનિવારના રોજ સાંજે ૪ થી ૫ કલાક દરમિયાન પંચનાથ મહાદેવ મંદિર, લીમડાચોક ખાતે રાખેલ છે. બન્ને પક્ષનું સાથે રાખેલ છે.

દિવાળીબેન ટાંક

રાજકોટઃ સ્વ.મગનભાઈ માધવજીભાઈ ટાંક, અશોકભાઈ તથા વિનોદભાઈના માતુશ્રી દિવાળીબેન માધવજીભાઈ ટાંકનું દુઃખદ બેસણુ તા.૧ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ ખાતે રાખેલ છે.

શારદાબેન જાની

રાજકોટઃ મહારાજશ્રી ઘેલારામજી જ્ઞાતિના સ્વ.ત્રિભોવનદાસ રેવાશંકર જાનીના પુત્ર કાન્તીભાઈ ત્રિભોવનદાસ જાનીના ધર્મપત્ની શારદાબેન કાન્તીભાઈ જાનીનું અમેરીકા ખાતે તા.૨૭ના રોજ અવસાન થયેલ છે. જે ભરતભાઈ જાની તથા બીનીતાબેન (ડોલીબેન), અનંતભાઈ રાજયગુરૂના માતુશ્રી હતા તેમજ રતિલાલ માધવજીભાઈ ભટ્ટની પુત્રી તેમજ ર્સ્વ.ઈન્દુભાઈ રતિલાલના ભટ્ટ, સ્વ.રમેશભાઈ, ગજેન્દ્રભાઈ તથા સુધિરભાઈ ભટ્ટના બહેન હતા. સદગતનું બેસણું તા.૨ના શનિવારના રોજ સાંજે ૪ થી ૫ કલાક દરમિયાન પંચનાથ મહાદેવ મંદિર, લીમડાચોક ખાતે રાખેલ છે. બન્ને પક્ષનું સાથે રાખેલ છે.

દિવાળીબેન ટાંક

રાજકોટઃ સ્વ.મગનભાઈ માધવજીભાઈ ટાંક, અશોકભાઈ તથા વિનોદભાઈના માતુશ્રી દિવાળીબેન માધવજીભાઈ ટાંકનું દુઃખદ બેસણુ તા.૧ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ ખાતે રાખેલ છે.