Gujarati News

Gujarati News

News of Monday, 30th September 2019
જુનાગઢનાં શારદાબેન દેવનું અવસાનઃ સાંજે પ્રાર્થના સભા

રાજકોટ : જુનાગઢનાં સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ રાકોળિયા દવે શારદાબેન (ઉ.૮૧) તેઓ હરિલાલ નાગરદાસ દવેના પત્ની અને જગદીશભાઇ (અમદાવાદ), કમલેશભાઇ (સુરત) શૈલેષભાઇ (દવે ચશ્મા ઘર) તથા જયોતિબેન પ્રતિકભાઇ વ્યાસ (વડોદરા)ના માતુશ્રીનું તા. ર૯ ના જુનાગઢ ખાતે અવસાન થયેલ છે.  પ્રાર્થના સભા તા. ૩૦ ને સોમવારે સાંજે ૪ થી ૬ ભુતનાથ મહાદેવ મંદિરની ઓસરીમાં જુનાગઢ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

અરજણભાઇ મારૂનું અવસાન

રાજકોટઃ બેરાજા (પસાયા) વાણંદ અરજણભાઇ નાનજીભાઇ મારૂ (ઉ.૭૦) તે રાજેશભાઇ વિણાબેન, હિનાબેન, મિનાબેનના પિતાશ્રી તા. ર૭ને શુક્રવારે રામચરણ પામ્યા છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. પ ઓકટોબરે તેઓનાં નિવાસસ્થાને રાખેલ છે.

અરવિંદભાઇ લોટીયા

 રાજકોટઃ દશા સોરઠીયા વણિક હેપી સ્ટોર વાળા સ્વ. શિવલાલ ત્રિભોવાનદાસ લોટીયાના પુત્ર અરવિંદભાઈ તે આશિષ અને બોસ્કીના પિતાશ્રી, નિશાના તથા ભાવેશ શેઠના સસરા,  મિશ્રીના દાદા, વિનોદભાઈના લઘુબંધુ, નિરૂપમાબેન પ્રવીણચંદ્ર ધોળકિયા, પુષ્પાબેન સુરેશચંદ્ર ગાંધી, કુસુમબેન જયેન્દ્રભાઈ શાહ તથા નયનાબેન નિખિલકુમાર ગોરસિયાના ભાઈ પરેશ, અજય, સંજય તથા મમતા પંકજ શેઠ ના કાકા (ઉં.વ. ૭૨)   તા. ૨૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે.  સદ્ગત ઉઠમણું તા ૩૦ના  રોજ સાંજે  ૫ વાગે સંખેશ્વર મહાદેવ મંદિર  ૬,  શુભાષનગર, આમ્રપાલી ટોકિઝ શેરી, રૈયા રોડ ખાતે રાખેલ છે.

બિન્દુબેન ગાંધી

રાજકોટઃ ધારી નિવાસી દશા મોઢવણિક સ્વ. અનંતરાય ટપુલાલ ગાંધીના ધર્મપત્નિ બિન્દુબેન ગાંધી તે મહેશભાઇ ગાંધી, સ્વ. ભાવેશભાઇ ગાંધી તથા માનસીબેન શાહ (અમદાવાદ)ના માતુશ્રીનું તા.૨૮ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા.૩૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ લોહાણા મહાજન વાડી, સ્ટેશન રોડ, ધારી મુકામે રાખેલ છે.

હેમલતાબેન લોઢીયા

રાજકોટઃ ગામ જુનાગઢ હેમલતાબેન જમનાદાસ લોઢીયા તે જમના મોહનલાલ લોઢીયાના ગણાવારા ધર્મપત્નિ રાજુભાઇ તથા કૌશીકભાઇના માતુશ્રી તા.૨૭ના રોજ અવસાન પામ્યા છે.ઙ્ગઙ્ગ તેમનું બેસણું તા.૩૦ના સાંજે ૫ થી ૬ જુનાગઢ ભુતનાથ મંદિર હોલમાં રાખેલ છે.

ધનજીભાઇ બારડ

રાજકોટઃકારડીયા રાજપૂત સ્વ. ભગવાનજીભાઇ બારડ ના સુપુત્ર ધનજીભાઇ ભગવાનજીભાઇ બારડ (ઉ.વ.૬૫) તે મિલન ધનજીભાઇ બારડના પિતા અને ગજેન્દ્રભાઇ, જીવણભાઇ, બહાદુરભાઇ, ભરતભાઇ ભગવાનજીભાઇ ના ભાઇ તથા ભુપેન્દ્રસિંહ ભગવાનજીભાઇ બારડના મોટાભાઇ તા. ૨૮ ના રોજ અક્ષરવાસી થયેલ છે. તેમનું બેસણું તા. ૩૦ સોમવાર ના રોજ સાંજે ૪ થી ૬,  કુવાવાળી ખોડીયાર મંદિર, લક્ષ્મીવાડી કવાર્ટર, રાજકોટ ખાતે રાખેલ છે.

રમેશચંદ્ર પંડયા

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી ધારૂકીયા પંડ્યા પરિવાર..મુળ શિવરાજગઢ (હાલ -રાજકોટ.)  રમેશચંદ્ર મહાશંકરભાઈ પંડયા.( ઉ.વ.૭૫ ) તે ભરતભાઈ તથા કેતનભાઈ (મુન્નાભાઈ ) સુધાબેન હેમંતકુમાર વ્યાસ (રાજુલા), સ્વા. ભારતીબેન રાજેશકુમાર જોશી (રાજકોટ) ઉષાબેન અતુલકુમાર (જેતપુર), જાગૃતિબેન ભવિનભાઇ પંડ્યા(રાજકોટ), ના પિતાશ્રીનુ તા.ર૭  ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનુ બેસણંુ તા. ૩૦સોમવાર ના રોજ સાંજે ૪ થી ૬ ભકિત નગર સર્કલ મેદ્યાણી રંગ ભવન રાજકોટ ખાતે રાખેલ છે. 

બાબાબા પરમાર

 રાણુભા રામસિંહજી પરમારના નાનાભાઇ સ્વ. જોરૂભા રામસિંહજી પરમાર ના પત્ની બાબાબા જોરૂભા પરમાર (ઉ.વ.૮૫) તે પરમાર ભરતસિંહ જોરૂભા, પરમાર પરાક્રમસિંહ ના માતુશ્રી નું તા. ૨૭ શુક્રવાર ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૩૦-  સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે તેમના  નિવાસસ્થાને લક્ષ્મીવાડી ૩/૧૪ કોર્નર, રાજકોટ ખાતે રાખેલ છે. 

મહેન્દ્રભાઇ મહેતા

રાજકોટઃ અમરેલી નિવાસી શ્રી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મહેન્દ્રભાઇ મુળશંકરભાઇ મહેતા (ઉ.વ.૬૫) તે અનિરૂધ્ધભાઇ (ઓરેંજ હુંડાઇ ) સ્વાતી હરિહરભાઇ ખંભોળીયા (રાજકોટ) ના પિતાશ્રી નટુભાઇ તથા જયંતિભાઇ ના નાનાભાઇ નરેન્દ્રભાઇ, હસમુખભાઇ, ભરતભાઇના મોટાભાઇ દયાશંકર મોહનલાલ વ્યાસ (ઢસા) ના જમાઇનું તા.૨૮મીના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન આંગન એપાર્ટમેન્ટ બ્રાહ્મણ સોસાયટી, અમરેલી ખાતે રાખેલ છે.

નવલશંકર રાજયગુરૂ

રાજકોટઃ મહારાજ શ્રી ઘેલારામજી જ્ઞાતિના અવદિચ્ય ગોહિલવાડી મોટા દેવળીયા  નિવાસી હાલ રાજકોટ નવલશંકર રતીલાલ રાજયગુરૂ (ઉ.વ.૭૪) તે સ્વ. બલવંતરાય રતીલાલ રાજયગુરૂના નાનાભાઇ તેમજ નટવરલાલ રતીલાલ રાજયગુરૂના મોટાભાઇ તેમજ હિતેશભાઇ ગિરજાશંકર રાજયગુરૂના મોટાભાઇ તેમજ હર્ષદભાઇ રાજયગુરૂના પિતાશ્રી તેમજ દિશાન્ત તથા શિવમના દાદા તા.૨૯ના કૈલાશવાસ પામેલ છે. તેમનું બેસણું તા.૩૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ ઓમકારેશ્વર મહાદેવ મંદિર, ગાંધીગ્રામ શેરી નં.૪, રાજકોટ ખાતે રાખેલ છે.

હંસાબેન પ્રફુલભાઇ ચોલેરા

જુનાગઢઃ લોહાણા મહાજન સભ્ય સંજયભાઇ ચોલેરાના માતૃશ્રી હંસાબેન પ્રફુલભાઇ ચોલેરાનું (ઉ.વ.૭૮ વર્ષ) તા.૨૮ના રોજ અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થનાસભા તા.૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે સંસ્કૃતિ એપાર્ટમેન્ટ-એ, લોઢીયાવાડીની સામે, ગોકુલનગર, જુનાગઢના પાર્કિગમાં રાખવામાં આવેલ છે.

જયાબેન વિસવાડીયા

મોરબી :મૂળ આમરણ નિવાસી હાલ મોરબી જયાબેન પ્રાણજીવનભાઈ વિસાવાડીયા (ઉ.૯૫) તે હંસાબેન જયંતિલાલ, કંચનબેન જગદીશકુમાર, કિશોરભાઈ, ઉષાબેન, હિરેનકુમાર, દક્ષાબેન રમેશકુમાર, કુસુમબેન અને નીરૂબેનના માતાનું તા.૨૮ ના રોજ અવસાન થયેલ છે.જેમનું બેસણું તા.૩૦ ને સોમવારે સાંજે ૪ થી ૫ૅં૩૦ લખધીરવાસ, દરજી જ્ઞાતિની વાડી મોરબી ખાતે રાખેલ છે.

વજીબેન જાદવાણી

મોરબી :જુના દેવળિયાના વતની ગુર્જર સુથાર વજીબેન ગોરધનભાઈ જાદવાણી (ઉ.૮૬) તે સ્વ. ગોરધનભાઈ ત્રિકમજીભાઈ જાદવાણીના પત્ની, દયાલજીભાઈ, મહેન્દ્રભાઈ, પરેશભાઈ, લતાબેન વ્રજલાલ વદ્યાડીયા, ચંદ્રિકાબેન નાનાલાલ ભાડેસીયા અને શારદાબેન હરેશકુમાર કલોલિયાના માતાનું અવસાન તા.૨૭ ના રોજ થયેલ છે.જેમનું બેસણું તા.૩૦ ને સોમવારે સાંજે ૪ થી ૬ વિશ્વકર્મા ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી, યુનિટ નંબર૧ ધંટયાપા મોરબી ખાતે રાખેલ છે.

શાંતાબેન બકરાણીયા

રાજકોટઃ ગુર્જર સુથાર ઇવનગર વાળા સ્વ.જમનભાઇ ગીરધરભાઇ બકરાણીયાના પત્ની, તે શાન્તાબેન બકરાણીયા (ઉ.વ.૯૭) તે જીવનભાઇ, રતીભાઇ, મોહનભાઇ, દુર્લભજીભાઇ, દયાળજીભાઇ, ગીરીશભાઇ, તે વર્ષાબેન સંચાણીયા, નીલમબેન, બારસોપીયાના માતુશ્રીનું તા.ર૮ના અવસાન થયેલ છે.  તેમનું બેસણું આજે તા.૩૦ના સોમવારે સાંજે ૪ થી પ-૩૦, સ્થળ શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ૭,ભકિતનગર સ્ટેશન પ્લોટ, ભકિતનગર ખાતે રાખેલ છે.

હસમુખભાઈ સોલંકી

જામનગરઃ જામનગર નિવાસી હસમુખભાઈ લખુભાઈ સોલંકી (ઉ.વ. ૭૩) તેઓ કલ્પેશ તથા પ્રશાંતના પિતાશ્રી થાય. સ્વ.નું ઉઠમણું તા. ૩૦-૯-૨૦૧૯ને રોજ સોમવારના સાંજે ૫.૦૦ થી ૫.૩૦ પાબારી હોલ, તળાવની પાળ ખાતે ભાઈઓ તથા બહેનોનું સાથે રાખવામાં આવેલ છે.

રામકિશોરભાઇ સેંગરા

રાજકોટઃ મનહર પ્લોટ-૧૩/૧૫માં રહેતાં પ્રકાશ ઓટોવાળા નરોત્તમભાઇ સેંગરા, સ્વ. અજયભાઇ અને કાનાભાઇના પિતાજી તથા રાહુલ અજયભાઇ સેંગરાના દાદાશ્રી રામકિશોરભાઇ મોહનભાઇ સેંગરા (ઉ.વ.૬૭)નું તા.૨૮ના શનિવારે અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આજે ૩૦મીએ સાંજે ૪ થી ૬, મનહર પ્લેટ-૧૩/૧૫, પ્રકાશ ઓટો ગેરેજ પાસે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

ઉર્મીલાબેન આચાર્ય

મોરબી : ઉર્મિલાબેન મહેશભાઇ આચાર્ય (ઉ.૭૮) તે વિપુલભાઇ, ચેતનાબેન, સ્વ. હિનાબેનના માતાનું તા. ર૯ ના રોજ અવસાન થયેલ છે. જેમનું બેસણુ તા. ૧ ને મંગળવારે ૪ થી ૬ સોની જ્ઞાતિની વાડી પારેખ શેરી મોરબી ખાતે રાખેલ છે.

કેશુભાઇ સાટોડિયા

ગોંડલ : કેશુભાઇ જુઠાભાઇ સાટોડીયા તે રમેશભાઇ, પ્રવિણભાઇ, કમલેશભાઇ, તથા દિપકભાઇના પિતાશ્રી તેમજ રોનક, પાર્થ,  બ્રિજેશના દાદાનું તા. ર૮ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૩૦ ને સોમવારના  રોજ સાંજે ૪ થી ૬, સિંધુ ભવન, ૬ -મહાદેવ વાડી ગોંડલ ખાતે રાખેલ છે.

ભારતીબેન કાનાબાર

મોરબી : ભારતીબેન મુળજીભાઇ કાનાબાર (ઉ.વ.૭૦) તે સ્વ. મોહનલાલ હરિભાઇ કાનાબારના પુત્રવધુ તે મુળજીભાઇ મોહનભાઇ કાનાબારના પત્ની તેમજ મિલનભાઇ, મનીષભાઇ, જીજ્ઞેશભાઇના માતા તથા સ્વ. મોહનભાઇ જેરામભાઇ ગંદાના દીકરીનું તા. ર૯ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણુ તેમજ પિયર પક્ષની સાદડી તા. ૩૦ ને સોમવારે સાંજે પ કલાકે શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મોરબી ખાતે રાખેલ છે.

વૈષ્ણવી દવે

મોરબી : તરૂણભાઇ અનંતરાય દવેની દીકરી વૈષ્ણવી (ઢીંગુ) (ઉ.વ.૬) તે અમરેલી નિવાસી નીલમબેન મહેશભાઇ ત્રિવેદી, નીલેશભાઇ તથા શિવમભાઇની ભાણેજનું તા. ર૭ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૩૦ ને સોમવારે ૪ થી પ.૩૦ કલાકે ચા. મ. મોઢ બ્રાહ્મણ વાડી, સાવસર પ્લોટ ૧૦/૧૧ મોરબી ખાતે રાખેલ છે.