Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021
નાગરિક બેકનાં નિવૃત કર્મચારી ઘનશ્યામ કાથરાણીનું અવસાનઃ ટેલીફોનિક બેસણુ

રાજકોટ : સ્વ. નારણદાસ ભલ્લાભાઇ કાથરાણીના પુત્ર ઘનશ્યામભાઇ (રાજકોટ નાગરીક સહકારી બેકના નિવૃત કર્મચારી) તે જયશ્રીબેન (એમ. વી. એમ. આર્ટસ કોલેજના પ્રોફેસર)ના પતિ, વિમલભાઇ અને નેહલબેન પ્રણવકુમાર વિઠલાણીના પિતાશ્રી તેમજ સ્વ. માયાબેન ગોરધનભાઇ ભરાણીયા, ઇન્દ્રવદનભાઇ, સ્વ. ખગેશભાઇ અને ચેતનાબેન મહેન્દ્રકુમાર માનસાતાના ભાઇ તથા સ્વ. મનસુખલાલ ભવાનભાઇ કોટેચાના જમાઇનું તા. ૩૦ ના અવસાન થયું છે. સદ્્ગતનું ટેલીફોનીક બેસણુ તથા પીયર પક્ષની સાદડી તા. ર-૯-ર૦ર૧ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે. વિમલ ઘનશ્યામભાઇ કાથરાણી મો. ૯૮૯૮૯ ૯ર૭૮૭, જયશ્રીબેન ઘનશ્યામભાઇ કાથરાણી મો. ૯૪ર૮ર પ૬૧૪૬