અવસાન નોંધ
મહિમાબેન ભટ્ટ
રાજકોટઃ ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ જોડીયા નિવાસી મહિમાબેન (ઉ.વ.૧૮) તે બકુલભાઇ વૃજલાલભાઇ ભટ્ટ તથા હસમુખભાઇની પૌત્રી તે નિતેષભાઇની પુત્રી તથા રાજેશભાઇ તથા પુનિતભાઇની ભત્રીજી તથા ઇશ્વરલાલ પ્રાણ લાલ ત્રિવેદીના ભાણેજ તા.૨૯ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું તથા મોસાળપક્ષનું બેસણું તા.૩૧ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ દરમિયાન, હનર શાળા જોડીયા મુકામે રાખેલ છે.
વસંતબા સરવૈયા
ઉપલેટા : ધોરાજી તાલુકાના છત્રાસા નીવાસી વસંતબા જનકસિંહ સરવૈયા (ઉ.વ.૮૪) તે પ્રમોદસીંહ તથા પ્રફુલસીંહ સરવૈયા ના માતુશ્રઁી તથા હરદેવસિંહ ઉદયસિંહ સરવૈયાના ભાભુમા તેમજ જયદિપસીંહ હસરાજસીંહના મોટાબા નું તા. ૨૯ ના અવસાન થયેલ છે.
જયોતિબેન રાવલ
જામખંભાળીયા : ઓૈદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ. પ્રવિણચંદ્ર ચીમનલાલ રાવલ (ડો.પી.સી.રાવલ) ના પત્નિ ગં.સ્વ. જયોતિબેન (ઉ.વ.૬૬) ને મયંકભાઇ (આશાપુરા માઇનકેમ) ના માતુશ્રીનું તા. ૩૦ ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભસા શુક્રવાર તા.૩૧ ના સાંજે સાડા ચાર થી પાંચ શ્રી શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં આવેલ છે.
વૃજલાલ જોષી
જુનાગઢ : ગુજરાતી શ્રીગોૈડ માળવીય બ્રાશ્મણ મુળ પાંચપીપળા (જેતપુર) હાલ જુનાગઢ નિવાસી વૃજલાલ કાશીરામ જોષી (ઉ.વ.૮૮) તે સ્વ. કાંતીલાલભાઇ, સ્વ.જગન્નાથભાઇ અને અનંતરાય જોષીના મોટાભાઇ તથા સ્વ. મયાશંકર ભાઇશંકર ભટ્ટના મોટા જમાઇનું તા. ૨૮ ના અવસાન થયેલ છે. તેમનું બન્ને પક્ષનું ઉઠમણું/બેસણું તા. ૩૦ ના સાંજે ૪ થી ૫ કલાકે રામેશ્વર મહાદેવ મંદિર, પુનીત સોસાયટી, લંબે હનુમાન (બડે બાલાજી) વાળી શેરી, કોઠારીયા મેઇન રોડ, સોરઠીયા વાડી પાસે, રાજકોટ રાખેલ છે.
જાગુતિબેન રાજવીર
વાંકાનેરઃ ઠા.સ્વઃ રમણીકલાલ રવજીભાઇ રાજવીરના પુત્ર ધમેન્દ્રભાઇ (ટીનાભાઇ)ના પત્ની જાગૃતિબેન (ઉ.વર્ષ-૪૨)તે રીષિતભાઇના માતુશ્રી તથા રાજકોટ નિવાસી પંડીત પ્રાણલાલ-પરસોતમભાઇની દીકરી તથા નિલેશભાઇના બહેનનું તા.૨૯ના અવસાન થયેલ છે. ઉઠમણુ તથા પિયર પક્ષની સાદડી તા.૩૧ને શુક્રવારે સાંજે ૫:૦૦ કલાકે વિશ્વકમાં મંદિર, જીનપરા ચોક વાંકાનેર ખાતે રાખેલ છે.
ધીરજલાલ પોપટ
ભાયાવદરઃ ધીરજલાલ લાલજીભાઇ પોપટ(ઉ.વ.૮૨)તે સંજયભાઇ, મનિષભાઇ, ચેતનાબેન ઉદયકુમાર કાનાણી, પલ્લવીબેન રાકેશકુમાર લાખાણીના પિતા તથા રીકી અને આર્યનના દાદાનું તા. ૩૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૧ને શુક્રવારે સાંજે ૪થી૫ લોહાણા મહાજન વાડી, ભાયાવદરમાં રાખેલ છે.
મુકેશભાઇ જોષી
મોરબીઃ ગુર્જર પુષ્કરર્ણા બ્રાહ્મણ મુકેશભાઇ લાલશંકર જોષી ઉ.વ પ૬ તે પ્રીતમભાઇ તથા કલ્પેશભાઇ તથા ડિમ્પલબેનના પીતાશ્રી તેમજ નવિનભાઇ તથા પ્રકાશભાઇના મોટાભાઇનું તા.૨૮ને મંગળવારે અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા.૩૧ને શુક્રવારે સાંજે ૪થી ૫ 'સાઇ મંદીર' રણછોડનગરમાં રાખેલ છે.
મહિમાબેન ભટ્ટ
જોડીયા : ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મહિમાબેન ઉ.વ.૧૮ તે બકુલભાઇ વૃજલાલભાઇ ભટ્ટ તથા હસમુખભાઇની પૌત્રી તેમજ નિતેષભાઇની પુત્રી અને રાજેશભાઇ તથા પુનિતભાઇની ભત્રીજી તેમજ ઇશ્વરલાલ પ્રાણલાલ ત્રિવેદીની ભાણેજનું તા. ર૯ને બુધવારે અવસાન થયેલ છે. ઉઠમણું તથા મોસાળ પક્ષનું બેસણું તા. ૩૧ ને શુક્રવારે સાંજે ૪ થી પ, હુન્નર શાળા જોડીયામાં રાખેલ છે.
દિવાળીબેન લુણાગરીયા
રાજકોટઃ ખેરડી નિવાસી હાલ રાજકોટ સ્વ. દિવાળીબેન કુરજીભાઇ લુણાગરીયા (ઉ.વ.૮૫) તે એન.કે લુણાગરીયા (સેંટ્રલબેંક, કાલાવડ રોડ)ના માતુશ્રી, તથા શ્રી હસમુખ પટેલ (નિવૃત એ.જી. ઓફિસ) તથા શ્રી સુરેશ એસે પટેલ, ચીફ એન્જીનીયર, સિકકા થર્મલ પાવર સ્ટેશન)ના માસીનું તા.૨૭ના રોજ અવસાન થયેલ છે.સદ્ગતની ક્રિયા શુક્રવારે તા.૩૧ના રોજ રાખેલ છે.
ગીરીશભાઇ મકવાણા
રાજકોટઃ ગીરીશભાઇ ચીમનલાલ મકવાણા તે કુસુમબેનના પતિ તથા અમીત, અલ્કાબેન યોગેશકુમાર ગોહેલ, કિરણબેન હિતેશકુમાર બારડના પિતાશ્રી અને આરતીબેનના સસરા તેમજ મિત અને દીયાના દાદાનું તા.૨૭ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા.૩૧ને શુક્રવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાને ''નિલમકુંજ'' ગાયકવાડી, શેરી નં.૧૦, રાજકોટ ખાતે રાખેલ છે.
ગૌરાંગભાઇ પંડયા
રાજકોટ : વાલમ બ્રાહ્મણ પંડયા પરિવાર (બીલીયાળા) ગૌરાંગભાઇ દિનેશચંદ્ર પંડયા (ઉ.વ.૪૨) તે દિનેશચંદ્ર નાથાલાલ પંડયાના પુત્ર તથા વદનભાઇ પંડયાના પુત્ર તથા વદનભાઇ પંડયા, શૈલેષભાઇ પંડયાના ભત્રીજા તથા દેવાંગભાઇ પંડયાના લધુબંધુ અને હર્ષવર્ધનના મોટાભાઇ અને આર્ષના કાકાનું તા.૨૯ના અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા.૧ શનિવારના રોજ અમરનાથ મહાદેવ મંદીર ખાતે, અમરનાથ મેઇન રોડ, બિગબજારની પાછળ, રાજકોટ ખાતે બપોેરે ૪ થી ૫ કલાકે રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.
સંજયભાઇ જોષી
રાજકોટઃ સ્વ. સંજયકુમાર કપીલભાઇ જોષી જે લક્ષ્મીશંકર પી. ઠાકર તેમજ રોહીતભાઇ જે. ઠાકર તેમજ કીરીટભાઇ જે ઠાકર તેમજ જયેશભાઇ જે. ઠાકરના બનેવી જે તા.૨૯ને બુધવારના રોજ કૈલાશવાસ પામેલ છે. તેમનું બેસણું તા.૧ને શનિવાર સાંજે ૩ થી ૫ શિવકુંજ ગોવિંદગ્રીન સીટી શેરીનં.૩ રામેશ્વર પાર્ક પાછળ, રોલેક્ષ રોડ, કોઠારીયા ગામ સામે રાજકોટ ખાતે રાખેલ છે.
મંજુલાબેન ઠાકર
રાજકોટઃ ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ મુળ રાજકોટ નિવાસી હાલ ગાંધીનગર ગં. સ્વ. મંજુલાબેન પ્રાણલાલ ઠાકર તે સ્વ.અરૂણભાઇ અને પ્રવિણભાઇના માતુશ્રીનું તા.ર૭ના ગાંધીનગર ખાતે અવસાન થયેલ છે. તેમનું રાજકોટ ખાતે બેસણું શુક્રવાર તા.૩૧ના કાશીક્ષેત્ર વાડી, લોહાણાપરા રોડ સાંજે ૪ થી પ-૩૦ રાખેલ છે.
વૃજલાલભાઇ જોષી
જુનાગઢઃ ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ પાંચપીપળા (જેતપુર) હાલ જુનાગઢ નિવાસી વૃજલાલભાઇ કાશીરામ જોષી (ઉ.વ.૮૮) તે સ્વ.કાંતીલાલભાઇ, સ્વ.જગન્નાથભાઇ અને અનંતરાય જોષીના મોટાભાઇ તથા સ્વ.મયાશંકર ભાઇશંકર ભટ્ટના મોટા જમાઇનું તા.ર૮ના રોજ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું ઉઠમણું-બેસણું તા.૩૦ના રોજ સાંજે ૪ થી પ કલાકે રામેશ્વર મહાદેવ મંદિર, પુનીત સોસાયટી, લંબે હનુમાન (બડે બાલાજી) વાળી શેરી, કોઠારીયા મેઇન રોડ, સોરઠીયાવાડી પાસે, રાજકોટ રાખેલ છે.
ચંદુભાઇ વાછાણી
રાજકોટઃ ચંદુભાઇ ગોરધનભાઇ વાછાણી (ઉ.વ.૬ર) તે સ્વ.શાંતિલાલ વાછાણી તથા પ્રવિણભાઇ વાછાણી (અશોક સ્ટવ)ના મોટાભાઇ તથા વિકાસભાઇ વાછાણીના પિતા તા.ર૯ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૩૧ને શુક્રવારે સવારે ૮ થી ૧૦, સોમનાથ હોલ, કૃષ્ણનગર મેઇન રોડ, સ્વામીનારાયણ ચોક પાસે, ખાતે રાખેલ છે.
સલમાબેન ત્રવાડી
ધારીઃ સલમાબેન મુ.દાઉદભાઇ તે મ.જાફરહુસેન જીવણભાઇ ત્રવાડીના બૈરો (ઉ.વ.૭૬) અલીહુશેન, ફયમ્બર, જાકીરભાઇ (ધારી) તથા મુનીરાબેન (જસદણ) જુમાનાબેન (વિરમગામ) બતુલબેન (કાલાવડ) વાળાના મા તા.ર૯ના રોજ જન્નત નસીન થયેલ છે. મરહુમાના જીયારતના સીપારા તા.૩૧ શુક્રવારે સવારે ૧૧-૩૦ કલાકે ધાર મુકામે દાઉદી વ્હોરા મસ્જીદમાં રાખવામાં આવેલ છે.
શિવશંકરભાઇ દવે
ટંકારા : સાવડી ચા.મ.મોઢ બ્રાહ્મણ શિવશંકરભાઇ દેવશંકર દવે (ઉ.વ.૮૧) તે સ્વ. દેવશંકર કુંવરજીભાઇ દવેના પુત્ર તથા માનશંકરભાઇ અને સ્વ. ચંદ્રકાંતભાઇના મોટાભાઇ તેમજ નવલશંકર, મધુકાંત, ભરતભાઇ, કપિલભાઇ અને અશોકભાઇ તેમજ દમયંતિબેન, હંસાબેન, ચંદ્રિકાબેન, શોભનાબેન અને દીનાબેનના પિતા તથા રાજપર નિવાસી સ્વ. હરજીવન ત્રિભોવનભાઇ પંડયાના જમાઇ તા. ૨૮ના રોજ કૈલાશવાસ થયેલ છે બંને પક્ષનું બેસણું તા. ૩૧ને શુક્રવારે સાંજે ૪ થી પ સાવડી, તા. ટંકારા મુકામે રાખેલ છે.
દિલીપભાઇ જોબનપુત્રા
મોરબી : દિલીપભાઇ મગનભાઇ જોબનપુત્રા તે મગનલાલ ગિરધરલાલ જોબનપુત્રા (દલાલ) ના પુત્ર તથા નરેન્દ્રભાઇના નાનાભાઇ તેમજ કિશન, મોન્ટુ અને ભાવિનીબેન ગણાત્રાના પિતા તેમજ વિજય, અજય અને ચૈતાલીબેનના કાકાનું તા. ૨૮ના રોજ અવસાન થયેલ છે સદ્દગતનું ઉઠમણું તા. ૩૦ ને ગુરૂવારે સાંજે ૪:૩૦ થી પ લોહાણા વિદ્યાર્થી ભવન, યુનિટ નં.ર (ઉપરના માળે) વસંત પ્લોટ મોરબી મુકામે રાખેલ છે.
રમાબેન ધોણીયા
ગોંડલ : વિરજીભાઇ મોહનભાઇ ધોણીયા ના પત્ની રમાબેન (ઉ.વ.૭૧) તે હરેશભાઇ, લલિતભાઇના માતાનું તા. ૨૮ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૩૦ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ પટેલ વાડી, જેલ ચોક ગોંડલ મુકામે રાખેલ છે.
નારણભાઇ રાઠોડ
મોરબીઃ રજપૂત નારણભાઇ પ્રેમજીભાઇ રાઠોડ તે મગનભાઇ અને અશોકભાઇના ભાઇ તેમજ અનિલભાઇ અને જીગ્નેશના પિતા તેમજ નીલેશના કાકાનું તા.૨૯ ના રોજ અવસાન થયું છે. આજે ગુરૂવારે સાંજે ૪ થી ૬ દેશળદેવ હોલ, પુલ ઉપર મોરબી ખાતે રાખેલ છે.
ગોપાલભાઇ ચોવટીયા
રાજકોટઃ ગોપાલભાઇ બાવાભાઇ ચોવટીયા (ઉ.વ.૫૭) (રા.મ્યુ.કો.કર્મચારી) તે હરીભાઇ (નિવૃત રા.મ્યુ.કો.)ના નાનાભાઇ તથા રાજેશભાઇના કાકા, વિરેન મહેતા (ચીફ ફાય. ઓફિસર) તથા વિપુલ રૈયાણીના સસરા તથા રશ્મી, પુજા, હેમાંગીના પિતાશ્રીનું તા.૨૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનુ બેસણું તા.૩૧ને સાંજે ૪ થી ૬ શ્રી કપિલા હનુમાનજી ચૈતન્ય ધામ, આજી નદીના કાંઠે , ભીચરીનાકા બહાર રાજકોટ ખાતે રાખેલ છે. (૪૦.૯)
ચંદ્રકાંતભાઈ બાવીસી
રાજકોટઃ રાજકોટ નિવાસી ચંદ્રકાન્તભાઈ ભીમજીભાઈ બાવીસી (ઉ.વ.૮૩) તે જામનગર નિવાસી હરીલાલ રામચંદ્ર શેઠના જમાઈ અને શાન્તીલાલ, દિનેશભાઈ, મસ્કત નિવાસી સ્વ.હંસાબેન કાન્તીલાલ શાહ તથા ઈલાબેનના ભાઈ તેમજ હેમાબેન કિર્તીભાઈ દોશી તથા મનીષભાઈના પિતાશ્રી તા.૩૦ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમનું ઉઠમણું શુક્રવાર તા.૩૧ના સવારે ૧૦:૩૦ વાગ્યે અજરામર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, પ્રહલાદ પ્લોટ મેઈન રોડ, કન્યાશાળા સ્કુલની સામે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (૪૦.૯)