Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021
ધોરાજી શ્રી રામચંદ્રજી ધુન મંડળના પ્રમુખ ડો. જે. આર. પરમારનું અવસાન

ધોરાજી : ડો. જેસંગભાઇ રામજીભાઇ પરમાર (ડો. જે. આર. પરમાર), (ઉ.વ.૮૧) તે શ્રી રામચંદ્રજી ધુન મંડળ (ધોરાજી)ના પ્રમુખ તેમજ રાજકોટ જિલ્લા વિશ્વ હિન્‍દુ પરિષદના પૂર્વ પ્રમુખ અને સેવાભાવી ડોકટર તેમજ સ્‍વ. અમુભાઇ, સ્‍વ. ગોવિંદભાઇ, સ્‍વ. દુર્લભજીભાઇના ભાઇ તથા ભાવેશભાઇ અને તેજસભાઇ (તિકુ), મમતાબેનનાં પિતાજી, સ્‍વ. લગધીરસિંહ (મોરબી) વાળાનાં જમાઇનું તા. ર૭ ને શનિવારના રોજ રામશરણ પામ્‍યા છે.

અવસાન નોંધ

સનાળીના પત્રકાર રમણીકલાલ ભટ્ટનું અવસાન

રાજકોટઃ ફુલછાબના પૂર્વ પત્રકાર સૌરાષ્ટ્રબાજ ખેડાવાળ બ્રાહ્મણ સનાળી નિવાસી રમણીકલાલ અંબારામ ભટ્ટ (ઉ.૮૪) તે પંકજભાઇ તથા જગદીશભાઇ ભટ્ટના પિતાશ્રી તેમજ કિશોરભાઇ બી. પાઠક (રાજકોટ)ના ફઇબાના દિકરાનું તા.૩૦ ના રોજ સનાળી હુકામે અવસાન થયેલ છે.

હરીભાઈ ઠક્કર

જેતપુરઃ જોષીબાપાના શ્રી હરીઓમ વૃદ્ધાશ્રમમા રહેતા હરીભાઈ ગોકળભાઈ ઠક્કર (ઉ.વ. ૬૯) વાળા ગત તા. ૨૩ના રોજ રામચરણ પામેલ છે.

લીંબાભાઈ ઉમરેટીયા

રાજકોટઃ લીંબાભાઈ ઉકાભાઈ ઉમરેટીયા (ઉ.વ. ૬૯) તે સંદિપભાઈના પિતાશ્રી તેમજ ધનજીભાઈના ભાઈ તથા જેન્તીભાઈ અને નરેશભાઈના કાકાનું તા. ૨૯ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સંદિપભાઈ મો. ૯૯૨૫૦ ૫૫૬૩૯, ધનજીભાઈ મો. ૭૮૭૪૬ ૫૨૦૮૨, જેન્તીભાઈ મો. ૯૭૩૭૬ ૩૪૩૯૮ તથા નરેશભાઈ બાબુભાઈ ઉમરેટીયા મો. ૯૮૨૪૪ ૫૩૫૦૯ ઉપર રાખેલ છે.

અલ્પેશભાઇ ખીરા

જુનાગઢ : સારસ્વત બ્રાહ્મણ રેલવે વાળા અલ્પેશભાઇ હિંમતભાઇ ખીરા (ઉ.વ.૪૩)તે સ્વ. વ્રજલાલ લક્ષ્મીશંકર ખીરા તેમજ ભરતભાઇ લક્ષ્મીશંકર ખીરાના ભત્રીજા તેમજ નીતિનભાઇના મોટાભાઇ જયેન્દ્રભાઇ કમલેશભાઇ પ્રકાશભાઇના નાનાભાઇનું તા.ર૭ના શનિવારના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.૧ એપ્રિલ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, સ્થળ રામજી મંદિર રામેશ્વર મહાદેવના મંદિરે રાખેલ છે. મીરા કોમ્પ્લેકસની બાજુમાં આદર્શનગર પાસે ગિરિરાજ સોસાયટી જુનાગઢ મો.૭રર૭૯ ૩૩૪૪૯

ઈન્દુમતીબેન ત્રિવેદી

રાજકોટઃ ઈન્દુમતીબેન ભુપેન્દ્રભાઈ ત્રિવેદી (ઉ.વ.૭૬) (નાનુમામા ત્રિવેદી હાઉસ વાળાના ધર્મપત્નિ) તેમજ એડવોકેટ દિપકભાઈ ત્રિવેદીના માતુશ્રીનું તા.૨૭ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનો લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. એડવોકેટ દિપકભાઈ ત્રિવેદી સત્યમ પાર્ક, બ્લોકનં.૧૩, રૈયા રોડ, રાજકોટ મો.૯૬૬૪૯ ૪૮૨૨૫, ૯૪૨૬૨ ૬૯૩૦૨

જનકભાઈ નકુમ

રાજકોટઃ કારડિયા રાજપુત જનકભાઈ શામજીભાઈ નકુમ તે સ્વ.વિનુભાઈ તથા જોરસિંગભાઈના નાનાભાઈ તેમજ નિલેષભાઈ અને નિમિષાબેનના પિતાશ્રીનું તા.૨૭ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિકક્રિયા બંધ રાખેલ છે.

રમાબેન બદીયાણી

રાજકોટઃ  રમાબેન જયંતીલાલ બદીયાણી તે સ્વ.જયંતીલાલ વેલજીભાઈ બદીયાણીના ધર્મપત્નિ સ્વ.રમાબેન (ઉ.વ.૭૬), પ્રહલાદભાઈ, વિજયભાઈ, કાનાભાઈના માતુશ્રી તથા દેવરાજભાઈ ગઢીયા, પ્રવિણભાઈ સોમૈયા, ચીમનલાલ વસાણીના સાસુ તા.૨૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧/૪ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. સ્થળ- રંગીલેશ્વર મહાદેવ, હસનવાડી, ૨/૩ બંધ  શેરી, રાજકોટ

પ્રવિણચંદ્ર શાહ

રાજકોટઃ રાજકોટના જયોતિ સેલ્સ કોર્પોરેશનવાળા જૈન વણીક પ્રવીણચંદ્ર કાંતિલાલ શાહ તા.૨૯ના રોજ અરિહંત શરણ પામેલ છે તેમનું ટેલીફોનિક બેસણું આજે તા.૩૦ના બપોરે ૪ થી ૬ કલાક દરમ્યાન રાખેલ છે. સદગતની લૌકિક ક્રિયા બંધ રાખવામાં આવી છે. પારસ - ૯૮૨૪૨ ૨૫૫૦૧, હિતેશ - ૯૪૨૬૪ ૮૩૭૭૩, શીતલ - ૯૪૨૭૭ ૩૧૫૩૪, જીગ્નેશ - ૯૪૨૮૯ ૧૨૧૭૧, નયના - ૯૪૦૮૦ ૪૭૧૧૦, પ્રીતિ - ૯૪૦૮૬ ૬૩૦૩૨, હિતેશા - ૯૪૦૯૪૩૫૪૫૦.

હસમુખભાઇ જોશી

રાજકોટઃ  હસમુખભાઇ ગિરજાશંકર જોષી તેઓશ્રી પ્રફુલભાઇ ચંદુભાઇ પ્રવિણભાઇના ભાઇ તથા દીપભાઇના પિતાશ્રીનું તા.૨૮ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૧ના ગુરૂવારે તેમના નિવાસ સ્થાને રામેશ્વરનગર નિર્મલ નગર શેરી નં.૫ સાંજે ૪ થી ૫ વાગ્યે રાખેલ છે. પ્રફુલભાઇ મો.૯૮૨૪૩ ૩૫૮૩૬, ચંદુભાઇ ૯૯૭૮૯ ૪૧૩૩૮, સાગર (પીન્ટુ)૯૯૨૪૪ ૬૪૪૭૬, દીપ ૮૫૩૦૦ ૯૯૪૨૦

ગોંડલના ૧૦૩ વર્ષના જયંતીલાલ ત્રિવેદીનું અવસાન

ગોંડલ : ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ મુળ હડમતાળા હાલ ગોંડલ જયંતીલાલ વલ્લભજી ત્રિવેદી (ઉ.વ.૧૦૩) તે ભરતભાઇ ત્રિવેદી જીઇબી, ગીરીશભાઇ હરસિધ્ધિ ટાઇમના પિતા રક્ષિત અને ચિંતનના દાદાનું તા. ર૬ ના અવસાન થયું છે. ટેલિફોનીક બેસણું મો. ૯૯૭૯૪ ૯૮૧૩૧, રાખેલ છે.

ભૂપતરાય વૈદ્ય

રાજકોટઃ રાજકોટ નિવાસી  ભૂપતરાય નેમચંદ વૈદ્ય(ઉ. વ. ૮૬) તે નીપાબેન, શ્રુતિબેન શૈલેષભાઈ વખારિયા (આકોલા), સોનલ સંજય શેઠ (રાજકોટ) તથા જયશ્રી ધીરેન ગગલાણી (સુરત)ના પિતાજી તેમજ અતુલભાઈ ચંદુભાઈ વૈદ્ય અને સ્મિતા વત્સલ દેસાઈના કાકા તા. ૨૯/૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું ગુરૂવાર તારીખ ૧ ના રોજ સાંજે ૪ થી ૬ (શૈલેષ પોપટલાલ વખારિયા ૯૪૨૨૧૬૦૫૦૮) તથા (સંજય દિવ્યકાંત શેઠ ૯૪૨૮૪૬૬૪૭૦) અને (ધીરેન હરીશભાઈ ગગલાણી ૯૭૨૪૫૯૫૬૯૭) રાખેલ છે.

બટુકભાઈ મારવણીયા

ઉપલેટાઃ સ્વ. બટુકભાઈ નારણભાઈ મારવણીયા (ઉ.વ. ૭૦) તે ગં.સ્વ. જયાબેન મારવણીયાના પતિ તથા રીનાબેનના પિતા તેમજ ભરતભાઈ મારવણીયા તથા કિશોરભાઈ મારવણીયાના ભાઈ તા. ૨૬ના શ્રીજીચરણ પામેલ છે.

મૃદુલાબેન નિમાવત

ગોંડલ : મૃદુલાબેન રામપ્રસાદભાઇ નિમાવત ઉવ. ૭૦ તે અલ્પેશભાઇ, નિલેશભાઇના માતૃશ્રીનું તા. ૨૭ના રોજ અવસાન થયેલ છે. મો. ૯૭૨૭૨ ૨૮૧૭૫

જેન્તીભાઈ ભારદીયા

રાજકોટઃ સ્વ.જેન્તીભાઈ મકનજીભાઈ ભારદિયા મુળ ગામ ચિરોડા મુળુજી હાલ રાજકોટ (ઉ.વ.૭૭) તે ભરતભાઈ તથા વિરલભાઈ ભારદિયાના પિતાશ્રી, જયોત્સનાબેન પ્રવિણભાઈ ભાડેશીયા તથા પ્રવીણાબેન ગિરીશભાઈ દુદકિયાના પિતાશ્રી અને ગીરધરભાઈ તથા દિનેશભાઈ કેશવજીભાઈ ખારેચાના બનેવીનું તા.૨૮ના દુઃખદ અવસાન થયેલ છે.મો.૮૮૬૬૦ ૬૦૮૩૮

વિજયકુમાર ગાદોયા

રાજકોટઃ દશા સોરઠીયા વણિક બાટવા નિવાસી હાલ રાજકોટ અમૃતલાલ ત્રિભોવનદાસ ગાદોયાના પુત્ર વિજયકુમાર (ઉ.વ.૪૮) તે રમેશચંદ્ર વૃજલાલ માલવિયાના જમાઈ પ્રકાશભાઈના નાનાભાઈ કિર્તિબેન કેતનકુમાર માંડાણી,  સોનલબેન જીજ્ઞેશકુમાર માલવિયાના ભાઈ તથા માનસી અને રક્ષાના પિતા તા.૨૭ના રામચરણ પામેલ છે. ભાઈ પ્રકાશભાઈ મો.૯૭૨૬૪ ૧૯૩૭૦, પુત્રી માનસી મો.૯૮૨૫૪ ૯૯૩૩૧

ભરતભાઈ મચ્છર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય ભરતભાઈ બળવંતરાય મચ્છર (ઉ.વ.૬૨) તે હાર્દિક તથા ખુશ્બુના પિતા અને દિનેશભાઈ, નરેન્દ્રભાઈ, ડો.પ્રકાશભાઈ તથા ડો.મનોજભાઈના ભાઈનું તા.૨૭ રોજ અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ઈંદીરાબેન શેઠ

રાજકોટઃ મોઢવણિક ઈંદીરાબેન (ઉ.વ.૮૨) સ્વ.બિહારીલાલ ચુનીલાલ શેઠના ધર્મપત્નિ તે જયેશભાઈ, પ્રીતિબેન ઈશ્વરભાઈ વડોદરિયા, આશાબેન ભરતભાઈ મણિયાર, કિરણબેન જીગ્નેસભાઈ ગાદોયા, સોનલબેન કિરણભાઈ વોરા, રૂપલબેન કેતનભાઈ પારેખના માતુશ્રી, વિરલબેનના સાસુ તેમજ પૂજા અને ઉત્સવના દાદીમાનું તા.૨૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. મો.૮૨૦૦૬ ૮૮૨૮૦ ૮૮૨૮૦, ૯૮૨૪૨ ૮૪૦૯૧

હર્ષદભાઈ પારેખ

રાજકોટઃ જાણીતા વીમા એજન્ટ હર્ષદભાઈ કેશવલાલ પારેખ (ઉ.વ.૭૬) તે હસમુખભાઇ, સ્વ.હંસાબેન વોરા, નિલાબેન ધુલીયા, કિરણબેન દેસાઇના ભાઈ, સ્વ.જનસુખભાઈ દોશી અને દિનેશભાઈ દોશી (પનવેલ)ના બનેવી, મનિષ અને કાશ્મીરાના પિતા, નેહા પારેખ અને સમીર રૂપાણીના સસરા, વર્ણમના દાદા અને અમનના નાના તા.૨૮ના અરીહંતશરણ પામેલ છે. મો.૯૯૭૪૦ ૯૦૭૦૯ / ૯૮૯૮૧ ૧૨૨૨૪, ૯૯૨૫૬ ૧૨૭૭૪

ભરતભાઇ ફિચડીયા

મોરબી : સ્વ. સોની અમીચંદભાઇ મોહનલાલ ફિચડીયાનાં પુત્ર ભરતભાઇ (ઉ.વ.૬૦) (વાઘેશ્વરી જવેલર્સ) તે સ્વ. ગીરીશભાઇ, સ્વ. નટવરલાલભાઇ, મનસુખભાઇ તથા રસિકભાઇનાં નાનાભાઇ તથા મિત, ટવિંકલ મોનાલકુમાર આદેશરા ત્થ નેહાનાં પિતા તથા મનસુખલાલ લક્ષ્મીચંદભાઇ પારેખ (ટંકારાવાળા) અને પ્રાણજીવનદાસ રૂગનાથભાઇ પારેખ (રાજકોટવાળા)નાં જમાઇનું તા. ર૮ ને રવિવારનાં રોજ અવસાન થયેલ છે.

પ્રશાંતભાઇ જોષી

રાજકોટ :.. રાજકોટ વાલમ બ્રાહ્મણ શિવરાજગઢ વાળા બુટભવાની જોષી પરિવાર (મુળ મોટા દડવા નિવાસી) હાલ રાજકોટ પ્રશાંતભાઇ ગુણવંતરાય જોષી (ઉ.વ.પ૦) તે ગુણવંતરાય ગોકળદાસ જોષી અને મોહિનીબેન ગુણવંતરાય જોષીના પુત્ર તથા હર્ષ પ્રશાંતભાઇ જોષી અને હીર પ્રશાંતભાઇ જોષીના પિતાશ્રી તથા દિવ્યાબેન શરદભાઇ પંડયા (જુનાગઢ)ના પતિ તેમજ સ્વ. હરિશંકર ગોકળદાસ જોષી (ગાંધીનગર), જમનાદાસ ગોકળદાસ જોષી (રાજકોટ), કિશોરભાઇ ગોકળદાસ જોષી (રીટા. મામલતદાર - જેતપુર) ના ભત્રીજા તથા સ્વ. શરદભાઇ શાંતિલાલ પંડયા (જુનાગઢ) ના જમાઇ તથા ગૌતમભાઇ ગુણવંતરાય જોષી (ઇફકો - ગાંધીધામ) ના નાનાભાઇ અને માધવભાઇ, જીજ્ઞેશભાઇ, આનંદભાઇ, પારસભાઇના મોટાભાઇનું તા. ર૬-૩-ર૧ ને શુક્રવારે બપોરે રાજકોટ ખાતે ટૂંકી માંદગી બાદ અવસાન થયેલ છે.  હાલના સંજોગોને આધિન ટેલીફોનીક દિલોસોજી પાઠવવા માટે વોટસએપ નંબર હર્ષ પ્રશાંતભાઇ જોષી (પુત્ર) ૭૯૯૦૧ ૮૪૭૬૧, ગૌતમભાઇ ગુણવંતરાય જોષી (મોટાભાઇ) મો. ૯૪ર૮૦ ૩રપર૩, માધવભાઇ જમનાદાસ જોષી (નાનાભાઇ) મો. ૯૩ર૭પ પપપપ૧, પારસભાઇ કિશોરભાઇ જોષી (નાનાભાઇ) ૯૯રપર ૦૯૬૬૧ ઉપર દિલસોજી પાઠવવી.

હસમુખભાઇ જોશી

રાજકોટઃ શ્રી જગદીશભાઇ અબોટી બ્રાહ્મણ શ્રી સ્વ.શ્રી. હસમુખભાઇ ગિરજાશંકર જોષી તેઓશ્રી પ્રફુલભાઇ ચંદુભાઇ પ્રવિણભાઇના ભાઇ તથા દીપભાઇના પિતાશ્રીનું તા.૨૮ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૧ના ગુરૂવારે તેમના નિવાસ સ્થાને રામેશ્વરનગર નિર્મલ નગર શેરી નં.૫ સાંજે ૪ થી ૫ વાગ્યે રાખેલ છે.

હર્ષદભાઇ પારેખ

રાજકોટઃ જાણીતા વિમા એજન્ટ હર્ષદભાઇ કેશવલાલ પારેખ (૭૬) તે હસમુખભાઇ, સ્વ. હંસાબેન વોરા, નીલાબેન ધુલીયા, કિરણબેન દેસાઇના ભાઇ, સ્વ. જનસુખભાઇ દોશી અને દિનેશભાઇ દોશી પનવેલના બનેવી, મનીષ અને કાશ્મીરાના પિતા, નેહા પારેખ અને સમીર રૂપાણીના સસરા, વર્ણમના દાદા અને અમનના નાના ૨૮ માર્ચ રવિવારના રોજ અરિહંત શરણ પામ્યા છે. મો.૯૯૭૪૦ ૯૦૭૦૯, ૯૮૯૮૧ ૧૨૨૨૪, ૯૯૨૫૬ ૧૨૭૭૪

ચંદ્રીકાબેન જાની

રાજકોટઃ અ.સૌ. ચંદ્રીકાબેન મહેશભાઇ જાની તે લાભુબેન ગિરીજાશંકર જાનીના પુત્રવધુ તે મહેશભાઇ જાનીના ધર્મપત્નિ, જસ્મીન તથા કિશોરના માતુશ્રી તેમજ પ્રવિણભાઇ અને નરેશભાઇના ભાભી તથા કિરીટભાઇ ભટ્ટ (મેેંદરડા) ના બહેન તે વિપુલ, કૌશલ, ભગવતી તથા પુજાના ભાભુ તા.૨૯ના સોમવારે શ્રીજી ચરણ પામેલ છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી સદગતનું ટેલીફોનીક બેસણું ગુરૂવારે તા.૧ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહેશભાઇ ૯૯૨૪૭ ૨૦૬૧૩, નરેશભાઇ ૮૯૮૦૭૬૫૭૦૨ તથા મોસાળ પક્ષે કિરીટભાઇ મો.૯૮૭૯૦ ૪૧૭૬૧

ડો. રતિલાલ વ્યાસ

રાજકોટઃ ડો. રતિલાલ દેવશંકર વ્યાસ (ઉ.વ.૭૮) તે કૌશિકભાઇ, પ્રશાંતભાઇ તથા જાગૃતિબેન નયનકુમાર ભટ્ટના પિતાશ્રી તથા સ્વ. બાલાશંકર, શ્રી નારાણભાઇ, શ્રી રમણીકભાઇ તથા શ્રી મનુભાઇના ભાઇ મુ. ગામ રંગપર (બેલા), હાલ રાજકોટનું તા.૨૮ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧ને ગુરૂવારના રોજ ભિડભંજન મહાદેવ મંદિર, સાગર ચોક ગુ.હા. બોર્ડે એચ.જે. સ્ટીલ પાસે, દુધ સાગર રોડ ખાતે સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.

પ્રવિણચંદ્ર દવે

રાજકોટઃ શ્રીમાળી યજુવૈદી બ્રાહ્મણ શ્રી પ્રવિણચંદ્ર લાભશંકરભાઇ દવે (ઉવ.૮૫) તેઓ શ્રી ભરતભાઇ, શ્રી નલીનભાઇ, શ્રી પીયુષભાઇ (પીલુભાઇ) દવેના મોટાભાઇ તથા સ્વ. વિમલભાઇ (શંભુભાઇ) દવે, તરૂબેન રાજેશકુમાર ત્રિવેદી, બીનાબેન નરેશકુમાર શુકલ, નિતાબેન જયેશકુમાર શુકલના પિતાશ્રીનું દુઃખદ અવસાન તા.૨૭ને શનિવારના રોજ થયેલ છે. હાલની કોરોના મહામારીના લીધે લૌકીક ક્રિયાઓ મુલતવી રાખેલ છે. ભરતભાઇ દવે ૯૪૨૮૨ ૬૧૬૧૮, નલીનભાઇ દવે ૬૩૫૪૯ ૪૯૪૭૨, પિયુષભાઇ (પીલુભાઇ) દવે મો.૯૪૨૭૧ ૭૨૧૦૦, તરૂબેન રાજેશકુમાર ત્રિવેદી ૯૪૨૮૬ ૨૬૧૩૨

ભગવાનજીભાઇ છત્રાળા

રાજકોટઃ ચુડવા હાલ રાજકોટ ભગવાનજીભાઇ પ્રેમજીભાઇ છત્રાળા તે સુરેશભાઇ તથા પ્રકાશભાઇના પિતાશ્રી તા.૨૮ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું ગુરુવાર તા.૧ સવારે ૯ થી ૧૨ તેેમના નિવાસ સ્થાને રાખેલ છે. અંબિકા ટાઉનશીપ જીવરાજપાર્ક ગેટની બાજુમાં આદેશ બેકરી મો.૯૮૨૪૧ ૩૭૦૭૫, ૯૯૨૪૧ ૩૪૪૫૮

પ્રફુલભાઇ ભટ્ટ

રાજકોટઃ નથુ તુલસી ઔદિચ્ય ગોહીલવાડી બ્રાહ્મણ મુળ ચાંદલીના હાલ રાજકોટ સ્વ. કનકરાય છગનલાલ ભટ્ટના મોટાપુત્ર પ્રફુલભાઇ કનકરાય ભટ્ટ (ઉ.વ.૪૦)  તે જીતુભાઇ ગુલાબભાઇ પંડયાના જમાઇ તથા સંજયભાઇના મોટાભાઇનું તા.૨૮ના દુઃખદ અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે ટેલીફોનીક બેસણું તા.૧ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સંજયભાઇ ભટ્ટ મો.૯૯૨૪૩ ૩૫૮૩૬, દિલીપભાઇ પંડયા મોે.૯૭૭૩૦ ૯૬૪૬૧

મીનાબેન જોષી

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જુનાગઢ નિવાસી હાલ રાજકોટ સ્વ. જયેન્દ્રભાઇ જે. જોષીના ધર્મપત્નિ સ્વ. મીનાબેન જે. જોષી (નિવૃત કર્મચારી જીલ્લા પંચાયત જુનાગઢ), (ઉ.વ.૬૭) તે અવનીબેન મનીષકુમાર ત્રિવેદી (જામનગર) અને હાર્દિકભાઇના માતુશ્રી તથા સ્વ. રતિલાલ રવિશંકર ભટ્ટના દિકરી તથા સ્વ. ચંદ્રીકાબેન, રોહીતભાઇ, રજનીભાઇ, સ્વ. પંકજભાઇના બેનનું તા.૨૯ના સોમવારના રોજ અવસાન થયેલ છે. તેમનુ ટેલીફોનીક બેસણું તા.૧ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. હાર્દિકભાઇ ૯૯૦૯૪ ૬૨૦૭૬, અવનીબેન ૯૪૨૯૨ ૧૪૭૩૦, મનીષકુમાર ૮૯૮૦૯ ૦૦૪૭૪

ભરતકુમાર ફીચડીયા

રાજકોટઃ ગો.વા. ભરતકુમાર અમીચંદભાઇ ફીચડીયા (ઉ.વ.૬૦) કાગદડીવાળા - હાલ મોરબી રીબડાવાળા ગૌ.વા. સોની પ્રાણજીવનભાઇ રૂગનાથભાઇ પારેખના જમાઇ તે ગૌ.વા. શાંતિલાલભાઇ અંબાવીદાસ (લાલાભાઇ) તથા અશોકભાઇના બનેવીનું તા. ૨૮ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.  અંબાવીદાસ (લાલાભાઇ) - ૯૭૨૭૨ ૯૬૧૦૩ અશોકભાઇ - ૯૮૨૪૨ ૦૪૩૮૩ હરેશભાઇ - ૯૮૨૫૮ ૦૦૪૫૭

જયસુખભાઇ કાનાબાર

રાજકોટઃ ઠા. જયસુખભાઇ લાલજીભાઇ કાનાબાર (મેંદરડા વાળા) હાલ રાજકોટ (ઉ.વ. ૭૨) તે અ.નિ.ઠા. લાલજીભાઇ દેવજીભાઇ કાનાબારના પુત્ર તથા લીલાધરભાઇ (રાજકોટ), રમણીકભાઇ (અમદાવાદ)ના નાના ભાઇ તથા વિનોદભાઇ (અમદાવાદ), દિનેશભાઇ (રાજકોટ)ના મોટા ભાઇ તથા રૂપીનભાઇ, પ્રિતેશભાઇ તથા જીજ્ઞાબેનના પિતાશ્રી તથા સ્વ. મગનલાલ વસનજીભાઇ રાયચડા (કેશોદ)ના જમાઇ તથા અનિલકુમાર નટવરલાલ સોઢાના સસરા તા. ૨૭ને શનિવારના રોજ અક્ષર નિવાસી થયેલ છે. વર્તમાન કોરોનાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સદગતશ્રીનું ટેલિફોનીક બેસણું તથા સ્વસુર પક્ષની સાદડી સાથે તા.૧ને ગુરૂવારે સાંજના ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. રૂપીન કાનાબાર - ૯૧૦૬૮ ૯૬૪૩૫ પ્રિતેશ કાનાબાર - ૯૪૨૮૭ ૯૧૩૩૫