Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019
અવસાન નોંધ

લલીતકુમાર છગનલાલ ભટ્ટનું દુઃખદ અવસાનઃ સોમવારે ઉઠમણું

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ લલીતકુમાર છગનલાલ ભટ્ટ (ઉ.વ.૮૬)તેઓ નિલેશભાઈ તથા પારૂલ મુકેશભાઈ દવેના પિતાશ્રી તથા અવિન નીલેશભાઈના દાદાશ્રીનું તા.૨૯ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧ને સોમવારે સાંજે ૫:૩૦ વાગ્યે રાતિયા હનુમાન, ૩- ધ્રુવનગર, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

લલીતકુમાર ભટ્ટ

રાજકોટ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ લલીતકુમાર છગનલાલ ભટ્ટ (ઉ.વ.૮૬) તેઓ નિલેશભાઈ, પારૂલ મુકેશભાઈ દવેના પિતાશ્રી તથા અવીન નિલેશભાઈના દાદાનું તા.૨૯ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧-૭ને સોમવારે સાંજે ૫:૩૦ વાગ્યે રાતીયા હનુમાન, ૩-ધ્રુવનગર, રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

દાનાભાઈ ભુવા

રાજકોટ : દાનાભાઈ પોલાભાઈ ભુવા (ઉ.વ.૮૯) તે શાર્દુલ (ખોડીયાર ટી સ્ટોલ, મોમાઈ રેસ્ટોરન્ટ)ના પિતાશ્રી તા.૨૮ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું આજે તા.૨૯ના શનિવારે સાંજે ૪ થી ૬ મોમાઈ કૃપા, ભારતીનગર એક, ઉદય હોલની બાજુમાં, રામાપીર ચોકડી પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

શાંતાબેન રાઠોડ

રાજકોટ : કારડીયા રાજપૂત ગં.સ્વ.શાંતાબેન જીવણસિંહ રાઠોડ (ઉ.વ.૯૦) તે રાજેન્દ્રસિંહ, દિનેશસિંહ, સુરેન્દ્રસિંહના માતુશ્રી તથા  ભારતીબેન, હર્ષિદાબેનના માતુશ્રી તથા ધર્મેશ, અમિત, પાર્થ, વિક્રમસિંહના દાદીમાનું તા.૨૭ના રોજ રાજકોટ મુકામે સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સ્થળ : ૩૩, આસ્થા ટાઉનશીપ, એસઆરપી કેમ્પની બાજુમાં, ઘંટેશ્વર રાજકોટ.

સુરેશભાઇ સાકડેચા

રાજકોટ : ગુર્જર સુથાર મોટી મોલડીવાળા હાલ રાજકોટ નિવાસી સ્વ.ધરમશીભાઇ સવજીભાઇ સાકડેચા ના પુત્ર સુરેશભાઇ ધરમશીભાઇ સાકડેચા (ઉ.વ.૬૯) નું તા. ૨૮ ના અવસાન થયેલ છે, તે સ્વ. વિનુભાઇ નરેન્દ્રભાઇ, શાંતિભાઇ તથા કુંદનબેન ચુનીલાલ ધારેૈયાના મોટાભાઇ તેમજ રાજેશભાઇ, તરૂણભાઇ, જીતેષભાઇ, મનીષભાઇ નાપિતાશ્રી અને મોરબીવાળા સ્વ. પ્રભુદાસભાઇ માવજીભાઇ પંચાસરાના જમાઇ નું બેસણું તા.૧ ને સોમવારે સાંજે ૪.૩૦ થી ૬, બન્ને પક્ષનું શ્રી વિશ્વકર્મા  કેળવણી મંડળ, ૭/૧૦ ભકિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રવિણભાઇ ઠોરીયા

રાજકોટ  : રવાપર નદીવાળા હાલ રાજકોટ વાણંદ પ્રવિણભાઇ ટપુભાઇ ઠોરિયા (ઉ.વ.૭૮) તે પ્રેમજીભાઇ ટપુભાઇ ઠોરિયાના નાનાભાઇ તથા કિશોરભાઇ, હરેશભાઇ, ભરતભાઇ ના કાકા, સ્વ. કેતનભાઇ, ભાનુબેન એ. ચારોલા ભારતીબેન પી. વિંધાણી, ચંદનબેન જે. ખરચરીયા, ના પિતાશ્રી તથા ભીખાભાઇ હરજીવનભાઇ કંડિયા (ખાખરેચીવાળા) ના બનેવી, હરિભાઇ ભગવાનજીભાઇ દસાડીયા ના સાઢુભાઇ તા. ૨૮ ના શ્રીરામચરણ પામેલ છે. બેસણું આજે તા ૨૯ ના શનિવારે સાંજે ૪ થી ૬ ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર આવાસ યોજના, સ્ટર્લિગ હોસ્પિટલ પાછળ,૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ. બન્ને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

સવિતાબેન મહેતા

સાવરકુંડલા : રાજકોટ બ્રાહ્મણ ડો. વિનોદભાઇ વસંતભાઇ મહેતા, પ્રશાંતભાઇ (સરકારી હાઇસ્કુલ મુંધવા-મહુવા), અરૂણાબેન ગુણવંતરાય ભરાડ (રાજકોટ) ના માતુશ્રી અને ડો.દેવાંગભાઇ તથા ડો. શીવમભાઇના દાદીમાં સવિતાબેન (ઉ.વ.૮૩) નું અવસાન થયેલ છ. સદ્ગતનું બેસણું આજે તા.૨૯ શનિવારે સાંજે ૪ થી ૭ તથા ઉતરક્રિયા તારીખ ૬ અને ૭ જુલાઇના રાખેલ છે, બેસણું તથા ઉતરક્રિયા વિધી નાથીમાં ઉપવન, તળપદા જ્ઞાતિવાડી, કાપેલધાર, સાવરકુંડલા મુકામે રાખેલ છે.

નર્મદાબેન પુરોહિત

ચલાલા : ચલાલા નિવાસી શ્રી સોરઠીયા  શ્રીગોૈડ માળવીયબ્રાહ્મણ સ્વ. જયસુખલાલ ભાનુશંકર પુરોહીત ના ધર્મ પત્નિ શ્રી નર્મદાબેન જયસુખલાલ પુરોહીત, તે હસમુખભાઇ, સ્વ. રાજેશભાઇ, દક્ષાબેન, મીનાક્ષીબેન, હર્ષાબેન ના માતુશ્રી તથા દેવાંગ, નયન ના દાદીમા તથા સ્વ. રમણીકલાલ, સ્વ. રતિભાઇ , સ્વ. નાનાભાઇના ભાભી તથા શિવલાલ વિઠલજી ભટ્ટ (તરશીંગડા) ના પુત્રીનું તા. ૨૭ ના રોજ અવસાન થયું છે. તેમનું ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી તા. ૧/૭ ને સોમવારે સાંજે૩ થી ૫ ભીમનાથ મહાદેવમંદિરે ચલાલા ખાતે રાખેલ છે.

જીજ્ઞેશભાઇ ચોૈહાણ

રાજકોટ : ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિના જીગ્નેશભાઇ પ્રકાશભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૨) નું તા. ૨૮ ના અવસાન પમેલ છે, તે સ્વ. પ્રકાશભાઇ જમનાદાસ ચોંહાણના પુત્ર, રાજુભાઇ તથાહિરેનભાઇ ચોૈહાણના ભત્રીજા તેમજ જતીનભાઇ ચોૈહાણના નાનાભાઇ નું બેસણું તા. ૧ ના સોમવારે સવારે ૯.૦૦ થી ૧૦.૦૦, તેમજ શાંતિ યજ્ઞ ૧૦.૦૦ થી ૧૧.૦૦ વાગ્યે, ગુજરાતી મચ્છુકઠિયા દરજી જ્ઞાતી, પરમારા સ્મૃતિ ભવન, સાંગણવા ચોક ખાતે રાખેલ છે

હંસાબેન કુકવાડીયા

રાજકોટઃ મુળ ટોળ, હાલ રાજકોટ હંસાબેન વાસુદેવભાઇ કુકવાડીયા (વ્યાસ) (ઉ.વ.૬૭) તે વાસુદેવભાઇ ભાઇશંકરભાઇના ધર્મપત્નિ તથા અશોક, કિશન તથા રાજેશના માતા તા.૨૮ને શુક્રવારના રોજ કૈલાશવાસ પામેલ છે. તેમનું બેસણું તા.૧ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાધેક્રિષ્ના મંદિર, એરપોર્ટ દિવાલ સામે, અક્ષરનગર ૮૦ ફુટ રોડ, ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.

વિજયાબેન માડવીયા

રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણિક ગં.સ્વ.વિજયાબેન (ઉ.વ.૮૬) તે સ્વ.પોપટલાલ મોહનલાલ માડવીયાના ધર્મપત્ની તે નરેન્દ્રભાઈ, શર્મીષ્ઠાબેન નવનીતલાલ શેઠ, શોભનાબેન કૃષ્ણકાંતભાઈ વખારીયા તથા રોહીણીબેન સંજયકુમાર વખારીયા (મુંબઈ)ના માતુશ્રી તે પ્રો.જયંત એમ. માંડવીયાના ભાભી તથા  રાજુભાઈ હેમતલાલ માંડવીયાના ભાભુ તે ચંદુભાઈ તથા પ્રદિપભાઈ બાબરીયાના બેન તા.૨૮ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨૯ શનિવારે સાંજે ૫ થી ૬ દરમ્યાન નટેશ્વર મહાદેવ મંદિર, ૮૦ ફૂટ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

મંગળાબેન મહેતા

રાજકોટ : શ્રી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મંગળાબેન વસંતભાઈ મહેતા (ઉ.વ.૭૨) તે વસંતભાઈ (ગર્વમેન્ટ પ્રેસ)ના પત્નિ રાજુભાઈ મહેતા તથા અલ્કાબેન જોષીના માતા તથા નયન અને શિવાનીના દાદીનું તા.૨૮ના શિવલોક થયેલ છે. સદ્દગતનું બેસણું - ઉઠમણું તા.૧-૭ના રોજ સાંજે ૪ થી ૬ ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

હંસાબેન કુકવાડીયા

રાજકોટઃ મુળ ટોળ, હાલ રાજકોટ હંસાબેન વાસુદેવભાઇ કુકવાડીયા (વ્યાસ) (ઉ.વ.૬૭) તે વાસુદેવભાઇ ભાઇશંકરભાઇના ધર્મપત્નિ તથા અશોક, કિશન તથા રાજેશના માતા તા.૨૮ને શુક્રવારના રોજ કૈલાશવાસ પામેલ છે. તેમનું બેસણું તા.૧ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાધેક્રિષ્ના મંદિર, એરપોર્ટ દિવાલ સામે, અક્ષરનગર ૮૦ ફુટ રોડ, ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.

કાનાભાઇ મકવાણા

જુનાગઢઃ પત્રકાર (સંજુબાબા ન્યુઝ) દિનેશભાઇ કાનાભાઇ મકવાણા તથા મનસુખભાઇ કાનાભાઇ મકવાણાના પિતા કાનાભાઇ નાથાભાઇ મકવાણાનુ તા.૨૭ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨૯ને શનિવાર ૫ થી ૭ કલાકે આદિત્યનગર, આદિતેશ્વર મહાદેવ મંદિર, નંદનવન મેઇન રોડ જોષીપરા ખાતે રાખેલ છે.

પ્રવિણભાઇ ગોહેલ

ગોંડલઃ પ્રવિણભાઇ ભીખુભાઇ ગોહેલ (ઉ.વ.૫૪) તે ભીખુભાઇ વલ્લભભાઇના દિકરા તેમજ અરવિંદભાઇના નાનાભાઇ તથા નિલેશભાઇ તથા સંજયભાઇના મોટાભાઇનું અવસાન થયું છે બેસણુ તા.૧ને સોમવારે સોરઠીયા દરજીની જ્ઞાતિની વાડી ખાતે સાજંે ૪ થી ૬ રાખેલ છે.

બિપીનભાઈ જાવીયા

રાજકોટઃ સ્વ.બિપીનભાઈ મનસુખભાઈ જાવીયા (ઉ.વ.૪૫) તે મનસુખભાઈ પ્રમેજીભાઈ જાવીયાના પુત્ર, રવિન્દ્ર(કેકુ)ના નાનાભાઈ,ભીખુભાઈ મકવાણાના ભાણેજ બિપીનભાઈનું તા.૨૮ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧/૭ને સોમવારના રોજ ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ ખાતે ૪ થી ૬ રાખેલ છે.