Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018
મુકેશભાઈ રાઠોડનું નિધનઃ ગુરૃવારે સાંજે બેસણું

રાજકોટઃ. ગુર્જર ક્ષત્રિય કડિયા, અ.નિ. નિલમબેન પ્રભુદાસભાઈ રાઠોડના પુત્ર મુકેશભાઈ રાઠોડ (ઉ.વ. ૪૫) તે અનિલભાઈના નાના ભાઈ, અ.નિ. વર્ષાબેન ટાંકના ભાઈ, મુકેશભાઈ ટાંકના સાળા તથા પાર્થ, કિંજલના કાકા સોમવાર તા. ૨૫-૬-૧૮ના રોજ સાંજે શ્રીજીચરણ પામેલ છે. તેનુ ગુરૃવાર તા. ૨૮-૬-૧૮ના રોજ બેસણુ તેમના નિવાસસ્થાન, કોઠારીયા રોડ, ગોવિંદનગર  મેઈન  રોડ,  જુની સુર્યોદય   સોસાયટી શેરી નં. ૫ના સાંજે ૪ થી ૬ રાજકોટ ખાતે રાખેલ છે.

બારોટ સમાજના અગ્રણી ચંદુભાઈ બારોટનું અવસાનઃ ગુરૂવારે બેસણું

ધોરાજીઃ. બારોટ ચંદુભાઈ ખીમજીભાઈ (ઉ.વ.૭૨) તે નયનભાઈ ચંદુભાઈ બારોટ, હિતેશભાઈ ચંદુભાઈ બારોટના પિતાશ્રી તેમજ ચિરાગભાઈ તથા કરણના દાદાનું તા. ૨૪ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૮-૬-૨૦૧૮ને ગુરૂવારના રોજ જૂનાગઢ રોડ, સ્વામીનારાયણ મંદિર (બીએપીએસ મંદિર)એ સાંજે ૪ થી ૬ ધોરાજી ખાતે રાખેલ છે

અવસાન નોંધ

રમેશભાઇ પરમાર

રાજકોટઃ દુધઇ નિવાસી હાલ રાજકોટ રમેશભાઇ સવજીભાઇ પરમાર (ઉ.વ.૭૦) તે જીજ્ઞેષભાઇ અને નિલેષભાઇના પિતાનું તા.ર૭ના અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.ર૯ના માત્રી કૃપા, શ્રીનગર શેરી નં.પ, નિવાસ સ્થાને સાંજે ૪ થી ૬ રાખેલ છે.

વિનોદભાઇ ધ્રાંગધરીયા

રાજકોટઃ ગુર્જર સુતાર કેશવલાલ ભાણજીભાઇ ધ્રાંગધરીયાના પુત્ર વિનોદભાઇ કેશવલાલ ધ્રાંગધરીયા, (ઉ.વ.પ૬) તે પ્રશાંતભાઇ, રવિભાઇ, નિખીલભાઇ, રિધ્ધીબેનનાં પિતા તથા સ્વ.જેન્તીભાઇ કેશવલાલ ધ્રાંગધરીયાનાં નાનાભાઇ તા.ર૬ના અવસાન થયેલ છે. બેસણું તા.ર૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, પડધરી કોમ્યુનીટી હોલ, યોગેશ્વર સોસાયટી, બસ સ્ટેન્ડ સામે, મુ.પડધરીમાં રાખેલ છે.

દુદાભાઇ સોરઠીયા

રાજકોટઃ સ્વ. સોરઠીયા દુદાભાઇ રવજીભાઇ (ઉ.વ.૮૬)નું તા.ર૭ના અવસાન થયેલ છે. તેઓ જયોતિબેન, જયશ્રીબેન,  કિરણબેનનાં પિતાશ્રી તથા વિજયભાઇ, કૌશીકભાઇનાં ભાઇજી તથા સંજયભાઇ સેંજલીયા, પ્રવીણ અમરેલીયા, રવી શેલડીયાનાં સસરાનું બેસણું તા.ર૯ના શુક્રવારે સાંજે ૪ થી ૬, રામેશ્વર મંદિર, માનવધર્મ આશ્રમ પાછળ, કોઠારીયા રોડ, (મેઘાણીનગર શેરી નં.૩) ખાતે રાખેલ છે.

ચંદ્રમણિબેન શાહ

રાજકોટઃ દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન ચંદ્રમણિબેન મણિલાલ શાહ (ઉ.વ.૭૮) તે સ્વ. મણિલાલ અમીચંદ શાહ (સંઘ શિરોમણી - મહાવિરનગર ઉપાયશ્રય)ના પત્ની તે અભિજિત મણિલાલ શાહ (રેલવે) તથા નિલેષ મણિલાલ શાહ (આર્કિટેકટ)ના માતુશ્રી તે વિનીત, ઉમંગ અને રિધ્ધિ તથા રૂચિતાના દાદી તા.ર૪ના રોજ સંથારો ગ્રહણ કરી અને સમાધિપૂર્વક અરિહંત શરણ પામેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

હરેશભાઇ કાથરાણી

ગોંડલ : રાજકોટ નિવાસી હરેશભાઇ લીલાધરભાઇ કાથરાણી (ઉ.વ.૫૬) તે નવીનભાઇ, અશોકભાઇ, ચંપાબેન, ભરતભાઇ, સુરેશભાઇ, હિતેષભાઇ ના ભાઇ તથા હર્ષ, રક્ષા, ચાંદનીના પિતા નિલેશભાઇ ગણાત્રા, ભરતભાઇના બનેવીનું તા. ૨૭ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૨૯ ને શુક્રવારે સાંજે ૫ વાગ્યે ઓમ કારેશ્વર મહાદેવ મંદિર શ્રીજી પાર્ક મેઇન રોડ, રૈયા રોડ રાજકોટ ખાતે બંને પક્ષનું સાથે રાખેલ છે.

હરેશભાઇ કાથરાણી

ગોંડલ : રાજકોટ નિવાસી હરેશભાઇ લીલાધરભાઇ કાથરાણી (ઉ.વ.૫૬) તે નવીનભાઇ, અશોકભાઇ, ચંપાબેન, ભરતભાઇ, સુરેશભાઇ, હિતેષભાઇ ના ભાઇ તથા હર્ષ, રક્ષા, ચાંદનીના પિતા નિલેશભાઇ ગણાત્રા, ભરતભાઇના બનેવીનું તા. ૨૭ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૨૯ ને શુક્રવારે સાંજે ૫ વાગ્યે ઓમ કારેશ્વર મહાદેવ મંદિર શ્રીજી પાર્ક મેઇન રોડ, રૈયા રોડ રાજકોટ ખાતે બંને પક્ષનું સાથે રાખેલ છે.

જાવેદ ગફારભાઇ ભોર

વિસાવદરઃ નગર પાલિકાના પૂર્વ સેકેટરી ગફારભાઇ હાસમભાઇ ભોરના પુત્ર-જાવેદ(ઉ.વ.૩૩)તા.-૨૭/૬/૨૦૧૮ના રોજ ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે તેમની જીયારત તા. ૨૯/૬/૨૦૧૮ શુક્રવારના રોજ જામા મસ્જિદ-વિસાવદર ખાતે સવારે ૧૦ કલાકે રાખેલ છે.

મનસુખભાઈ ધામેલીયા

રાજકોટઃ વાળંદ સ્વ.મનસુખભાઈ દેવજીભાઈ ધામેલીયા (ઉ.વ.૭૦) તે હિતેશભાઈના પિતાશ્રી અને અમિતભાઈ વિજયભાઈ ધામેલીયા, આશિષભાઈ અશોકભાઈ ધામેલીયા, ભાવેશભાઈ વિજયભાઈ ધામેલીયાના ભાઈજીનું તા.૨૭ના રોજ દુઃખદ અવસાન થયું છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૨૯ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે ઓમનગર શેરીનં.૨, ઓમકાલેશ્વર મંદિર, ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી ચોકડી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

શાંતાબેન પાટડીયા

રાજકોટ : શાંતાબેન પરસોતમભાઇ પાટડીયા (ઉ.વ.૧૦૨) તે રમણિકભાઇ, જન્તીભાઇ, વલ્લભભાઇ, વિનુભાઇના માતુશ્રીનું તા. ૨૮ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૯ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ ગુર્જર પ્રજાપતિ વાડી નં.૧, જુની જેલ સામે રાખેલ છે.

જાવેદભાઇ ભોર

વિસાવદર : નગરપાલિકાના પૂર્વ સેક્રેટરી ગફારભાઇ હાસમભાઇ ભોરના પુત્ર જાવેદ (ઉ.વ.૩૩) તા. ર૭ના દુખાની રહેમતમાં પહોંચી ગયેલ છે. જીયારત તા. ર૯ શુક્રવારે જામા મસ્જિદ-વિસાવદર ખાતે સવારે ૧૦ કલાકે રાખેલ છે.

રમણીકલાલ બુધ્ધદેવ

જામનગરઃ રમણીકલાલ કાનજીભાઇ બુધ્ધદેવ (ઉ.૭પ) તે પત્રકાર રવિભાઇ બૂધ્ધદેવ (માયસમાચાર.ઇન) ના પિતાશ્રીનુ તા.ર૮ને ગુરૂવારે અવસાન થયેલ છે. સ્મશાન યાત્રા તા.ર૮ને ગુરૂવારે બપોરે ર-૩૦ વાગ્યે તેમના નિવાસ સ્થાન ભગવતી એપાર્ટમેન્ટ, અંબા વિજય સોસાયટી, જામનગર ખાતેથી નીકળી હતી.(૬.૧૯)