Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021
કચ્છ - અંજારના સુશીલાબેન ભટ્ટનું અવસાન : સોમવારે ટેલીફોનિક બેસણું

રાજકોટ : સુશીલાબેન ભાઈલાલભાઈ ભટ્ટ (ઉ.વ.૭૫) તે ભાઈલાલભાઈ ભટ્ટ (નિવૃત પ્રિન્સિપાલ હમીરપુર પ્રા. શાળા)ના પત્ની તથા શાંતાબેન વિઠ્ઠલદાસ ભટ્ટ અને સરસ્વતીબેન ગોકલદાસ ભટ્ટના દેરાણી તથા શાંતાબેન મગનલાલ ભટ્ટ અને પાર્વતીબેન દોલતરામ ભટ્ટના ભાભી તેમજ સ્વ.કેશવલાલ ભાણજી ભગલાણી (નાગલપર- મોરબી)ના પુત્રી તેમજ સ્વ. છેલશંકરભાઈ, સ્વ.નરેશભાઈ, દિનેશભાઇ, નવીનભાઈ, જયોતિબેન અને વનિતાબેનના મોટાબેન તથા જગદીશભાઈ ભટ્ટ, નયનાબેન દેવેન્દ્રકુમાર ભટ્ટ (અંજાર), જયશ્રીબેન હિતેશકુમાર ભટ્ટ (જામનગર) અને ગીતાબેન તુષારકુમાર ભટ્ટ (રાજકોટ)ના માતુશ્રી તથા નીતાબેન જગદીશભાઈ ભટ્ટના સાસુ તથા કિશન, હાર્દિક, હેમાંશી અને હેતસ્વીના નાનીનું તા.૨૮ ના રોજ અંજાર - કચ્છમાં અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩૧ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. જગદીશભાઈ ફોન નં. ૯૬૮૭૧ ૦૧૬૨૫. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

સંઘાણી સંઘના મંત્રી ચેતનભાઇ સંઘાણીના ધર્મપત્ની કુમુદબેન અરિહંત શરણ પામ્યા

રાજકોટ : સંઘાણી સંઘના મંત્રી અને સંઘ સેવક ચેતનભાઇ સંઘાણીના ધર્મપત્ની કુમુદબેન તા. ૨૯ના રોજ અરિહંતશરણ પામ્યા છે. તેઓ ચેતનભાઇની સાથે જ ધર્મસહાયિકા બનીને રહ્યા હતા.

અવસાન નોંધ

મહેશભાઇ પરમાર

રાજકોટ : સ્વ. ડાયાભાઇ નાથાભાઇ પરમારના પુત્ર મહેશભાઇ ડી. પરમાર (ઉ.વર્ષ ૬૫) (નિવૃત રેલ્વે કર્મચારી કોઠી કંપાઉન્ડ) તે જયશ્રીબેનના પતિ તથા આરતી મિતકુમાર જોશીના પપ્પા તથા શ્રીરામ ટાઇલ્સ- જુનાગઢવાળાના જમાઇનું તા.ર૮ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૩૧ને સોમવારના રોજ રાખેલ છે.

વીરબાળાબેન મણિયાર

રાજકોટઃ મોઢ વણિક સરા નિવાસી હાલ રાજકોટ વીરબાળાબેન ચીમનલાલ મણિયાર તે સ્વ.ચીમનલાલના પત્ની, દેવેન્દ્રભાઈ (પીએનબી બેંક) તથા જયેશભાઈના માતુરી તે હંસા દેવેન્દ્ર મણિયાર તથા દક્ષા જયેશ મણિયારના સાસુ અને સમર્થ, મેઘા દિગંત દોશી, પ્રતિકના દાદી તથા નેહા સમર્થ મણિયારના દાદીજી સાસુ તા.૨૮ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતને અનુલક્ષી તમામ પ્રકારના લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. દેવેન્દ્ર સી.મણિયાર મો.૯૮૨૪૪ ૦૮૬૮૭, જયેશ સી. મણિયાર મો.૯૪૨૯૩ ૧૫૨૪૪

હસમુખભાઈ પરમાર

રાજકોટઃ સ્વ.વલ્લભભાઈ હિરજીભાઈ પરમારના પુત્ર, બાબુભાઈ મોહનભાઈ ધામેલયાના જમાઈ, પ્રવિણભાઈ, ભરતભાઈના ભાઈ, મનોજભાઈ, પીન્ટુભાઈ, સંજયભાઈના કાકા, કમલેશભાઈ તથા રાકેશભાઈના પિતાશ્રી, તત્સત, તનુષ્કા, જેનીસ, જીગર, મીત, નક્ષના દાદા સ્વ.હસમુખભાઈ પરમાર તા.૨૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગત આત્માનું ટેલીફોનીક બેસણું તા.૩૧ને સોમવારના રોજ ૫ થી ૬ કલાકે રાખેલ છે. સ્થળઃ- બી- ૪૦૧, આદીનાથ એપાર્ટમેન્ટ (૧), નાગેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરની સામે, નાગેશ્વર પ્લોટ, જામનગર રોડ, રાજકોટ મો.૯૮૯૮૨ ૫૮૮૩૦

હસમુખભાઈ પારેખ

રાજકોટઃ નિવાસી હસમુખભાઈ પ્રાણલાલ પારેખ (ઉ.વ.૭૮) તે કનકબેનના પતિ, સ્વ.ચુનીલાલ લક્ષ્મીચંદ વોરાના જમાઈ, સ્વ.પ્રમોદભાઈ, સ્વ.પ્રફુલભાઈ, સ્વ.અશ્વિનભાઈ, હર્ષાબેન સુરેશકુમાર મહેતા, અનસુયાબેન રજનીકાંત શેઠ તથા સ્વ.હેમલતાબેન મહેશકુમાર દોશીના ભાઈ, જયદિપ તથા પરિતા ઉત્કર્ષકુમાર વસાવડાના પિતા, મોનાબેન જયદિપ તથા ઉત્કર્ષકુમાર ઉમેશભાઈ વસાવડાના સસરા, ર્ધર્ય તથા નકશીના દાદા, રૂદ્રના નાના શુક્રવાર તા.૨૮ના અરિહંતશરણ પામ્યા છે. તેમનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૩૧ના ૪ થી ૬ (મો.૯૩૭૬૩ ૩૦૩૦૦/ મો.૯૪૦૮૦ ૪૬૩૨૬)ના રાખ્યું છે. લૌકિક વ્યવહાર બંધ છે. ચક્ષુદાન કરેલ છે.

ઝૈતુનબેન પતરાવાળા

રાજકોટઃ દાઉદી વ્હોરા ઝૈતુનબેન ઝ.ઓનઅલી પતરાવાળા તે હુસેનભાઈ બાબરાવાળાના પુત્રી તથા શબ્બીરભાઈ, તસનીમબેન મુસ્તફાભાઈ મર્ચન્ટ (મુંબઈ)ના માતાશ્રી તેમજ રશીદાબેનના સાસુ તા. ૨૫ના વફાત પામેલ છે. ટેલીફોનિક વફાત રાખેલ છે. મો. ૯૯૨૫૬ ૧૧૯૭૯

કિશોરભાઈ બુદ્ધભટ્ટી

ગોંડલઃ કંસારા વૈષ્ણવ દયાળજીભાઈ જાદવજીભાઈ બુદ્ધભટ્ટીના પુત્ર કિશોરભાઈ દયાળજીભાઈ બુદ્ધભટ્ટી (ઉ.વ. ૬૬) તા. ૨૮ વૈશાખ વદ-૨ ને શુક્રવારના રોજ અવસાન પામેલ છે. તમામ લૌકિકક્રિયા ઘરમેળે રાખેલ છે.

મીનાબેન બધોરા

ઉપલેટાઃ નરેન્દ્રભાઈ હરીભાઈ બધોરા પ્રાઈમસવાળાના પત્ની મીનાબેન તે જયેશભાઈ અને ગાયત્રીબેન રાજકોટના માતા તેમજ ધવલભાઈ દિલીપભાઈ સોલંકી રાજકોટના સાસુનું તા. ૨૮ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે સદ્ગતનું ટેલિફોનિક બેસણુ તા. ૨૯ને શનિવારના રોજ ૫ થી ૭ રાખેલ છે. મો. ૯૯૨૪૭ ૬૫૯૫૨, મો. ૯૩૨૮૨ ૨૨૧૮૨

ચંદ્રીકાબેન ગણાત્રા

રાજકોટઃ ચંદ્રિકાબેન ગણાત્રા (ઉ.વ.૭૫) રાજકોટ નિવાસી તેઓ સ્વ.અમૃતલાલ ગણાત્રાના પત્નિ, હિતેષભાઈ ગણાત્રા, હિતેન્દ્રભાઈ ગણાત્રા, હિમાંશુભાઈ ગણાત્રા, દિલીપભાઈ ગણાત્રા અને મનીષભાઈ ગણાત્રાના માતાનું તા.૨૯ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૩૧ સોમવારના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. હિતેષભાઈ મો.૮૭૮૦૬ ૬૮૯૦૯, હિતેન્દ્રભાઈ મો.૭૬૦૦૧ ૨૧૧૫૪, હિમાંશુભાઈ મો.૭૩૮૩૫ ૧૧૫૭૪, દિલીપભાઇ મો.૯૨૮૫૦ ૯૧૯૪૩, મનીષભાઈ મો.૮૨૦૦૦ ૬૪૯૪૦

મેહુલ મહેતા

રાજકોટઃ રાજગોર બ્રાહ્મણ હાલ રાજકોટ રહેતા સ્વ.શ્રી મેહુલ કિશોરભાઇ મહેતા (ઉ.વ.૩૬) તેશ્રી કિશોરભાઇ દેવજીભાઇ મહેતાના પુત્ર (મુળ વતન જાળીલા) શ્રી કોમલબેન (પ્રાથમીક શિક્ષિકા નાના માંડા ગામ, તાલુકા જામખંભાળીયા) ના પતિ અને નિરજભાઇના મોટાભાઇ તથા શ્રી જીજ્ઞેશભાઇ રમેશભાઇ બોરીસાગર (શિહોર)ના જમાઇનું તા.૨૮ને શુક્રવારના રોજ જામખંભાળીયા અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩૧ને  સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. શ્રી નિરજભાઇ કિશોરભાઇ મહેતા મો.૯૦૩૩૬ ૮૮૩૨૩, ૭૯૯૦૫ ૩૫૫૦૬  અને કિશોરભાઇ મહેતા ૯૮૨૪૫ ૯૫૯૮૪

મુકુંદરાય પંચમિયા

રાજકોટઃ જેતપુર નિવાસી હાલ કોલકત્તા મુકુંદરાય રતિલાલ પંચમિયા (ઉ.વ.૭૬) તે મણીલાલ જસરાજ મહેતા (ગુંદાવલા)ના જમાઈ તા.૨૭ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩૧ના સવારે ૯ થી ૧૧ રાખેલ છે.

કુમુદબેન સંઘાણી

રાજકોટઃ ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્વ.મુગટલાલ ગાંડાલાલ સંઘાણીનાં પુત્રવધુ કુમુદબેન ચેતનકુમાર સંઘાણી તે નિતીનભાઈ (બેંગ્લોર), નિલેશભાઈ, રેખાબેન બી. પારેખ (બેંગ્લોર) તથા વંદનાબેન એચ. મહેતા (જામનગર)નાં ભાભીશ્રી તે સ્વ.મયાચંદ રતીલાલ શાહ (ખંભાત)નાં પુત્રી તા.૨૯ને શનિવારનાં રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૧ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ચેતનભાઈ મો.૯૯૭૯૯ ૧૧૧૨૯, નિલેશભાઈ મો.૯૧૪૩૪ ૬૮૨૧૨, હેમેન્દ્રભાઈ શાહ મો.૯૩૭૬૩ ૩૫૭૩૩, ભૌતિકભાઈ શાહ મો.૭૩૫૯૬ ૨૮૪૬૬ સદ્દગતનાં ચક્ષુનું ચક્ષુદાન કરેલ છે.

કાન્તાબેન પટેલ

રાજકોટઃ ગૌતમભાઇ જે. પટેલ (ઉપાધ્યક્ષ સ્વદેશી જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંત, ભારત વિકાસ પરીષદ સંગઠન મંત્રી)ના માતુશ્રી કાન્તાબેન જીવણભાઇ પટેલ (ઉ.વ.૮૫) તે પાર્થભાઇ જી. પટેલ (સંચાલક અક્ષર શૈક્ષણિક સંકુલ)ના દાદીમાંનું તા.૨૯મીએ અવસાન થયું છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩૧ને સોમવારે સાંજે ૪ થી ૭ વચ્ચે રાખ્યું છે. મો.૯૪૨૬૭ ૮૫૬૫૫ તથા પાર્થભાઇ ૯૦૩૩૩ ૩૮૦૦૯

હસમુખરાય ભટ્ટ

રાજકોટઃ કંડોળીયા બ્રાહ્મણ મહુવા વાળા હાલ સોમનાથ નિવાસી હસમુખરાય ચંપકલાલ ભટ્ટ (ઉ.વ.૮૧) નું તા.૨૬ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તે સ્વ. પ્રેમશંકર પ્રભાશંકર અધ્યારૂના જમાઇ, દિનકરરાય, ચંદ્રકાંતભાઇ વસંતભાઇ (દ.સો. જ્ઞાતિ ગોર)ના બનેવીની ટેલીફોનીક સાદડી તા.૨૯ને શનિવાર સાંજે ૪ થી ૬ મો. ૯૪૦૮૮ ૮૫૩૫૬, ૮૧૨૮૯ ૮૬૩૧૯ ઉપર રાખેલ છે.