Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021
વાંકાનેરના અમરકુમાર રાવલનું અવસાનઃ સાંજે બેસણુ

વાંકાનેર : અમરકુમાર નૌતમલાલ રાવલ (ઉ.વ.પ૦) તે અશ્વિનભાઇ રાવલ (ગાયત્રી પરિવાર)ના નાના ભાઇ તથા ધૈર્ય (ભોલુ) કર્તવ્યના પિતાશ્રી તથા નરેશભાઇ રાવલ (નિવૃત આર્મી) ટંકારાવાળાના બનેવીનું તા. ર૭ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ર૮ ને ગુરૂવારના રોજ બ્રાહ્મણ ભોજનશાળા રામ ચોક વાંકાનેર સાંજે ૪ થી પ-૩૦ રાખેલ છે

અવસાન નોંધ

ભુપતરાય ભુપતાણી

રાજકોટ : દશા સોરઠીયા વણીક મુળ વતન બગસરા (ભાયાણી) હાલ રાયપુર (છતીસગઢ) નિવાસી શા.ભુપતરાયભાઇ ગીરધરદાસભાઇ ભુપતાણી તા.રપના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની સાદડી રાજકોટ મુકામે ટેલીફોનીક તા.૨૯ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. જીતેન્દ્રભાઇ ફુલચંદભાઇ ભુપતાણી, વિજયભાઇ, પ્રમોદભાઇ, ભરતભાઇ તથા દિવ્યેશભાઇ ભુપતાણી.

નિર્ભય પોપટાણી

રાજકોટઃ જૂનગાઢ નિવાસી સ્મીતાબેન ભોગીલાલ પોપટાણીના પુત્ર નિર્ભય ભોગીલાલ પોપટાણી (ઉ.વ.૩૯) તે અભયભાઈ પોપટાણી, હિરલબેન આર.શાહના ભાઈનું તા.૨૬ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૮ ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે, અભયભાઈ પોપટાણી મો.૯૮૨૫૭ ૧૩૫૩૭, સ્મીતાબેન પોપટાણી મો.૯૯૭૯૩ ૬૧૧૫૫, હિરલબેન શાહ મો.૯૪૨૮૧ ૮૯૬૮૪

જીતેન્દ્રભાઈ વડગામા

રાજકોટઃ સ્વ.જીતેન્દ્રભાઈ લખુભાઈ વડગામા (મુળ ગામ- લુંધિયા, હાલ- રાજકોટ) તે સ્વ.લખુભાઈ નથુભાઈ વડગામાના પુત્ર સ્વ.હસમુખભાઈ, સ્વ.કોકિલાબેન નરેશકુમાર ભેસાણીયા, સ્વ.ભારતીબેન કેશવલાલ લકરાણીયા તથા ભરતભાઈ વડગામાના ભાઇ હાર્દિકભાઈ, ભાવીકાબેન અશ્વિનકુમાર પીલોજપરા, મિતલબેન જીતેન્દ્રકુમાર સિતાપરા તથા મમતાબેન રવિકુમાર કરગથરાના પિતાશ્રી સ્વ.રામજીભાઈ દામજીભાઈ ગુંદેચાના જમાઈ તા.૨૬ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું બેસણું તા.૨૯ શુક્રવારે સાંજે ૪ થી ૬, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર માસ્તર સોસાયટી શેરી નં.૯, રાજકોટ ખાતે રાખેલ છે. ભરતભાઈ લખુભાઈ વડગામા હાર્દિકભાઈ જીતેન્દ્રભાઈ વડગામા મો.૮૧૪૧૯ ૩૦૮૦૫

ચૈતન્યભાઈ જોશી

રાજકોટઃ જામનગરવાળા હાલ અમદાવાદ નિવાસી ચૈતન્યભાઈ (કુમારભાઈ) ગિરધરલાલ જોશી (ઉ.વ.૭૦) (કુમાર સ્ટુડીયો વાળા)નું તા.૨૭ બુધવારના અવસાન થયેલ છે. બેસણું તા.૨૯ શુક્રવાર સવારે ૯ થી ૧૨ સુધી ૨૯/૨૨૧-ગુ.હા.બોર્ડ, સર્વોદય નગર, ખોખરા, અમદાવાદ ખાતે રાખેલ છે.

ચંદુભાઈ પિતાંબર

રાજકોટઃ મુળ છત્રાસાના હાલ ખાર્તુમ (સુદાન) દેશના રહેવાશી, ચંદુભાઈ શામજીભાઈ પિતાંબર (કડેચા) (ઉ.વ.૮૩) તે ધિરજલાલ, વિનોદભાઈ, પ્રકાશભાઈ અને ઉષાબેન પિતાંબરનાં મોટાભાઈ, સુનિલભાઈ અને સુનિતાબેન પિતાંબરના પિતાશ્રી, ચારૂબેન પિતાંબરના સસરા, શ્યામ અને અર્જુન પિતાંબરના દાદા અને દેવાંશીનાં પરદાદાનું તા.૨૫ સોમવારે દુઃખદ અવસાન થયેલ છે.

જયાબેન ટીલાવત

રાજકોટ :. ભરતભાઇ ગણપતદાસ તિલાવતના માતુશ્રી સ્વ. જયાબેન ગણપતદાસ ટીલાવતનો તા. ર૭ ના સ્વર્ગવાસ થયેલ છે. તેમનું બેસણું તા. ર૯ ના ૪ થી ૬ રાખેલ છે. ભરતભાઇ મો. ૯૭ર૩ર ૮૦૯૭પ, ધર્મેશભાઇ મો. ૮૮૬૬૭ ૪૪૯૯૭, સાગરનગર, શેરી નં. ૩, માર્કેટીંગ યાર્ડ રાજકોટ

મણીબેન રાણપરીયા

કુંકાવાવ (મોટી) : નવા વાઘણીયા નિવાસી મણીબેન નારણભાઇ રાણપરીયા (ઉ.વ.૯ર) તે ધીરૂભાઇ (મંત્રી મોટા ઊજળા) તેમજ પરસોતમભાઇ (સુરત)નાં માતુશ્રી તથા વિપુલભાઇ (અ.મ.સ. બેન્ક)ના દાદીમાનું તા. ર૭ નાં રોજ અવસાન થયેલ છે.

નિર્મળાબેન પંડયા

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.નૌતમલાલ જટાશંકર પંડયાના ધર્મપત્નિ નિર્મળાબેન (ઉ.વ.૮૪) તે કમલેશ પંડયા (ખેતીવાડી), હંસાબેન જોશી, પ્રફુલાબેન વ્યાસ, સુશીલાબેન ભટ્ટના માતુશ્રી, નિરાલી, વત્સલના દાદીનું તા.૨૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૮ને ગુરૂવાર સાંજે ૪ થી ૬  તેમના નિવાસ સ્થાને 'શિવમ્' ૩ અલ્કા સોસાયટી, મવડી પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.