Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021
અવસાન નોંધ

અનસુયાબેન જોષી

જુનાગઢ : કેશોદ  નિવાસી રાજગોર બ્રાહ્મણ અનસુયાબેન જયંતીલાલ જોષી (ઉ.વ.૭ર) તે જયંતિલાલ હિરજીભાઇ જોષીના ધર્મપત્ની તથા નરેશભાઇ, કમલેશભાઇ અને અંજુબેન વલ્લભભાઇ મહેતા (વાંકાનેર)ના માતુશ્રી તેમજ પ્રશાંત, અજય અને નિશાંતના દાદીનું તા.ર૮ સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલ કોરોનાની પરિસ્થિતિને લઇને તમામ વિધી કુટુંબ પરિવાર પુરતી રાખેલ છે. ટેલીફોનીક બેસણું જયંતિલાલ જોષી મો.૯૯૦ં૯પ ૩૯૬૩૬, નરેશભાઇ જોષી મો.૯૮રપ૮ ૯૯૯૮૩, કમલેશભાઇ જોષી મો.૯૮રપર ર૦૯૭૪

જયેશભાઇ ત્રિવેદી

રાજકોટ : સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ જયેશભાઇ  શિવકુમાર ભાઇ ત્રિવેદી તા.૨૬ના રોજ કૈલાશવાસ પામ્યા છે. તેઓ હેમાબેન જયેશભાઈ ત્રિવેદીના પતિ, હિરબેન જયમીન ભાઇ કેસરીયા, ધારાબેન જશ્મીનભાઈ સાંગાણીના પિતા તેમજ જગદીશભાઈ, નલીનભાઇ, અનસુયાબેનના નાનાભાઈ અને કંદર્પ તથા કેયુરના મામા થાય છે. સદ્દગતનું ટેલિફાનીક બેસણું આજે સોમવારે સાંજે ૪ થી ૬ (જગદીભાઇ-૯૮૯૮૨ ૫૦૨૭૨, નલીનભાઇ-૯૮૨૪૨ ૧૭૧૯૬, અનસુયાબેન-૯૮૨૪૨ ૫૨૬૩૧, કંદર્પભાઈ ઓઝા- ૭૯૮૪૭ ૮૧૫૪૩) રાખેલ છે.

દાઉદભાઈ ભારમલ

રાજકોટઃ દાઉદી વ્હોરા દાઉદભાઈ બદરૂદ્દીનભાઈ ભારમલ (વાંકાનેર) (ઉ.વ.૮૫) તે મ.નુરૂદ્દીનભાઈ ભારમલ (સંપત)ના ભાઈ, અબ્બાસભાઈ, હાતીમભાઈ (પુણે), સાદીકભાઈ, મુસ્તફાભાઈ, ફખરૂદ્દીનભાઈના કાકા તા.૨૭ રવિવારના રોજ રાજકોટ મુકામે વફાત થયા છે

અબ્બાસભાઈ ભારમલ

રાજકોટઃ અબ્બાસભાઈ તૈયબઅલી ભારમલ (સેન્ટમેરીઝ વાલા) (ઉ.વ.૮૨) મરહુમ સકીનાબેનના સોહર તથા અલતાફભાઇ, આશિકભાઈ, અશરફીબેન (કલીકટ), મુરતઝાભાઈના પિતાશ્રી તા.૨૭ના વફાત થયેલ છે. તેની ઝિયારતના સિપારા તા.૨૯ના મંગળવારના રોજ ઘર પર ઓનલાઈન રાખેલ છે.

નયનાબેન વાઘેલા

રાજકોટઃ નિવાસી પ્રવિણભાઈ કરશનભાઈ વાઘેલાના ધર્મપત્નિ નયનાબેન પ્રવિણભાઈ વાઘેલા તા.૨૭ રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૮ના સોમવારના રોજ ઈન્દ્રેશ્વર મહાદેવ  મંદિર માસ્તર સોસાયટી ખાતે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

મહેન્દ્રભાઇ દેશાણી

રાજકોટ : નડાળા નિવાસી સાધુ મહેન્દ્રભાઇ દલપતરામ દેશાણી તે કિશોરભાઇ, પ્રદ્યુમનભાઇ, હસમુખભાઇ, રજનીકાંતભાઇના ભાઇનું તા. ર૬ ના અવસાન થયેલ છે.

ક્રિશિવ ધારૈયા

રાજકોટઃ ગુર્જર સુથાર મેહુલભાઈ મનસુખભાઈ ધારૈયાના પુત્ર ક્રિશિવ મેહુલભાઈ ધારૈયા (ઉ.વ.૪.૫ વર્ષ) તા.૨૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. મો.૯૯૨૫૬ ૧૨૦૬૯, મો.૯૯૨૫૬ ૨૯૨૧૫

અવનીબેન સોની

રાજકોટઃ જામનગર નિવાસી (હાલ રાજકોટ) અ.નિ.સોની જયંતિલાલ કનુભાઇ રાઘનપુરાના સુપુત્ર તે જયસુખભાઇ, વિનોદભાઇ તથા ભરતભાઇના ભાઇ ચિ.જીતેન્દ્રભાઇ (હાલ વડોદરા)ના ધર્મપત્નિ અવનીબેન (ઉ.વ.૪૬) કિંજલબેન પાર્થકુમાર ધોળકિયાના માતૃશ્રી તથા બાયડ નિવાસી અ.નિ.ઝવેરીલાલ જીવુભાઇ પાટડીયાની સુપુત્રી તા.૨૬ને અક્ષર નિવાસી થયા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ચંદ્રકાંતભાાઇ ચાંદ્રાણી

ચંદ્રકાન્તભાઇ રૂગનાથભાઇ ચાંદ્રાણી (ઉ.વ.૭૪) તે સ્વ.રૂગનાથભાઇ વિઠ્ઠલજીભાઇ ચાંદ્રાણીના પુત્ર તથા સ્વ.મનસુખભાઇ શ્રી કિશોરભાઇ સ્વ.પ્રફુલભાઇ, સ્વ.સુરેશભાઇના ભાઇ તા.૨૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૨૮ સોમવારે સાંજે ૪ થી ૫.૩૦ તેમના નિવાસ સ્થાને વાણીયાવાડી મેઇન રોડ રાખેલ છે. કિશોરભાઇ આર ચાંદ્રાણી મો.૯૮૭૯૩ ૫૯૪૧૪ હર્ષ એન.ચાંદ્રાણી મો.૯૭૨૭૧ ૦૩૨૩૨, ચેતન પી.કેશરીયા (ભાણેજ) મો.૯૮૭૯૨ ૬૬૧૬૪

મુકતાબેન દવે

રાજકોટઃ મુકતાબેન મહિપતરાય દવે તા.૨૫ના કૈલાસધામ થયેલ છે બેસણું: આજે તા.૨૮ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે નલિન મો.૬૩૫૪૬૧૩૯૭૦, ઘનશ્યામ ૮૭૩૩૯૮૧૮૧૦

સુશિલાબેન પંડયા

રાજકોટઃ મુળ નાઝાપરના નિવાસી (હાલ રાજકોટ) સ્વ.કાંતિલાલ છેલશંકર પંડયાના ધર્મપત્નિ સુશિલાબેન કાંતિલાલ પંડયા તે મણિશંકર માવજીભાઇ ભટ્ટના પુત્રી તેમજ રશ્મિબેન, પ્રીતિબેન, મીરાબેનના માતૃશ્રી તથા ભરતભાઇ અગ્રાવત, તરૂણભાઇ પુજારા અને શત્રુધ્નભાઇ વ્યાસના સાસુ અને ફાલ્ગુન તથા ઝરણાંના નાનીબા તા.૨૬ના રોજ કૈલાશવાસી થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૨૮ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. ભરતભાઇ અગ્રાવત ૯૦૯૯૦ ૮૪૦૮૮, રશ્મિબેન ૯૦૨૩૭ ૪૮૨૨૯, શત્રુધ્નભાઇ વ્યાસ ૭૬૨૧૦ ૯૫૪૭૧, પ્રીતિબેન ૯૮૭૯૨ ૦૭૦૭૧, તરૂણભાઇ પુજારા ૯૮૨૫૦ ૭૮૭૮૫, મીરાબેન ૯૯૭૪૩ ૭૮૭૮૫

ચંદ્રેશભાઈ થાનકી

પોરબંદરઃ છાંયા નિવાસી ચંદ્રેશભાઈ મનસુખલાલ થાનકી (ઉ.વ. ૪૯) તેઓ સ્વ. ગોરધનભાઈ માધવજીભાઈના પૌત્ર, સ્વ. મનસુખલાલ ગોરધનભાઈ તથા ગં.સ્વ. હંસાબેન મનસુખલાલના પુત્ર તથા કમલેશ તેમજ ભરતના ભાઈનું તા. ૨૬ શનિવારના રોજ અવસાન પામેલ છે. તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે. હંસાબેન મનસુખલાલ થાનકી મો. ૮૩૪૭૩ ૫૯૯૩૫