Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019
ટી.જી. અને ડી.જી. ઝાલાવાડિયાના માતુશ્રીનો દેહવિલયઃ રવિવારે બેસણુ

રાજકોટઃ. અમદાવાદના પૂર્વ ડે. મ્યુ. કમિશનર ત્રિકમજીભાઈ જી. ઝાલાવાડિયા અને સરદાર સરોવર નર્મદા નિગમના ચીફ જનરલ મેનેજર (નિવૃત આઈ.એ.એસ.) શ્રી ડી.જી. ઝાલાવાડિયાના માતુશ્રી દિવાળીબેન (ઉ.વ.૧૦૦)નું તા. ૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૨૮ રવિવારે સવારે ૮ થી ૧૧ મદનમોહન રમણલાલ સભાગૃહ, સદ્વિચાર પરિવાર કોમ્પલેક્ષ, રામદેવનગર બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ સામે, મેરીયટ હોટલ પાસે, સેટેલાઈટ અમદાવાદ ખાતે રાખેલ છે. (ડી.જી. ઝાલાવાડિયાનો મો. ૯૯૭૮૭ ૦૭૩૦૨ - અમદાવાદ)

મુકતાબેન શિવલાલ રાઠોડનું દુઃખદ અવસાન : કાલે બેસણું

રાજકોટ : ગુર્જર ક્ષત્રિય કડીયા મુકતાબેન શિવલાલ રાઠોડ (ઉ.વ.૮૦) તે નરેન્દ્ર રાઠોડ (રીટા. એલ.આઇ.સી.), પિયુષ રાઠોડ (અમદાવાદ) તથા નલીન રાઠોડના માતુશ્રી તેમજ કિશોરભાઇ શાપરીઆ (અકિલા) તથા રમેશભાઇ શાહપુરા (પી.આર.એલ. અમદાવાદ) ના સાસુ તા. ૨૫ ના ગુરૂવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તેમના નિવાસ સ્થાન, ર તોરલ પાર્ક, આલાપ એવન્યુ પાછળ, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે તા. ૨૭ ના શનિવારે સાંજે ૬ થી ૭ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

વાણંદ ગોકળભાઇ સોલંકીનું દુઃખદ અવસાનઃ કાલે બેસણું

 રાજકોટઃ ખજુરડા કલાણા નિવાસી વાણંદ સ્‍વ. ગોકળભાઇ પુરૂષોતમભાઇ સોલંકી (ઉ.વ.૯૧) વાછડાદાદા (ભાટીયા) કાર્યકર્તા સ્‍વ. શાંતિબેનના પતિ અને સ્‍વ. પ્રેમજીબાપા વાજા (શેરડી) વાળાના જમાઇ અને ચીમનભાઇ, પ્રફુલભાઇ (ભગત) કાંતિબેન ભીખુભાઇ ભટ્ટી (પ્રેસ પ્રતિનિધિ, ખજુરડા) હંસાબેન બગથરીયા (ઇસરા), અનસુયાબેન રાવરાણી (મોટી મોણપરી) બાવબેન વિસાણી (નાની વાવડી) ના પિતાશ્રી તે કિરણબેન ભટ્ટી, રાજકોટ દિપકના દાદા તા.૨૫ ગુરૂવારના રોજ શ્રીરામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૭ શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાન કલાણા મુકામે રાખેલ છે. તેમની ઉતરક્રિયા તા.૩,૪ મે ના રોજ રાખેલ છે.

અવસાન નોંધ

લાભકુંવરબેન વ્યાસ

ધારીઃ મહારાજશ્રી નથુતુલસી ઔદિચ્ય ગોહીલવાડી સમાજના ધારી નિવાસી સ્વ.પ્રભુદાસ જયશંકર વ્યાસના ધર્મપત્ની લાભકુંવરબેન (લાભુબા) (ઉ.વ.૯૮) તે ઉમેશચંદ્ર (ગાંધીનગર) દિલીપચંદ્ર (સુરત) ભાસ્કરભાઇ (સુરત)ના માતુશ્રીનું તા.ર૪ના રોજ ધારી મુકામે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૭ને શનિવારે સાંજના ૪ થી ૬, નવી બ્રહ્મસમાજની વાડી રેલ્વે સ્ટેશન સામે મુ.ધારી ખાતે રાખેલ છે.

જશવંતિબેન શાહ

પાનેલી મોટીઃ મુળ મોટી પાનેલી હાલ જામજોધપુર નિવાસી સ્વ.ત્રીભુવનદાસ ભગવાનજીભાઇ શાહના પુત્ર સ્વ.મુકુંદરાય ત્રિભુવનદાસ શાહના ધર્મપત્ની જશવંતિબેન મુકુંદરાય શાહ (ઉ.વ.૮૪) જેઓ જુનાગઢ નિવાસી ભગવાનજીભાઇ ભુરાભાઇ અવલાણીના પુત્રી તથા અનિલભાઇ મુકુંદભાઇ અને જયશ્રીબેન બિપિનભાઇપારેખના માતુશ્રીનું તા.રપના રોજ જામજોધપુર અવસાન થયેલ છે.

ધર્મેશભાઇ ત્રિવેદી

રાજકોટઃ ધર્મેશ કિશોરભાઇ ત્રિવેદી ઉર્ફે લાલો તે રાજેશભાઇ રમણીકલાલ ત્રિવેદી, પ્રકાશભાઇ રમણીકલાલ ત્રિવેદી, દિનેશભાઇ રમણીકલાલત્રિવેદીના ભાઇ, તે કિરીટભાઇ ભાઇલાલભાઇ, પ્રતિક પ્રકાશભાઇ ત્રિવેદીના કાકા, તે હેમાંગી પિયુષકુમાર જોષી, ગુંજન ભરતકુમાર પંડયાના ભાઇનું અવસાન થયેલ છે. સ્વ.નું ઉઠમણું તા.ર૭ના શનિવારે સાંજે પ થી ૬, અત્રેશ્વર મહાદેવ મંદિર, જીલ્લા ગાર્ડન, બાપુનગર મેઇન રોડ ખાતે રાખેલ છે.

હરેશભાઇ ટાંક

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા મુળ રાજકોટ નિવાસી હરેશભાઇ રતીભાઇ ટાંક (ઉ.વ.પ૭) તે દર્શનભાઇના પિતા તથા ગુણવંતભાઇ રતીલાલ ટાંક, ભુપેન્દ્રભાઇ રતીલાલ ટાંક તથા પરેશભાઇ રતીલાલ ટાંક, ઇન્દીરાબેન તથા મીનાક્ષીબેનના ભાઇ તા.ર૪ના શ્રીજી ચરણ પામ્યા છે. તેમનું બેસણું તા.ર૬ના પ થી ૭, ગાયત્રી મંદીર આનંદનગર, આનંદનગર બગીચા ખાતે રાખેલ છે.

મોહનભાઇ સોનપાલ

જુનાગઢઃ મોહનભાઇ નાનજીભાઇ સોનપાલ (ગોંડલ) ઉ.વ.૯૨ તે સ્વ.ગોકળભાઇ નાનજીભાઇ સોનપાલ (ગોંડલ), સ્વ.નટવરલાલ નાનજીભાઇ સોનપાલ (રાજકોટ), ભગવાનજીભાઇ નાનજીભાઇ સોનપાલ (બગસરા), સ્વ.પંકજભાઇ નાનજીભાઇ સોનપાલ (વડીયા), તથા મનીષભાઇ નાનજીભાઇ સોનપાલ (રાજકોટ) ના ભાઇ તા.૨૪ના શ્રીજી ચરણ પામેલ છે.

ભારતીબેન વસાણી

વિસાવદર : ઠા. ભીખાલાલ અમૃતલાલ વસાણી (શ્રીજી લોજ વાળા) ના નાનાભાઇ નારણદાસ અમૃતલાલ ના ધર્મપત્ની ભારતીબેન (ઉ.વ. ૬૫) તે ભાવેશભાઇ વસાણી ના કાકી નું તા. ૨૩ ને મંગળવારના રોજ સુરતમાં અવસાન થયેલ છે. બેસણું/સાદડી તા. ૨૭ શનિવાર વિસાવદર ખાતે સાંજે ૫ થી ૬ કલાકે સાર્વજનિક ધર્મશાળા વિસાવદર રાખેલ છે.

અશ્વિનભાઇ રાવત

રાજુલા :  અશ્વિનભાઇ શંકરભાઇ રાવત (ડેપ્યુટી મામલતદાર) (ઉ.વ.૫૫) તે સુમિત્રાબેનના પતિ,  નિકુંજભાઇ, અજયભાઇ, નિધીબેન, હેમવર્ણીબેન તથા હેતલબેન ના પિતાશ્રી નું અવસાન થયું છે. પ્રાર્થના સભા (બેસણું)  તા. ૨૯ સોમવારના  રોજ આહીર સમાજની વાડી, રાજુલા  સીટી (બસ સ્ટેશન પાછળ)  બપોરે ૩ થી ૬ રાખેલ છે.

સવિતાબેન મહેતા

રાજકોટઃ નાના સુખપુર(તા.ગોંડલ) ઓૈદિચ્ય ખરેડી બ્રાહ્મણ ભાઇશંકર પ્રાણશંકર મહેતાના ધર્મપત્ની તેમજ હાર્દિક, વૈશાલી, ડિમ્પલના માતુશ્રી સવિતાબેનનું દુઃખદ અવસાન તા. રપ ગુરૂવારે થયેલ છે. બેસણું તા. ૨૭ ને શનિવારે નાના સુખપુરમાં સાંજે ૩ થી પ રાખેલ છે.

રાકેશ પંડ્યા

રાજકોટઃ ઔ.ગોહીલવાડી ઘેલારામજી બ્રાહ્મણ હસમુખભાઈ મગનલાલ પંડ્યાના પુત્ર રાકેશનું અમદાવાદ મુકામે તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૭ શનિવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન નેમીનાથ કોમ્યુનીટી હોલ, નહેરૂનગર ચાર રસ્તા બીકાનેરવાલા પાસે અમદાવાદ-૧૫ ખાતે રાખેલ છે.

કમલેશભાઈ આશરા

રાજકોટઃ જેતપુર નિવાસી બ્રહ્મક્ષત્રિય સ્વ.કાંતિલાલ દુર્લભજી આશરા (પડધરીવાળા)ના પુત્ર કમલેશભાઈ (ઉ.વ.૪૨) તે નરોતમભાઈ અને કૃષ્ણકાંતભાઈના ભાઈ અને ગોંડલવાળા સ્વ.બિપીનચંદ્ર ઝવેરચંદ્ર નિર્મળના જમાઈનુ઼ તા.૨૫ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨૬ શુક્રવાર સાંજે ૫ થી ૬, બ્રહ્મ ક્ષત્રિયની વાડી, ભાદર રોડ, જેતપુર ખાતે રાખેલ છે.

મુકતાબેન મકવાણા

રાજકોટ : મોચી મુકતાબેન મગનલાલ મકવાણા (ઉ.વ.૮૫) તે જગદીશભાઈ, દિલીપભાઈ, વિનુભાઈના માતુશ્રી તથા નરસીભાઈ વિઠ્ઠલભાઈ મકવાણાના ભાભી, અમિતભાઈ (સારથી કાર વર્લ્ડ) કલ્પેશભાઈ (મકવાણા કાર સીટ કવર)ના દાદીનું તા.૨૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૭ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન મોરબી રોડ, રાજેશ મીલની સામે, શ્રી પાર્ક સોસાયટી 'ગુરૂકૃપા' રાજકોટ ખાતે રાખેલ છે.

ભારતીબેન બદાણી

રાજકોટઃ મોટા વડાલા નિવાસી સ્વ.બાબુલાલ ભગવાનજીભાઈ બદાણીના પુત્રવધુ  ભારતીબેન તે ચંદુભાઈ દોશીના પુત્રી, નરેન્દ્રભાઈના પત્નિ, કેવલ, અંજલી, કુંજલના મમ્મી, જ્ઞાનના દાદીમા, ઉર્મિલાબેન, બિપીનભાઈ, બિન્દુબેન સ્વ.કિરણભાઈના ભાભીનું તા.૨૪ બુધવારના રોજ દારૂેસલામ ખાતે અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.૨૭ શનિવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે, ૪/૧૨ જાગનાથ, પદમશ્રી એપાર્ટમેન્ટ યાજ્ઞિક રોડ, જીમખાના જાગનાથ મંદિર પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. (મો.૯૯૨૫૦ ૬૭૪૩૬)

દુર્ગાબેન જોશી

રાજકોટઃ મહારાજ શ્રી ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ.મધુસુદનભાઈ પ્રભાશંકર જોશી (રેલ્વે અધિકારી)ના ધર્મપત્ની સ્વ.દુર્ગાબેન તે વીણાબેન સુરેશકુમાર દવે તથા સ્વ.ભરતભાઈ રેવાશંકર જાની (સૌરાષ્ટ્ર યુનિવર્સીટી), સ્વ.દક્ષાબેન મહેશકુમાર પંડ્યા તથા સ્વ.ધર્મેશભાઈના માતુશ્રી તેમજ સ્વ.ભાનુભાઈ, સ્વ.ચંદ્રકાંતભાઈ, કિશોરભાઈ તથા અરૂણભાઈના ભાભીનું તા.૨૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૭ને શનિવારના રોજ સાંજે ૫ થી ૬, ગીતા મંદીર, રેલ્વે જંકશન સામે, જંકશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

હંસાબેન મારડીયા

રાજકોટઃ વરીયાવંશ પ્રજાપતિ હંસાબેન કેશુભાઈ મારડીયા (ઉ.વ.૬૭) તે કેશુભાઈ વી.મારડીયાના પત્ની અને ભાવેશભાઈના માતુશ્રી તેમજ રમેશભાઈ લાઠીયા, નરેન્દ્રભાઈ હરણેશા, રાકેશકુમાર લાઠીયાના સાસુનું તા.૨૫ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેણસું તા.૨૯ને સાંજે ૫ થી ૭ રિધ્ધી- સિધ્ધિ પાર્ક શેરીનં-૧એ, ગોંડલ ચોકડી, સાંઢીયાપુલની નીચે રાજકોટ ખાતે રાખેલ છે.

મનીષાબેન ગામી

રાજકોટઃ મનિષાબેન (જયોત્સનાબેન) રાજેશભાઇ ગામી તે સ્વ. રાજેશભાઇ ગામીના પત્નિ તથા જયેશભાઇના મમ્મી તે લલીતભાઇના કાકી તે અશ્વીન, અમીત, પરાગ તથા પીયુષભાઇના ભાભી તથા કરમશીભાઇ ગોબરભાઇ ગઢીયાના પુત્રી તથા તુલસીભાઇ, વલ્લભભાઇ, મનસુખભાઇ, રમેશભાઇ, કિશોરભાઇ તથા કનુભાઇ ગઢીયાના બહેનનું તા.૨૬ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૭ને શનિવારના રોજ સાંજે ૫ થી ૭ તેમના નિવાસ સ્થાન હાથીખાના મેઇન રોડ, પાણીની ટાંકી સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

નરેન્દ્રકુમાર અખાણી

રાજકોટઃ સ્વ. રમેશકુમાર ત્રિભોવનદાસ સામાણીના જમાઇ મહેસાણા નિવાસી નરેન્દ્રકુમાર કાંતિલાલ અખાણી તે કિશોરભાઇ તથા યોગેશભાઇ સામાણીના ભત્રીજા જમાઇ તથા કલ્પેશ, ધર્મેશ, રાહુલ સામાણીના બનેવીનું તા.૨૪ બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમની સાસરા પક્ષની સાદડી તા.૨૯ને સોમવારના રોજ સાંજે ૫ થી ૬ ગોપેશ્વર મહાદેવ મંદિર સાધુ વાસવાણી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

 

મંજુલાબેન કોટક

રાજકોટઃ સ્‍વ.કિશોરચંદ્ર ગોરધનદાસ કોટકના ધર્મપત્‍નિ સ્‍વ.મંજુલાબેન કિશોરચંદ્ર કોટક (ઉ.વ.૭૦) તે રાજશ્રીબેન મહેશભાઈ ઉપાધ્‍યાય, હેમાંગીબેન કૌશીકભાઈ પાઉં, વૈશાલીબેન અલ્‍પેશભાઈ ખખ્‍ખર તથા લેખાબેન સચીનભાઈ મહેતાના માતુશ્રી તથા ગોરધનદાસ પોપટભાઈ કોટકના પુત્રવધુ  તથા હરીલાલ ધનજીલાલ દક્ષીણીના પુત્રીનું તા.૨૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૭ના રોજ સાંજે ૫ કલાકે પ્રજાપતિની વાડી, ૧૬- જંકશન પ્‍લોટ, ખાતે રાખેલ છે. (પીયરપક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.)

કવિતાબેન ગોહેલ

રાજકોટઃ કારડીયા રાજપુત કવિતાબેન પ્રિતેશભાઈ ગોહેલ (ઉ.વ.૩૨) તે દેવીસીંગ દાનસીંગભાઈ ગોહેલના પુત્રવધુ તથા પ્રિતેશભાઈના પત્‍ની અને અલ્‍કાબેન, કિષ્‍નાબેન, ગીતાબેન તથા ભાવનાબેનના ભાભી તથા હિતેશભાઈના નાનાભાઈના પત્‍નીનું તા.૨૫ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૭ને શનિવારના રોજ કારડીયા રાજપુત સમાજની વાડી ૧૫૦ ફૂટ રીંગ રોડ મવડી ચોકડી ખાતે સાંજે ૫ થી ૭ રાખેલ છે.

ગોદાવરીબેન પારેખ

રાજકોટઃ ગૌ.વા.રામજીભાઈ નથુભાઈ પારેખના ધર્મપત્‍નિ ગોદાવરીબેન રામજીભાઈ પારેખ (ઉ.વ.૯૩) તે શાંતિલાલ પારેખ તથા લાલુભાઈ પારેખના ભાભી તથા જીતેન્‍દ્રભાઈ અને સુરેશભાઈ (નિવૃત બેન્‍ક ઓફ બરોડા)ના માતુશ્રી તથા પાટડીયા ઉમેદચંદ લવજીભાઈના દીકરી તા.૨૬ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બન્‍ને પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક વ્‍યવહાર બંધ છે. સ્‍થળ સોની સમાજની વાડી યુનિટ નં૨ ખીજડા શેરી, કોઠારીયા નાકા પાસે રાજકોટ બપોરના ૩:૩૦ થી ૫ દરમિયાન તા.૨૭ શનિવારે રાખેલ છે.

નાથાલાલ ઝાલા

રાજકોટ : નાથાલાલ રતનશી ઝાલા (ઉ.વ.૯૦) તે નરેન્‍દ્રભાઇ (સૌરાષ્‍ટ્ર યુનિ.), વિનોદભાઇ (પોલીસ કર્મચારી) તથા સુરેશભાઇ (એસબીઆઇ)ના પિતાશ્રી તથા કલ્‍પેશ, જય, અને શિવમના દાદાજી તા. રપના અક્ષરધામ નિવાસી થયા છે. સદ્‌ગતની પ્રાર્થના સભા (બેસણુ) તા. ર૭ના સાંજે ૪:૩૦થી ૬-૦૦, ભોમેશ્વર મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.