Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020
મહુવાઃ પ્રવિણચંદ્ર ભટ્ટનું ૭૭ વર્ષની વયે દુઃખદ અવસાન

રાજકોટઃ કંડોળિયા બ્રાહ્મણ  મહુવા નિવાસી પ્રવિણચંદ્ર નટવરલાલ ભટ્ટ (ઉ.વ.૭૭) તે હરેશભાઈ, રંજનબેન હસમુખરાય અધ્વર્યુ, જગદીશભાઈ, રેણુકાબેન અતુલકુમાર પંડયાના મોટા ભાઈ, જાગૃતિબેન જયંતકુમાર અધ્વર્યુ, કિર્તીબેન શૈલેષકુમાર  અધ્વર્યુ, પારૂલબેન ચંદ્રેશકુમાર અધ્વર્યુ અને જીજ્ઞેશભાઈના પિતાશ્રી તા. ૨૨ ને શનિવારે કૈલાસવાસી  થયેલ છે.

આટકોટ - જસદણના ન્યુઝ પેપર એજન્ટ કિરીટભાઇ પંચોલીના માતુશ્રીનું અવસાન

આટકોટ : ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ સ્વ. પ્રવિણભાઇ પ્રાણજીવનભાઇ પંચોલીના ધર્મપત્ની સ્વ. નિર્મળાબેન (ઉ.વ.૭૮) તે કિરીટભાઇ પંચોલી (ગૌરી ન્યુઝ એજન્સી આટકોટ - જસદણના પેપર એજન્ટ) તથા દિપકભાઇ (પાનસડા ઉ.મા. શિક્ષક)ના માતુશ્રીનું તેમજ ઋત્વિકભાઇ (માં અંબા ઓટો પાર્ટસવાળા), દેવ્યાનીબેન અને ધ્રુવીલના દાદીશ્રીનું તા. ૨૪ને સોમવારના રોજ અવસાન થયેલ છે.

સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૨૭ને ગુરૂવારે બપોરે ૪ થી ૬ કલાકે મો. ૯૪૨૭૯ ૬૩૨૭૮ / ૭૭૭૭૯ ૩૧૮૨૫ / ૬૩૫૫૫ ૨૨૯૨૯.

બિસ્મીલ્લાહખાન

રાજકોટ : નિવાસી મર્હુમ બિસ્મિલ્લાહખાન અબ્દુલ મજીદખાન યુસુફઝૈ તે રાજકોટ રેલવે ડિવિઝનના લોકો પાયલોટ અત્તાઉલ્લાહ ખાનના પિતા ગઇકાલે જન્નત નશીન થયા છે. હાલમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખી મર્હુમની જીયારત તથા બેસણું ટેલિફોનિક રાખવામાં આવ્યું છે. મો. નં. ૯૭ર૪૦ ૯૪૪૩૦.         

અવસાન નોંધ

ભરતભાઇ વડેરાનું નિધન : ગુરૂવારે ટેલીફોનિક બેસણું

રાજકોટ : સ્વ. ધીરજલાલ લાલજીભાઇ વડેરાના સૂપુત્ર ભરતભાઇ (ઉ.વ.પ૪) તે જીતેન્દ્રભાઇ વડેરા અને શ્રીમતી ઇલાબેન કોટેચાના લઘુબંધુનું તા. ર૪ ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ર૭ ગુરૂવાર સાંજે ૪ થી ૬  રાખેલ છે.  નિવાસસ્થાન : કવાર્ટર નં.૭ર, કોઠારીયા સોલવન્ટ હુસેની ચોક પાસે, ગોંડલ રોડ, રાજકોટ (મો. ૯૭૧ર૭ ર૧ર૯૭ અને મો. ૯૯ર૪૩ ૧૦૦૦૯ રાજકોટ).

લોકો પાયલોટ અત્તાઉલ્લાહ ખાનના પિતાજી જન્નત નશીન

રાજકોટઃ મર્હુમ બિસ્મીલ્લાહખાન અબ્દુલમજીદખાન યુસુફઝૈ તે રાજકોટ રેલ્વે ડિવિઝનના લોકો પાયલોટ અત્તાઉલ્લાહ ખાનના પિતાજી ગઇકાલે  જન્નતનશિન થયા છે. કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી જીયારત તથા બેસણું ટેલિફોનીક (મો. ૯૭૨૪૦ ૯૪૪૩૦) રાખેલ છે.

રંજનબેન બાબુભાઈ પરમારનું દુઃખદ અવસાનઃ ટેલીફોનિક બેસણું

રાજકોટ : રંજનબેન બાબુભાઈ પરમાર (ઉ.વ.૭૩) તા. ૨૩ને રવિવારના રોજ તેમના નિવાસસ્થાન રાજકોટે દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિ મુજબ તેમનંુ ટેલીફોનિક બેસણું તા. ૨૭ને સાંજે ૪ થી ૬ ગુરૂવારના રોજ રાખેલ છે. વિજયભાઈ બાબુભાઈ પરમાર - ૯૮૯૮૯ ૭૭૫૭૭પ ૮૨૦૦૮ ૮૫૪૩૫, સંજયભાઈ બાબુભાઈ પરમાર - ૯૮૯૮૩ ૮૮૮૮૧.

હરસુખલાલ કડેચા

રાજકોટ : જેતપુર નિવાસી (હાલ રાજકોટ) સોની હરસુખલાલ પ્રભુદાસ કડેચા (ઉ.વ.૮૭) તે ભરતભાઇ તથા સ્વ. ભુપતભાઇ તથા રેખાબેન રાજેશકુમાર લાઠીંગરા (અમરેલી) તથા મીનાબેન ધમેન્દ્રકુમાર ધોળકીયા (રાજકોટ)ના પિતાશ્રી તથા લીનાબેન રીકીનકુમાર ગેરીયા (ધોરાજી), ધર્મેશ, નિકુજના દાદા તા. ૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન કોરોના મહામારીને કારણે લૌકીકક્રિયા બંધ રાખેલ છે. ભરતભાઇ-રાજકોટ, મો. ૯૦૯૯૩ ૯૫૪૩૮

રસિકલાલ રાવલ

 રાજકોટ : મૂળ વાંકાનેર નિવાસી હાલ રાજકોટ મશાલિયા રાવલ રસિકલાલ અમૃતલાલ રાવલ (ય્ફલ્ગ્) (ઉં.વ. ૭૫) તેઓ સ્વ. અમૃતલાલ છગનલાલ રાવલના મોટા પુત્ર તેમજ સ્વ. જયેન્દ્રભાઇ, સ્વ. ભરતભાઇ (શ્વૃણૂ), સ્વ. સતિષભાઇ, સ્વ. પિયુષભાઇ (ષ્ટરૂફુ) અને શ્રી ગિરિશભાઇના મોટા ભાઇ તેમજ સ્વ. ઉષાબેન હરકાન્તભાઇ વ્યાસ (જામખંભાળીયા) અને શ્રી પારૂલબેન યોગેશભાઇ શુકલ (બરોડા)ના મોટાભાઇ તેમજ શ્રી સોનલબેન જયેશકુમાર જોશી (કેનેડા) અને શ્રી શીતલ અનંતાભ આચાર્ય (રાજકોટ)ના પિતાશ્રી તથા સ્વ. બાદલભાઇ મનહરલાલ ભટ્ટ (ગોંડલ), શ્રી પ્રવિણભાઇ મનહરલાલ ભટ્ટ (ગોંડલ), શ્રી જગદિશભાઇ મનહરલાલ ભટ્ટ (રાજકોટ), શ્રી દિલીપભાઇ મનહરલાલ ભટ્ટ (મોરબી), શ્રી વિજયભાઇ મનહરલાલ ભટ્ટ (ગોડલ) ના બનેવી તેમજ તેઓ શ્રી વર્ષા જીતેન્દ્ર વ્યાસ, શ્રી ભારતી વિજયકુમાર મહેતા (અમરેલી), શ્રી મનોજ, શ્રી જીત, શ્રી વેભવી રવિકુમાર રાવલ, શ્રી સુરભીના મોટા બાપુ તેમજ ચિ. પાર્થ (કેનેડા), હર્ષ, પ્રતિક, દર્શન, રૂદ્રી, સ્વરા તથા હેમના દાદાનું તા. ૨૩ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. કોવિડ-૧૯નાં નિયમોને આધીન ટેલીફોનીક ઉઠમણું રાખેલ છે. મો. ૯૮૭૯૫ ૧૯૪૩૫, ૯૯૦૯૭ ૪૫૩૨૫

તરૂણાબેન ટિલાવત 

રાજકોટ : તરૂણાબેન જમનાદાસભાઇ ટિલાવત, (ઉ.વ.૫૧), તે દેવેન્દ્ર તથા કિંજલબેનના માતુશ્રીનું તા. ર૩ ના રોજ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.ર૭, ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૯૭૯૯ ૦૪૫૮ર

ગોપાલભાઇ આરદેસણા

રાજકોટઃ મુળ મહોબતપુર (નવાગામ) હાલ રાજકોટ નિવાસી ગોપાલભાઈ જીવરાજભાઈ આરદેશણા (ઉ.વ.૭૪) તે ગં.સ્વ. અનસોયાબેન ગોપાલભાઈ આરદેશણાનાં પતિ તથા ભાવેશભાઈ ગોપાલભાઈ આરદેશણાનાં પિતા તેમજ વૈશાલીબેનનાં સસરા, રૂદ્રનાં દાદાશ્રી તેમજ મુળજીભાઈ, વૃજલાલ, પરસોતમભાઈનાં ભાઈશ્રી નું તા.૨૩ ને રવિવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું વર્તમાનમાં કોરોના મહામારી કારણે સદગતનું બેસણુ અને લોકીક વ્યવહાર બંધ રાખેલ છે. મો.  ૯૯૭૯૨ ૩૭૯૩૦, ૯૪૨૮૨ ૪૧૮૯૨ શોક સંદેશ પાઠવશો.

રંજનબેન કકકડ

રાજકોટઃગીરધરલાલ છગનલાલ કકકડ(બટુકભાઈ)ના ધર્મપત્ની રજનબેન તે ચન્દ્રીકાબેન પોપટના માતૃશ્રી ગૌરવ, હેમાંગીના નાનીમા મોટાવડાળાવાળા સ્વ.જીવરાજભાઈ અમરસી સોનાછત્રાના દિકરી કિશોરભાઈના બહેનનુ  તા.ર૪  સોમવારના રોજ અવસાન થયેલ છે. તેઓનુ ટેલિફોનીક ઉઠમણું તા.ર૮ના રોજ રાખેલ છે સ્થળ.ડાલીબાઈ હોસ્ટેલના કવાર્ટર બ્લોક નં-૧૦ ગોકુલધામ મેઈન રોડ રાજકોટ મો. ૮૧૪૦૧ ૧૭૩૭૮ બટુકભાઈ મો. ૯૫૭૪૩ ૫૮૮૪૪ ગુણુબેન

અતુલભાઇ પંડયા

 રાજકોટઃ શ્રી અતુલભાઇ મુકુંદરાય પંડયા (ઉ.વ.પ૪) તે સીટીઝન કો.ઓ.પો. બેંકના કર્મચારી તથા જતીનભાઇ પંડયા AG OFFICE ના કર્મચારીના ભાઇ તથા અભિષેકના પિતાશ્રી નું તા. ર૪ ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.ર૭ને ગુરૂવારને સાંજે ૪  થી ૬  દરમિયાન રાખેલ છે, મો .૯૩૭૪૧ ર૪૯પ૦, ૯૩૭૭૪ ર૮૪૭૦

વાસુદેવભાઇ ભટ્ટ

રાજકોટઃ ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ રાજકોટ નિવાસી વાસુદેવભાઇ શીવશંકરભાઇ ભટ્ટ (ઉ.વ.૮ર) તેઓ હરેશભાઇ તેમજ કેતનભાઇ (પોરબંદર કોર્ટ વાળા)ના પિતાશ્રી તથા અતુલ ભટ્ટ કોર્ટ વાળા તથા હિતેષભાઇ તથા ધર્મેન્દ્રભાઇ (આફ્રીકા)વાળાના કાકા તથા રોહિણીબેન નીતીનભાઇ પંડયા (વેરાવળ)ના પિતાશ્રી તથા ભાનુબેન વિનોદરાય પાઠક (લંડન વાળા)ના ભાઇનું તા.ર૪ના અવસાન થયેલ છે.  હરેશભાઇ ભટ્ટ મો. નં. ૯૯રપ૭ ૧૭૬૮૯ અને કેતનભાઇ ભટ્ટ મો. નં. ૭૦૧૬૩ ૩૧૦૬૭ છે.

કલીમુદિન હથીયારી

ચલાલાઃ કલીમુદિન અબ્દુલહુસેન હથિયારી તે બીલકીસબેનના શોહર તે ફકરૂદિનભાઇ - જેહરાબેન ધંધુકાના ભાઇ - અબ્બાસભાઇ ઇલ્યાસભાઇ તથા તસ્નીમ શબ્બીરભાઇ ચિતલના પિતા તા.ર૩ને રવિવારે વફાત થયેલ છે. તેમના જીયારત તથા સીયુમના ફાતેહા ઘરમેળે રાખેલ છે.

નર્મદાશંકર જોષી

ગોંડલઃ ગુજરાતી શ્રીગોડ માળવીય બ્રાહ્મણ મુળ મોટા મહિકા હાલ ગોંડલ નર્મદાશંકર રેવાશંકર જોષી (કનુભાઇ) નિવૃત મામલતદાર (ઉ.વ.૮૪) તે નિતિનભાઇ (જી.ઇ.બી.), કૌશિકભાઇ (જી.ઇ.બી.) તથા રશ્મિબેન મયુરકુમાર પંડયાના પિતાશ્રી તથા સમીર, ધૈર્યના દાદા તથા શ્રી હરિલાલ (મનુભાઇ) રેવાશંકર જોષીના લધુબંધુ તથા લુણાગરા નિવાસી સ્વ.મનસુખલાલ પોપટલાલ જોષીના જમાઇનું તા.ર૩ને રવિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બન્ને પક્ષનું ઉઠમણું-બેસણું ર૭ ને ગુરૂવારે ટેલિફોનિક ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. નિતિનભાઇ મો. નં. ૯૬૮૭૬ ૬ર૯૭૯, કૌશિકભાઇ મો. નં. ૬૩પર૭ ૧પર૧ર ઉપર શોક સંદેશો પાઠવવો.

સુરેશભાઇ પડીયા

વાંકાનેરઃ બ્રહ્મક્ષત્રીય સુરેશભાઇ પરસોતમદાસ પડીયા (ઉ.વ.૭૦) તે કાંતિભાઇ, ધીરૂભાઇ, શશીકાંતભાઇ અને મુકેશભાઇના ભાઇ તથા સચીનભાઇ તથા કીશનભાઇના પિતાશ્રીનું તા.ર૩ના અવસાન થયેલ છે. વર્તમાન સમયને ધ્યાનમાં રાખી લૌકીક વહેવાર બંધ રાખેલ છે.

ગૌતમભાઇ જોષી

કુંકાવાવ (મોટી): હિરાવા (તા. ધારી) નીવાસી ગૌતમભાઇ મોહનભાઇ જોષી (ઉ.વ.૭૦) તે સ્વ.બાબુભાઇ તેમજ બાલાભાઇના નાનાભાઇ તેમજ  ભનુભાઇના મોટાભાઇ તથા શૈલેષભાઇ નયનાબેન, રેખાબેન, સોનલબેન તથા હિનાબેનના પિતાશ્રી તેમજ કિરીટભાઇ, રાજેશભાઇના કાકીશ્રીનું તા.રરમીએ અવસાન થયેલ છે.

પોપટભાઈ ભલાણી

રાજકોટઃ ભાયાવદર નિવાસી પોપટભાઈ રાઘવજી ભલાણી (ઉ.વ.૯૧) તે અશ્વિનભાઈ, વિનોદભાઈ (પટેલ ઈલેકટ્રોનિકસ)ના પિતાશ્રી તથા વિશાલ અને જેનીશભાઈના દાદાનું તા.૨૨ના અવસાન થયું છે. ટેલીફોનીક (મો.૯૩૭૪૧ ૨૩૩૪૪) સાંત્વના પાઠવવી.

ભાનુશંકર જોષી

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ બહુચરાજી માતાજી જોષી પરિવાર (મુળ જસાપર) હાલ રાજકોટ નિવાસી ભાનુશંકર હરજીવનભાઇ જોષી (ઉ.વ.૯૨) તે સ્વ. વિદ્યાબેનના પતિ અને સંજયભાઇ જોષી, સંધ્યાબેન નરેશભાઇ પંડ્યા (રાજકોટ), તેમજ સંદિપભાઇ જોષીના પિતાશ્રીનું તા. ૨૪ના અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું સંજયભાઇ જોષી (મો. ૯૯૨૪૭ ૭૨૪૮૦) તથા સિધ્ધાર્થ જોષી (મો.૯૪૨૭૭ ૨૯૩૭૯) રાખેલ છે.