Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019
અવસાન નોંધ

નટવરલાલ ખેરૈયાનું અવસાનઃ સોમવારે  બેસણું

રાજકોટઃ નટવરલાલ પોપટભાઇ ખેરૈયા તે દિપકભાઇ અને રાજેશભાઇના પિતાશ્રીનું તા.ર૩મીએ અવસાન થયેલ છે. બેસણું તા.ર૭ સોમવારે સાંજે ૪ થી૬ તેમના નિવાસસ્થાન બજરંગવાડી શેરી નં.૧૧ના ખુણે રાજીવનગર રાજદીપ પાન પાસે રાખેલ છે.

જયાબેન ભટ્ટીનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ જયાબેન મનસુખભાઇ ભટ્ટી ઉ.વ.૮૫, જે મુકેશભાઇ મનસુખભાઇ ભટ્ટી તથા વિજયભાઇ મનસુખભાઇ ભટ્ટીના માતૃશ્રીનું તા.૨૩ના રોજ અવસાન થયેલું છે બેસણું: તા.૨૫ શનિવારના રોજ પ થી ૬ વાગ્યા સુધી બેડીનાકા ટાવર પાસે વરિયા પ્રજાપતિની વાડી રાખેલ છે.

ભાનુશંકરભાઇ પંડયા

રાજકોટઃ ભાનુશંકર જગજીવનભાઇ પંડયા (મોરબી) (ઉ.વ.૧૦૨) તે હેમશંકરભાઇ, દયાશંકરભાઇ, રેવાકુંવરબેન, જયાબેનના ભાઇ તથા હસુબેન જીતેન્દ્રકુમાર પંડયાના પિતાશ્રી તથા જયદિપ, રાજલ, વિશાલના નાના તથા પરેશભાઇ પંડયા તથા ભરતભાઇ પંડયાના મામા તથા ડોકટર દિનેશભાઇ પંડયા, રામશંકરભાઇ પંડયા, સ્વ.રજનીભાઇ (બલીઅદા) પંડયા-ગોંડલના જમાઇનું બેસણું તા.ર૪ના સાંજે ૪ થી ૬, રંગીલેશ્વર મહાદેવ, ગાયત્રી નગર મેઇન રોડ, હસનવાડી-ર ખાતે રાખેલ છે.

જયાબેન ચાવડા

રાજકોટઃ જયાબેન નવનીતભાઇ ચાવડાનું તા.ર૭ના અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.રપના શનિવારે નિવાસ સ્થાને સાંજે પ થી ૭ રાખેલ છે.

હેતલબેન દેવાણી

રાજકોટઃ સ્વ. હેતલબેન ચેતનભાઇ દેવાણી (ઉ.૪૩) તે નિર્મલ ટુરીસ્ટ વાળા ચેતનભાઇ ના ધર્મપત્ની, નિલેશભાઇ ના નાના ભાઇના પત્ની, ગો.વા. મનસુખલાલ વિઠ્ઠલદાસ દેવાણી વેરાવળ વાળાના પુત્રવધુ અને કિશોરભાઇ રતીભાઇ રાયઠઠ્ઠા બગસરાવાળાની દીકરી તે મનીષભાઇ માધવ ટ્રેડિંગ જુનાગઢ વાળાના બહેન નું તા. ર૩ ગુરૂવારના રોજ અવસાન પામેલ છે. જેમની પ્રાથનાસભા અને પિયર પક્ષની સાદડી તા. ર૪ના રોજ  બપોરે પ થી  ૬,   મેઘાણી રંગભવન, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

એન. કે. ઠકકર

રાજકોટઃ જુનાગઢ નિવાસી હાલ રાજકોટ (નિવૃત્ત પ્રો. એન. કે. ઠકકર) (એમ.ડી.એસ. કોલેજ જુનાગઢ) (ઉ.વ.૭પ) તે પ્રો. ઉષાબેન ચોટાઇ (ઠકકર) (કુંડલીયા કોલેજ રાજકોટ)ના પતિ તે સમીર, અને આરતી કલ્પેશકુમાર ગણાત્રાના પિતા તથા સ્વ.કુબેરદાસ ઠકકરના પુત્ર, તથા સ્વ.કાંતિલાલ (રાણશેર અમદાવાદ) ડો. આરે. કે. ઠકકર (જુનાગઢ), ડો. નગીનભાઇ (જુનાગઢ)ના ભાઇ, તથા શશીકભાઇ (અમદાવાદ), ડો.યોગેશ (જુનાગઢ), મિહીરના મોટા પપ્પા, તથા કમલેશકુમારના સસરા તથા સ્વ.છોટાલાલ કરશનજી કોટેચા (મોરબી)ના જમાઇ, ડો. આર. સી. કોટેચા, ગીરીશભાઇ કોટેચા (રાજકોટ)ના બનેવી તથા પરસોતમદાસ ઓધવજી ચોટાઇના (સુરત) જમાઇ, મુકેશભાઇ, યોગેશભાઇ, હીરેનભાઇ ચોટાઇના બનેવીનું તા.ર૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું તા.ર૪ના શુક્રવારે ૪ થી ૬ જાગનાથ મંદીર, જાગનાથ પ્લોટ, ડો. યાજ્ઞીક રોડ ખાતે રાખેલ છે.

રસીકબા ચુડાસમા

મોરબીઃ મૂળ ખમીદાણા હાલ મોરબી રસીકબા દાનુભા ચુડાસમા તે ચંદ્રસિંહ હેમંતસિંહ ચુડાસમા અને રાજેન્દ્રસિંહ ચુડાસમાના કાકીમાનું તા. ર૧ના રોજ અવસાન થયેલ છે બેસણું તા. ર૪ ને શુક્રવારે સાંજે પ થી ૬ કલાકે કાયાજી પ્લોટ ૧, મોરબી ખાતે રાખેલ છે.

જીનતબેન પઠાણ

દામનગરઃ જીનતબેન રસુલખાન પઠાણ (ઉ.વ.૭ર) તે મેલરીયા કર્મચારી મરહુમ રસુલખાન જમાલખાન પઠાણના ઔરત તે રસીદખાન તથા ફિરોજખાન તથા મરહુમ સજીદખાનના માતૃશ્રી તેમજ અયુબભાઇ આમદભાઇ ખોખર રાજકોટવાળાના સાસુ તા. રરના રોજ અવસાન પામેલ છે. મરહુમની જિયારત તા. રપને શનિવારે સવારના ૧૦-૦૦ કલાકે જુમ્મા મસ્જિદ દામનગર અને ઔરતો માટે સદગતના નિવાસ સ્થાન સિપાઇ શેરી ખાતે રાખેલ છે.

હંસાબેન માનસરા

શ્રીનાથગઢઃ રમેશભાઇ મોહનભાઇ માનસરાના પત્ની હંસાબેન (ઉ. પ૭) તે સંજયભાઇ, હર્ષદભાઇના માતાનું તા. ર૩ના રોજ અવસાન થયેલ છે.

જયાબા ચુડાસમા

ગોંડલઃ જયાબા જીતેન્દ્રસિંહ ચુડાસમા (દેવચડી) ઉ. પ૧ તે પૃથ્વીરાજસિંહના માતા મયૂરધ્વજસિંહના દાદીનું તા. ર૩ના રોજ અવસાન થયેલ છે. બેસણું રપના શનિવારે સાંજે ૪ થી ૬ સિદ્ધાર્થનગર, આશાપુરા ચોકડી ગોંડલ મુકામે રાખેલ છે.

હેતલબેન દેવાણી

રાજકોટઃ સ્વ. હેતલબેન ચેતનભાઇ દેવાણી (ઉ.૪૩) તે નિર્મલ ટુરીસ્ટ વાળા ચેતનભાઇ ના ધર્મપત્ની, નિલેશભાઇ ના નાના ભાઇના પત્ની, ગો.વા. મનસુખલાલ વિઠ્ઠલદાસ દેવાણી વેરાવળ વાળાના પુત્રવધુ અને કિશોરભાઇ રતીભાઇ રાયઠઠ્ઠા બગસરાવાળાની દીકરી તે મનીષભાઇ માધવ ટ્રેડિંગ જુનાગઢ વાળાના બહેન નું તા. ર૩ ગુરૂવારના રોજ અવસાન પામેલ છે. જેમની પ્રાથનાસભા અને પિયર પક્ષની સાદડી તા. ર૪ના રોજ  બપોરે પ થી  ૬,   મેઘાણી રંગભવન, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

મુનીરાબેન સદિકોર

ગોંડલઃ (દાઉદી વ્હોરાઃ મુનીરાબેન અસગરઅલી સદિકોટ (ઉ.વ.૫૮) તે બતુલબેન તથા મ.અસગરઅલી કમરૂદીન સદિકોટના દિકરી અને ઇમરાનભાઇ, હકીમુદ્દીનભાઇ, કુત્બુદ્દીનભાઇના બહેન ગોંડલ મુકામે તા.૨૩, ગુરૂવારના રોજ વફાત થયેલ છે, જયારતના સિપારા મરદો-બૈરાઓના તા.૨૫, શનિવારના રોજ સવારે ફજરની નમાજ બાદ નવી મસ્જીદમાં રાખેલ છે તથા જયરાતનું જમણ તા.૨૫, શનિવાર મગરીબ-ઇશાની નમાજ બાદ મવાઇદમાં રાખેલ છે.

ચુનિલાલ વ્યાસ

મોરબીઃ ચુનિલાલ ગિરધરલાલ વ્યાસ (અગોલા)(જેતપર વાળા) (ઉ.વ.૮૫ વર્ષ)તે રમેશભાઇ અગોલા અને સ્વ.મહેશભાઇના પિતા તેમજ દિવ્યેશભાઇ, જીગરભાઇ અને વિજયભાઇના દાદાનું તા.૨૩ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણુ તા.૨૫ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાન ૪૦૩-૪૦૪, બાલાજી હોમ્સ, સુરજ રેસ્ટોરન્ટની બાજુમાં, કંડલા બાયપાસ રોડ, મોરબી ખાતે રાખેલ છે.

અનસુયાબેન ગોહેલ

રાજકોટઃ સોરઠીયા દરજી સ્વ.અનસુયાબેન ચમનભાઈ ચીભડીયા ગોહેલ (ઉ.વ.૭૫) તે ચમનભાઈના ધર્મપ્તિ તથા અતુલભાઈ તથા અનીલભાઈના માતુશ્રી તે રાકેશભાઈ, ધર્મેશભાઈ, જીતભાઈના દાદીમાનું તા.૨૩ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૫ને શનિવાર સાંજે ૫ થી ૭ કલાકે શ્રી સોરઠીયા દરજી જ્ઞાતિની વાડી, બ્રહ્મસમાજ ચોક, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

વજીબેન બજાણીયા

રાજકોટઃ મુળગામ કણજા (સોરઠ) હાલ રાજકોટ નિવાસી વજીબેન કરશનભાઈ બજાણીયા (ઉ.વ.૮૫) તે પ્રફુલભાઈ તથા બંસીભાઈના માતુશ્રીનું તા.૨૩ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ શુક્રવાર સાંજે ૫ થી ૭ શ્રધ્ધાનગર- ૨, શેરીનં.૬, બોલબાલા માર્ગ, રાજકોટ ખાતે રાખેલ છે.

હેતલબેન દેવાણી

રાજકોટઃ સ્વ. હેતલબેન ચેતનભાઇ દેવાણી (ઉ.૪૩) તે નિર્મલ ટુરીસ્ટ વાળા ચેતનભાઇ ના ધર્મપત્ની, નિલેશભાઇ ના નાના ભાઇના પત્ની, ગો.વા. મનસુખલાલ વિઠ્ઠલદાસ દેવાણી વેરાવળ વાળાના પુત્રવધુ અને કિશોરભાઇ રતીભાઇ રાયઠઠ્ઠા બગસરાવાળાની દીકરી તે મનીષભાઇ માધવ ટ્રેડિંગ જુનાગઢ વાળાના બહેન નું તા. ર૩ ગુરૂવારના રોજ અવસાન પામેલ છે. જેમની પ્રાથનાસભા અને પિયર પક્ષની સાદડી તા. ર૪ના રોજ  બપોરે પ થી  ૬,   મેઘાણી રંગભવન, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

લક્ષ્મીશંકર પંડયા

જુનાગઢ : શ્રી સોરઠીય શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ ધણફુલીયા હાલ જુનાગઢ સ્વ. લક્ષ્મીશંકર ગિરધરલાલ પંડયા તે શ્રી જ્યોત્સનાબેન વિનોદરાય ભટ્ટના પિતા શ્રી વિનોદરાય વી.ભટ્ટ (જી.ઇ.બી.) (રાયપુર)ના સસરા કાર્તિક વિનોદરાય ભટ્ટના નાના તેમજ સ્વ. પ્રભાશંકરભાઇ, સ્વ.પ્રેમશંકરભાઇ, સ્વ. નટવરલાલ ગીરધરલાલ પંડયાના મોટા ભાઇ તેમજ અશોકભાઇ, રાજુભાઇ, બિપીનભાઇ પંડયા (વીટીવી)ના મોટા બાપુજી તેમજ સ્વ.શામળજી ઉમિયાશંકર ભટ્ટના જમાઇ (અવાણીયા) નું ર૩ ના અવસાન થયેલ છે પ્રાર્થના સભા તેમજ સસરા તરફથી સાદડી તા.રપ ૯નેશનિવારે સાંજના પ થી ૬ સત્સંગ હોલ ભુતનાથ મંદિર જુનાગઢ ખાતે રાખેલ છે.