Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019
નિવૃત એસ.ટી. કર્મચારી અનંતરાય રાજાણીના ધર્મપત્નિનું અવસાનઃ આજે ઉઠમણું

રાજકોટઃ જામનગર નિવાસી અનંતરાય વિઠલદાસ રાજાણી ( નિવૃત એસ. ટી. કર્મચારી ના ધર્મપત્નિ જસરલાબેન અનંતરાય રાજાર્ણીં (ઉ.વ. ૭૬ ) તે સ્વ. નરેન્દ્રભાઈ, યોગેશભાઈ, સ્વ. અશોકભાઈ, અતુલભાઈ, ભારતીબેન હરેશકુમાર કારીયાના માતૃશ્રી તથા ચિ. રાહુલના દાદીનું તા.૨૨ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું (ભાઈઓ તથા બહેનો માટે ) નીચેના સ્થળે  રાખેલ છે. તા. ૨૩  આજે શનિવારે સાંજે ૫  થી ૫:૩૦ શ્રી ઈચ્છેશ્વર મહાદેવ મંદિર સાઈબાબા મંદિર પાસે,  ગાંધીનગર,  રેલ્વે સ્ટેશન પાસે, જામનગર ખાતે રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

સોની સમાજના અગ્રણી નવીનભાઇ પારેખનું દુઃખદ અવસાન : સોમવારે પ્રાર્થના સભા

રાજકોટ : ઝવેરી ડાયાલાલ દેવજીભાઇ (રીબડાવાળા) પરિવારના સોની ભાઇચંદભાઇ મોહનલાલ પારેખના પુત્ર સોની નવીનભાઇ ભાઇચંદભાઇ પારેખ (ઉ.વ.૮૧) તે વિજયભાઇ તથા વિનોદભાઇના પિતાશ્રી અને યોગેન્દ્રભાઇ અને ઘોષીતભાઇના દાદા તેમજ ઝવેરી વિરજીભાઇ હરજીવનદાસ માંડલીયાના જમાઇ તેમજ ગોરધનભાઇ, પ્રાણજીવનભાઇ, છગનભાઇ અને ઝવેરભાઇના બનેવી તા. ૨૨ના રોજ શ્રીજી પામ્યા છે. સદ્ગતનું બંને પક્ષનું બેસણુ તથા પ્રાર્થના સભા તા. ૨૫ને સોમવારે સવારે ૧૦ થી ૧૨ રાષ્ટ્રીય શાળા મધ્યસ્થ ખંડ, યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

નિવૃત ડીસ્ટ્રીકટ જજ ચંદ્રકાંતભાઈ પરીખનું અવસાનઃ સોમવારે પ્રાર્થનાસભા

રાજકોટઃ ચન્દ્રકાંતભાઈ (બચુભાઈ) ત્રંબકલાલ પરીખ (નિવૃત્ત ડીસ્ટ્રીકટ જજ) (ઉ.વ.૮૪) તે ધનલક્ષ્મીબેનના પતિ, ડો.સ્નેહલ પરીખ, રૂપાબેન રાજેશભાઈ કોઠારી- મુંબઈના પિતાશ્રી, સુચીતાબેનના સસરા, પ્રકાશભાઈ પરીખ- નિવૃત્ત ચીફ એન્જી., નિખીલભાઈ પરીખ, નાનુભાઈ પરીખ પ્રકાશ સ્ટોર્સના કાકા, વિધિ ધવલભાઈ શાહ, કૃતિ અને દિપના દાદાશ્રી, સ્વ.પોપટલાલ જેઠાલાલ ગાંધીનાં જમાઈ આજરોજ તા.૨૩ને શનિવારના રોજ અરિહંત શરણ પામેલ છે.

રાજેશભાઇ મારડીયા

જુનાગઢઃ મારડીયા રાજેશભાઇ ગીરધરભાઇ (ઉ.વ.૪૫)તે વજુભાઇ ગીરધરભાઇ મારડીયા, રતીલાલ ગીરધરભાઇ મારડીયા તથા દિનેશભાઇ ગીરધરભાઇ મારડીયાના ભાઇનું  તા. રરના  રોજ અવસાન થયેલ છે. બેસણું તા. રપ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે વરિયા વંશ પ્રજાપતિ જ્ઞાતિની વાડી, ગીરનાર રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

રાજેશભાઇ મારડીયા

જુનાગઢઃ મારડીયા રાજેશભાઇ ગીરધરભાઇ (ઉ.વ.૪૫)તે વજુભાઇ ગીરધરભાઇ મારડીયા, રતીલાલ ગીરધરભાઇ મારડીયા તથા દિનેશભાઇ ગીરધરભાઇ મારડીયાના ભાઇનું  તા. રરના  રોજ અવસાન થયેલ છે. બેસણું તા. રપ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે વરિયા વંશ પ્રજાપતિ જ્ઞાતિની વાડી, ગીરનાર રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

પરેશભાઇ જોષી

રાજકોટ : બાજ ખેડાવાળ સ્વ. પરેશભાઇ સુરેન્દ્રરાય જોષી (ઉ.વ.પ૭) તે ગં.સ્વ. ભાનુબેનના પુત્ર તથા ગં.સ્વ. મૃદુલાબેનના પતિ અને નૂપૂર તથા કુંડલના પિતાશ્રીનું તા. રર ના અવસાન થયેલ છે. બેસણું તા. રપ ને સોમવારે સાંજના ૪થી ૬, નંદીશ્વર મહાદેવ મંદિર, નંદનવન સોસાયટી-નાણાવટી ચોક રાજકોટ ખાતે રાખેલ છે.

મુકેશભાઈ વિભાકર

રાજકોટઃ મુકેશભાઈ ચુનીલાલભાઈ વિભાકર (ઉ.વ.૫૩) તે નયનાબેનના પતિ તેમજ યશ્વીના પિતા તે સ્વ.પ્રવિણચંદ્ર ચુનીલાલભાઈ વિભાકર, સ્વ.નવીનચંદ્ર, સ્વ.પ્રફુલભાઈ, સુભાષભાઈ, અશોકભાઈ, સંજયભાઈના ભાઈનું તા.૨૨ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને મુખ્યમંત્રી આવાસ યોજના કવાર્ટર, વીર સાવરકરનગર, રૂડા-૩, કાલાવડ રોડ, અવધ સોસાયટી રાજકોટ ખાતે રાખેલ છે.

ધરા કારીયા

રાજકોટઃ નિવાસી હાલ રાજકોટ, નિવૃત ઓફીસ સુપ્રિટેન્ડન્ટ પીડબલ્યુડી રામજીભાઈ પ્રભુદાસ કારીયાના પુત્ર દિવ્યેશભાઈ રામજીભાઈ કારીયાની પુત્રી ધરા (આર.કે.કોલેજમાં ફીજીયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી) (ઉ.વ.૧૯) નું તા.૨૧ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૫ને સોમવારે સાંજે ૫ કલાકે, ગીતામંદિર, જંકશન પ્લોટ મેઈન રોડ, રેલ્વે સ્ટેશન સામે, રાજકોટ ખાતે રાખેલ છે. મોસાળપક્ષનું ઉઠમણું પણ સાથે રાખેલ છે.

મીનાબેન

રાજકોટઃ નિવાસી દિપકભાઈ (આવકાર ઓટોમોબાઈલ્સ) અને સુભાષભાઈ (અરહિંત એન્ટર)ના નાના ભાઈ નીખીલભાઈ માણેકલાલ કામદારના ધર્મપત્ની મીનાબેન (ઉ.વ.૫૧) તે ધરાબેન મૌલિકભાઈ દોશી અને દર્શિબેનના માતુશ્રી જયેશભાઈ મધુશુદનભાઈ દોશીના બહેન તા.૨૧ ગુરૂવારે અરીહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૨૫ સોમવારે સવારે ૧૦:૩૦ કલાકે તથા પ્રાર્થનાસભા ૧૧ કલાકે સ્વામિનારાયણ મંદિરની અંદર ''નીલકંઠ હોલ'', અંડર બ્રિજ પાસે, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

રાજેશભાઇ મારડીયા

જુનાગઢ : મારડીયા રાજેશભાઇ ગીરધરભાઇ (ઉ.વ.૪પ), તે વજુભાઇ ગીરધરભાઇ મારડીયા, રતીલાલ ગીરધરભાઇ મારડીયા તથા દિનેશભાઇ ગીરધરભાઇ મારડીયાના ભાઇનું તા. રરના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. રપ ને સોમવારે સાંજે ૪ થી ૬, વરિયા વંશ પ્રજાપતિ, શાંતિની વાડી, ગીરનાર રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

અમૃતલાલ પુજારા

ગોંડલ : અમૃતલાલ માધવજીભાઇ પુજારા (ઉ.૮૦), તે સ્વ. તલકસીભાઇ, સ્વ. રતિલાલના ભાઇ તથા નયનબેન અરવિંદકુમાર વિસાણી, પલ્લવીબેન અલ્પેશકુમાર સાદરાણી (જલારામ ખમણ વાળા), દક્ષાબેન જીગ્નેશકુમાર ખખ્ખર (બાવળા) તથા સંગીતાબેન દીપકકુમાર પોપટ (ગોંડલ)ના પિતાશ્રી, ગુણવંતભાઇ ખીમજીભાઇ ગણાત્રા તથા પ્રવિણભાઇ ખીમજીભાઇ ગણાત્રાના બનેવીનું તા. ર૧ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ર૩ ને શનિવારે સાંજે સમય ૪થી ૬, ચોકસીનગર, રામનાથ મહાદેવ મંદિર, ગોંડલ ખાતે રાખેલ છે.

અનિલભાઇ દસાડીયા

મોરબી : રણછોડભાઇ મલુભાઇ દસાડીયાના પુત્ર અનિલભાઇ દસાડીયાનું તા. ર૧ ને ગુરૂવારના રોજ અવસાન થયું છે, તે અનસુયાબેનના પતિ, રાજભાઇ તથા સ્વ. સાવનભાઇના પિતા તેમજ ગીતાબેન, પારૂલબેન, કમલેશભાઇ, અજયભાઇના ભાઇ તથા સ્વ. સુરેશભાઇ, રસિકભાઇના સાળા અને રાજુભાઇ, ઇતિશભાઇ કાંજીયાના બનેવીનું બેસણું તા. ર૩ ને શનિવારે સાંજે ૪ થી ૬, દરમિયાન વાળંદ જ્ઞાતિની વાડી, લખધીરવાસ, મોરબી ખાતે રાખેલ છે.

કડવીબેન બારૈયા

મોરબી : મૂળ નાના ખીજડીયા નિવાસી હાલ મોરબી.બારેૈયા કડવીબેન પરસોતમભાઇ (ઉ.વ.૮૨) તે સ્વ. પરસોતમભાઇ હરખાભાઇ ના પત્ની તથા ગીરધરભાઇ ઠાકરશીભાઇના મોટા ભાભુનું તા. રરના રોજ અવસાન થયેલ છે.

સુશીલાબેન વિષ્ણુસ્વામી

ઉપલેટા : સ્વ. સુશીલાબેન હેમતભાઇ વિષ્ણુસ્વામી (ઉ.વ.૭૫) તે હેમતભાઇના પત્ની તથા લક્ષ્મીદાસ, ભુપતદાસ, ઇશ્વરદાસના ભાભીનું તા. રરના રોજ સ્વર્ગવાસ થયેલ છે. બેસણું તા. ૨૩-ર ને શનિવારના રોજ બપોરના ૪ થી ૬ વાગ્યા સુધી ત્રીલોકનાથ મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.

રમાબેન રાજપરા

ઉપલેટાઃ મનસુખભાઇ દુલર્ભજીભાઇ માંડલીયા તથા રમેશભાઇ તથા રતીલાલ ભાઇના બહેન રમાબેન વિરચંદભાઇ રાજપરા ખરેડીવાળા (ઉ.વ.૯૧)નું તા. ૨૧ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સાદડી ઉપલેટા તા. રપ-ર ને સોમવારના રોજ બપોરના ૪ થી ૬ વાગ્યા સુધી નિવાસ સ્થાન સમ્રાટ હોટલ સામે બાવલાચોક ઉપલેટા રાખેલ છે.

ઇન્દુભાઇ દોશી

રાજકોટઃ ઇન્દુભાઇ (ઉદયભાઇ) સૌભાગ્યચંદ દોશી તેઓ મધુબેનનાં પતિ, સ્વ. નગીનભાઇ,સ્વ. ગુલાબચંદભાઇ, સ્વ. નવલચંદભાઇ તથા શ્રી લલિતભાઇનાં લઘુબંધુ તથા ચિરાગ અને દેવાંગના પિતાશ્રીનું તા. રર ના અવસાન થયેલ છે. તેઓનું ઉઠમણું તા. રપ નાં સોમવારે સવારે ૧૦ વાગ્યે તથા પ્રાર્થનાસભા ૧૧.૧૫ કલાકે સત્યપૂનધામ, ગાંધીગ્રામ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ઉપાશ્રય, ગાંધીગ્રામ શેરી નં. ૪-અ, ૧૫૦ ફુટ રીંગ રોડ, નાણાવટી ચોક પાસે, રાખેલ છે.

જયાબેન ટાંક

રાજકોટ : અ.નિ. રવજીભાઇ પરસોતમભાઇ ટાંકના ધર્મપત્ની જયાબેન રવજીભાઇ ટાંકનું તા. રરના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. રપના સોમવારને નટેશ્વર મહાદેવ મંદિર, શેઠ હાઇસ્કૂલની બાજુમાં સાંજે ૪ થી ૬ સુધી રાખેલ છે.

જસવંતીબેન  મહીધરીયા

સણોસરા (માણાવદર) : ગુર્જર સુથાર જસવંતીબેન હરીભાઇ મહીધરીયા (ઉ.૬૯)  તે હરીભાઇ વલ્લભભાઇ મહીધરીયાના ધર્મપત્નિ તથા સતીષભાઇ (રાજકોટ) અશોકભાઇ (સણોસરા) કુંદનબેન વિજયભાઇ કરગથરા (રાજકોટ) વર્ષાબેન હિતેષભાઇ બકરાણીયા (રાજકોટ) તથા ભારતીબેન રીતેષભાઇ અડીયેચા (રાજકોટ) ના માતુશ્રીનું તા. ર૧/ર/ર૦૧૯ ગુરૂવારના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે તેમનું બેસણું તા.રપ/ર/ર૦૧૯ને સોમવારે  સાંજે ૩ થી પ વાગ્યે દેત્રોજા પટેલ સમાજ ગૌશાળા પાસે, સણોસરા (માણાવદર ) જી. જુનાગઢ મુકામે રાખેલ છે.

ભાનુશંકરભાઇ મંડીર

રાજકોટઃ સરવાઃ સરવા નિવાસી રાજગોર ભાનુશંકરભાઇ હરીભાઇ મંડીર (બંધાણી) નું તા.૨૦ના અવસાન થયેલ છે. તે સ્વ.પરસોતમભાઇ, સ્વ.નાનજીભાઇના નાનાભાઇને તે રાજુભાઇ તથા શૈલેષભાઇના પિતાશ્રી તેમજ ભાવીન અને ધ્રુવના દાદા, તેમની દશા ક્રિયા તા.૨ માર્ચને શનિવારે ઉતરક્રિયા તા.૩ માર્ચના રાખેલ છે.

મોરબીયા નાનજીભાઇ સવજીભાઇ

રાજકોટઃ ખાંટ રાજપૂત મોરબીયા નાનજીભાઇ સવજીભાઇ (ઉ.વ.૮૩), (નિવૃત એસ.ટી. કર્મચારી) તે રામજીભાઇ એસ .મોરબીયા (ધર્મવાણી)ના મોટાભાઇ તેમજ અનિલભાઇના પિતાશ્રીનું તા. રરને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ર ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ઇલાબેન લોઢવીયા કવાટર્સ, શેરીનં. ૩, કાર્યસિદ્ધ હનુમાનજી મંદિર સામે, મવડી ચોકડી પાસે, રાજકોટ-૪ ખાતે રાખવામાં આવેલ છે.