Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020
લલિતચન્દ્ર મણિયાર અરિહંત શરણ પામ્યા : કાલે ટેલિફોનીક બેસણું

રાજકોટઃ સુદાન નિવાસી લલિતચંદ્ર બાબુલાલ મણિયાર (ઉ.વ.૭૩) અરિહંત શરણ પામેલ છે. તે અરુણાબેનના પતિ તથા ગૌતમ-પ્રકાશ-કાતિઁક (લંડનવાળા)નાં પિતાશ્રી તથા જયંતિલાલ નરસિંહદાસ કામદારનાં જમાઈ તથા ભુપેન્દ્રભાઈ-કમલેશભાઈ તેમજ નીતાબેન દડીયાનાં મોટાભાઈ તથા પિયુષભાઈ કામદાર- પંકજભાઈ કામદારનાં બનેવી ભુજ ખાતે સમાધિભાવે અરિહંત શરણ પામેલ છે. તેઓનુ ટેલિફોનીક બેસણું તા. ૨૫,ગુરુવાર સાંજે ૫ થી ૬ રાખેલ છે. સ્વ.લલિતચંદ્ર જૈન વિઝન પરિવારનાં અંગત સ્નેહી તથા ઉદારદિલના દાતા તરીકે હરહંમેશ સહાયક રહેલ.

નિવૃત એએસઆઇ દિલીપસિંહ ઝાલાનું દુઃખદ અવસાનઃ ટેલિફોનીક બેસણું

રાજકોટઃ નેકનામ નિવાસી હાલ રાજકોટ ઝાલા દિલીપસિંહ વજુભા (નિવૃત એએસઆઇ-રાજકોટ શહેર પોલીસ) તે ચંદ્રસિંહ વજુભા અને બહાદુરસિંહ વજુભાના ભાઇ તથા કૃષ્ણરાજસિંહ (કાનો)ના પિતાજી અને શિવરાજસિંહના મોટાબાપુનું તા. ૨૩/૧૨ના દુઃખદ અવસાન થયું છે. હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખી સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા. ૨૫ના શુક્રવારે (૯૯૭૯૧ ૨૧૨૫૬, ૬૩૫૨૧ ૦૭૪૭૮, ૯૪૦૮૩ ૦૩૦૩૦, ૮૧૫૪૦ ૭૨૭૩૮) રાખેલ છે. તેમજ ઉત્તરક્રિયા ૩૧મીએ તેમના નિવાસ સ્થાન જામનગર રોડ શેઠનગર ખાતે રાખેલ છે.

સ્વ. દિલીપસિંહ ઝાલાએ પોતાના કાર્યકાળ દરમિયાન મોટે ભાગે ડી. સ્ટાફમાં જ ફરજ બજાવી છે અને અનેક પ્રસંશનીય કામગીરીઓ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અને સાથી કર્મચારીઓ સાથે મળીને કરી છે. સદ્દગત કેટલાક દિવસથી બિમાર હોઇ સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા દાખલ કરાયા હતાં. અહિ કોવિડ સેન્ટરમાં રખાયા હતાં. સારવાર દરમિયાન આજે અંતિમ શ્વાસ લેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

અવસાન નોંધ

ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ ડો. અશોકભાઇ જોષીના પિતાશ્રીનું દુઃખદ અવસાનઃ જામનગરમાં સ્મશાન યાત્રા

રાજકોટઃ ગુજરાત હાઈકોર્ટેના ન્યાયાધીશ ડો.અશોકભાઈ ચંદ્રકાંતભાઈ જોષી ના પિતાજી અને રાજકોટના શ્રીમતી હીનાબેન ચંદ્રકાન્ત જોષી એડવોકેટ અને નોટરીના પિતાજી ચંદ્રકાંતભાઈ જોષી (નિવૃત કસ્ટમ સુપ્રરિટેનડેન્ટ (ઉ.૮૫) નું આજરોજ જામનગર ખાતે દુઃખદ અવસાન થયેલ છે.  સદગતની અંતિમયાત્રા આજે સવારે ૧૦  વાગ્યે 'ગાયત્રીકૃપા' સદગુરુ સોસાયટી-૪, સત્ય સાઈ શાળા સામે જામનગર ખાતેથી નીકળી હતી. ૯૭૨૪૦ ૯૪૨૬૭, ૯૮૯૮૩ ૨૧૦૩૬

પ્રવિણભાઇ ઠકરાર

રાજકોટઃ સ્વ. વ્રજલાલ મોહનલાલ મૃગના જમાઇ તથા શ્રી કિશોરભાઇ મૃગના બનેવી પ્રવિણભાઇ કાંતીલાલ ઠકરારનું તા.૨૧ના રોજ અવસાન થયેલ છે. તેની  સસરાપક્ષની સાદડી તા.૨૪ને ગુરૂવારના રોજ ટેલીફોનીક સાદડી સાથે ૪ થી ૬ રાખેલ છે. કિશોરભાઇ મો.૯૬૨૪૬ ૭૩૦૪૫, આલાપ મૃગ ૮૦૦૦૦ ૦૩૨૩૯, પ્રવિણભાઇ મૃગ ૯૯૨૪૩ ૪૨૬૨૧ (સાદડી ટેલીફોનીક રાખેલ છે.)

ભાવેશભાઇ માવાણી

રાજકોટઃ ગૌ.વા. રમણીકલાલ ભગવાનજી માવાણીના નાના પુત્ર તે ભાવેશભાઇ રમણીકલાલ માવાણી (ઉ.વ.૫૨) તે પરેશભાઇના નાનાભાઇ તથા મીતભાઇના કાકા તા.૨૨ને મંગળવારના રોજ શ્રી ઠાકોરજી ચરણ પામેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૪ સાંજે ૪ થી ૬ રાખેલ છે. પરેશભાઇ મો.૮૪૬૦૬ ૩૦૧૧૧, મીતભાઇ ૯૯૦૯૪ ૭૩૮૮૦

ઉજમબેન વિઠ્ઠલાણી

કેશોદ : ઉજમબેન ધનજીભાઇ વિઠ્ઠલાણી (ઉ.વ.૯૦) તે સ્વ. ધનજીભાઇ જીણાભાઇ વિઠ્ઠલાણીના ધર્મપત્ની તેમજ જલારામ ડેરી ફાર્મ - કેશોદવાળા મહેન્દ્રભાઇ (મનુભાઇ), નવનીતભાઇ (નવલભાઇ), સંજયભાઇ, જયશ્રીબેન શાંતિલાલ રાયચુરા, હીરાબેન જેન્તીલાલ ઉનડકટ તેમજ ગં.સ્વ. રશ્મિબેન વિનોદકુમાર અભાણીના માતુશ્રીનું તા. ૨૧ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા પોપટલાલ, મનસુખભાઇ ગોકળદાસ કારિયા (મામા)ના મોટા બેનના પિયરપક્ષની સાદડી તા. ૨૪ને ગુરૂવાર દશનામ ગોસ્વામી સમાજ, જલારામ મંદિર સામે સમય ૪ થી ૫ કલાકે રાખેલ છે.

ગણપતરામભાઇ દેવમુરારી

જુનાગઢ : મુળ ખારચીયા (સેં) નિવાસી ગણપતરામભાઇ કેશવદાસભાઇ દેવમુરારી (ઉ.૭૯) તે સ્વ. દલપતરામભાઇ સ્વ. સીતારામભાઇ તથા બાલકૃષ્ણભાઇ (પોરબંદર વાળાના) ભાઇ જનાર્દનભાઇ વિસાવદર વાળાના પિતા હેમાંગ, આદિત્યના દાદા તથા શિવરંજનભાઇ, મધુસુદનભાઇ, અનુપભાઇના કાકાશ્રી તા. રર ના રામચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૪ ને ગુરૂવારના રાખેલ છે.

દિવાળીબેન ચાવડા

વાસાવડઃ કડીયા જીવરાજભાઇ આણંદભાઇ ચાવડાના ધર્મપત્ની, મહેશભાઇ, હરેશભાઇ, ધનજીભાઇ, મનસુખભાઇના માતુશ્રી તથા જય તથા રોનકના દાદીમા દિવાળીબેન (ઉ.વ.૭પ)તા.રરના રોજ અવસાન થયેલ છે.

ગીરીશભાઇ મકવાણા

ગોંડલઃ ગુજરાતી મચ્છુ કઠીયા દરજી  ગીરીશભાઇ પરસોતમભાઇ મકવાણા (ઉ.વ.૬૩) તે અલ્પેશભાઇ, વિપુલભાઇ, કૃષ્નાબેન રાઠોડના પિતાજી, પરેશભાઇ સતીષભાઇ રાઠોડના સસરાનું તા.ર૧ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.ર૪ના રાખેલ છે.

જગદીશભાઇ રાણપુરા

ટંકારાઃ ટંકારા નિવાસી હાલ અમદાવાદ સોની જગદીશભાઇ નાનાલાલ રાણપુરા, ઉંમર વર્ષ પ૭, તે ગૌ.લો. વાસી સોની નાનાલાલ રાજશીભાઇના પુત્ર તથા ચંદુભાઇ, ચંપકભાઇ, રમેશભાઇ, અરવિંદભાઇ અને વસંતબેન, નીલાબેનના ભાઇ તથા હાર્દિક, વંદનાબેન, હેમાલીબેન ના પિતાશ્રી તારીખ ર૧ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૪ ને ગુરૂવાર સાંજના ૪ થી ૬ રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

હરીશભાઇ વ્યાસ

 રાજકોટઃ નિવાસી સ્વ.શ્રી હરીશભાઇ ગૌરીશંકર વ્યાસ (ઉ.વ.૭૨) તે પાર્થભાઇના પિતાશ્રીનું તા. ૨૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓનું બેસણું ટેલીફોનીક તથા તેમના નિવાસ સ્થાને તા.૨૪ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. બંને પક્ષનું બેસણું  સાથે રાખેલ છે. 'શ્રી સીધ્ધેશ્વરી કૃપા', ૩ ભારતીનગર, મારૂતી હોલની સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ, મો. ૯૯૨૪૨  ૬૭૬૬૯ પાર્થભાઇ,  ૯૩૨૮૯ ૭૦૮૮૦, કૌશલભાઇ ૯૯૦૯૮ ૬૮૧૫૫

 વજીબેન બગથરીયા

રાજકોટઃ વજીબેન મનસુખભાઇ બગથરીયા તા.૨૩ (હાલ રાજકોટ) મુળગામ સણોસરાનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૪ ગુરૂવારે જુનુ ઓમનગર, ઓમ કાલેશ્વર મંદિર, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૭૨૬૭ ૧૨૫૧૦, ૯૭૨૫૦ ૭૦૭૮૯

ચીમનલાલ જોષી

રાજકોટઃ જામનગર નિવાસી સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ (મુળ ધારાગણી) જી. અમરેલીના સ્વ. હરીશંકર અંબારામ જોષીના પુત્ર શ્રી ચીમનલાલ હરીશંકર (ઉ.વ.૮૫) તે શ્રી ચંદનભાઇ જોષી, શ્રી પ્રવિણભાઇ જોષી, શ્રીમતી પુષ્પાબેન તથા શ્રી ગાયત્રીબેનના ભાઇ, શ્રી પંકજભાઇ સી. જોષી (એમઇએસ-જામનગર), શ્રીમતી હર્ષીદાબેન વાય. જોષી (અમદાવાદ), શ્રીમતી હિનાબેન રાજેશકુમાર મહેતા (નોટરી એન્ડ એડવોકેટ) રાજકોટના પિતાશ્રી તથા શ્રી વિજયભાઇ જોષી, શ્રીમતી ચાંદનીબેનના દાદા તથા શ્રીપ્રતિકભાઇ આર. મહેતા તથા ડો. કૃપાલીબેન આર. મહેતાના નાના તથા શ્રી યોગેશભાઇ એન. જોષી (અમદાવાદ) તથા શ્રી રાજેશકુમાર વી. મહેતા (રેલ્વે રાજકોટ) ના સસરા તા.૨૩ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૨૪ના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. શ્રી પંકજભાઇ સી. જોષી મો.૯૪૨૭૭ ૭૪૫૪૫, શ્રીમતી હિનાબેન આર. મહેતા ૯૮૯૮૩ ૨૧૦૩૬, શ્રી રાજેશકુમાર વી. મહેતા ૯૭૨૪૦ ૯૪૨૬૭

હિરાબેન ગજ્જર

રાજકોટ : હિરાબેન ટી. ગજ્જર તે ત્રિભવનભાઇ પી. ગજ્જરના ધર્મપત્નિ તથા દશરથભાઇ, દિનેશભાઇ, નિતિનભાઇના માતૃશ્રીનું તા. ૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું (ટેલિફોનીક) તા. ૨૪ના બપોરે ૪ થી ૬ રાખેલ છે.

જયાબેન દોશી

મોરબી : જયાબેન હાકેમચંદ દોશી (ઉવ.૯૨) તે સ્વ.હાકેમચંદ કેશવલાલ દોશીના ધર્મપત્ની, ગુણવંતરાય, હસમુખરાય, લલીતભાઇ, કીરીટભાઇ તથા કમલાબેન મહેતા, મંજુલાબેન બાખડા, ઇલાબેન મહેતાના માતૃશ્રી તા. ૨૨ મંગળવારના અરીહંત શરણ પામેલ છે. ટેલીફોન બેસણું તા. ૨૪ ગુરૂવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે.

લાભુબેન અગ્રાવત

રાજકોટ : લાભુબેન કાંતિલાલ અગ્રાવત (ઉવ.૬૩) ને દેવપરા રામજી મંદિરના પુજારી કાંતીલાલ લાલદાસબાપુ અગ્રાવતના ધર્મપત્નિ, પરેશભાઇના માતૃશ્રી જયસુખભાઇ, દિલિપભાઇ, હરેશભાઇ, યોગેશભાઇના કાકીનું તા. ૨૯નું અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૨૫ને શુક્રવારે રાખેલ છે. પરેશભાઇ અગ્રાવત મો. નં. ૯૦૩૩૩ ૨૪૨૭૬ છે.

મધુબેન દાવડા

રાજકોટ : લુહાર મધુબેન અરવિંદભાઇ દાવડા (ઉવ.૫૭) (જાળીયાવાળા) તે અરવિંદભાઇ મોહનભાઇ દાવડાના ધર્મપત્નિ તથા ભાવેશભાઇ અને દિવ્યેશભાઇના માતૃશ્રી તા. ૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તેમનું બેસણુ તા. ૨૪ના ગુરૂવારે ૪ થી ૬ લુહારવાડી (રણછોડનગર) યુનિટ નં. ૨ ખાતે રાખેલ છે.

મનસુખભાઇ અંબાસણા

રાજકોટઃ ગુર્જર સુથાર મુળગામ મહિકા હાલ રાજકોટ સ્વ. મનસુખભાઇ (બટુકભાઇ) છગનભાઇ અંબાસણા ઉ.વ.૭૬ તે સ્વ. કંચનબેનના પતિ, હરેશભાઇ, પંકજભાઇ, મિતાબેન બીપીનકુમાર શંખલપરા, રસિલાબેન રાજેશકુમાર ગોવિંદીયાના પિતાશ્રી તે સ્વ. જીવરાજભાઇ, સ્વ. ચંદુભાઇ, સ્વ. લાભુબેન ધિરજલાલ પિલોજપરા, સ્વ. મનસુખભાઇ નાથાભાઇ મિસ્ત્રીના ભાઇ, તેમજ હરસુખભાઇ, દિનેશભાઇ, નરેન્દ્રભાઇ, સુરેશભાઇ, લલીતભાઇના કાકા અને સ્વ. ત્રિભોવનભાઇ રામજીભાઇ ભાડેશીયાના જમાઇ તથા આરવીના દાદાનું તા. ર૧ સોમવારના રોજ અવસાન થયેલછે. તેમનું ટેલીફોનીક બેસણું તા. રપ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે. હરેશભાઇ અંબાસણા-૯૭૧૪૭ પ૮૧૧પ, પંકજભાઇ અંબાસણા-૯૮ર૪૮ ૦ર૯૮૦, કાંતીભાઇ ભાડેશીયા-૯૮ર૪૪ ૦પ૪૩૪, હરસુખભાઇ અંબાસણા-૯૮રપ૧ ૯પપ૮પ, નરેન્દ્રભાઇ અંબાસણા-૯૮ર૪૮ ૦૪૧૬૪

હરીશભાઈ ગંદા

રાજકોટઃ વિરપુર (જલારામ) નિવાસી હાલ રાજકોટ સ્વ.મગનલાલ દયાળજીભાઈ ગંદાના પુત્ર હરીશભાઈ (ઉ.વ.૬૬) તે ભાનુબેન, દિનેશભાઈ, ચંદુભાઈ, ગીરીશભાઈ, ધીરૂભાઈ, ઘનશ્યામભાઈ, સોનલબેનના ભાઈ, તે ચેતનભાઈ, વંદનાબેનના પિતાશ્રી, તે ધ્રાફા નિવાસી સ્વ.ચંદુલાલ પોપટલાલ ચોટાઈના જમાઈનું તા.૨૨ના રોજ અવસાન થયેલ છે. હાલની સામાજીક પરિસ્થિતિને અનુલક્ષીને ટેલીફોનીક ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૪ના રોજ અવસાન થયેલ છે. હાલની સામાજીક પરિસ્થિતિને અનુલક્ષીને ટેલીફોનીક ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી, તા.૨૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે. દિનેશભાઈ મો.૯૪૨૮૦ ૫૩૩૯૫, ચંદુભાઈ મો.૯૯૦૪૨ ૨૮૨૯૯, ગીરીશભાઈ મો.૯૪૨૬૯ ૬૯૭૫૭, ધીરૂભાઈ મો.૯૪૨૮૨ ૮૫૫૪૯, ઘનશ્યામભાઈ મો.૯૮૨૫૭ ૫૫૪૮૨, ચેતનભાઈ મો.૯૪૨૯૭ ૩૮૪૪૪, દિનેશભાઈ ચોટાઈ મો.૯૮૭૯૬ ૩૨૧૭૨

ચંપાબેન ઓઝા

રાજકોટઃ નિવાસ સામવેદિ શ્રીમાળી બ્રાહ્મણ ચંપાબેન જયંતિલાલ ઓઝા તે જીતેન્દ્રભાઈ જે. ઓઝા, સ્વ.પ્રવિણભાઈ જે. ઓઝા, વિજયભાઈ જે. ઓઝાના માતુશ્રીનું તા.૨૧ સોમવારના રોજ અવસાન થયેલ છે.

કાંતાબેન કાચા

રાજકોટઃ નિવાસી ગુર્જર ક્ષત્રિય કડિયા અક્ષર નિવાસી હેંમતભાઈ પરસોત્તમ કાચા ધર્મપત્નિ અ.નિ. કાંતાબેન હેંમતભાઈ કાચા (ઉ.વ.૮૨) તે કિશોરભાઈ કાચા તથા મુકેશભાઈ કાચા તથા મિનાબેન હરેશકુમારના માતુશ્રીનું તા.૨૨ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તેમના નિવાસસ્થાને સાંજે ૪ થી ૬ ગુરૂવારે તા.૨૪ રાખેલ છે. સરનામું બાલાજી પાર્ક શેરી નં.૨, કોઠારીયા રીંગ રોડ લિજજત પાપડની  સામે રાજકોટ કિશોરભાઈ મો.૯૮૨૪૮ ૨૬૩૭૪, મુકેશભાઈ મો.૯૮૨૪૪ ૬૭૧૬૩

 કાનજીભાઈ ભટ્ટી

રાજકોટઃ ત્રંબા (કસ્તુરબાધામ) નિવાસી સ્વ.મગનભાઈ ગોવિંદભાઈ ભટ્ટીના પુત્ર કાનજીભાઈ (ઉ.વ.૭૧) તે કિશોરભાઈ અને દિનેશભાઈના વડિલબંધુ તે જયેશભાઈ જીજ્ઞેશભાઈ, ચંદ્રીકાબેન રમેશભાઈ અમરેલીયા અને ગીતાબેન દિલીપભાઈ હિરાણીના પિતાશ્રી તે સ્વ.મગનભાઈ પ્રેમજીભાઈ ગોંડલિયાના જમાઈ તે અશોકભાઈ જાદવ (કુમકુમગ્રુપ)ના સાઢુભાઈનું તા.૨૧ને સોમવારે અવસાન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૪ને ગુરૂવારે કિશોરભાઈ મો.૯૯૦૪૭ ૫૧૫૮૫, જયેશભાઈ મો.૯૯૭૯૯ ૯૯૪૯૩ સમક્ષ રાખ્યું છે.

મંજુલાબેન કતીરા

રાજકોટઃ મંજુલાબેન ચંદુલાલ કતીરા (ઉ.વ.૮૦) તે સ્વ.લાલજીભાઈ કતીરાના પુત્રવધુ, તે જમનાદાસ ગોપાલજી નથવાણીના દીકરી, તે ગિજુભાઈ ભીંડા, દક્ષાબેન ચોલેરા અને દિપકભાઈના માતુશ્રી તા.૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું અને પિયરપક્ષની સાદડી ગુરૂવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે. દીપકભાઈ મો.૯૭૧૪૪ ૩૫૭૭૨, મહેશભાઈ નથવાણી મો.૮૮૬૬૦ ૩૮૯૯૪

નયનાબેન ઉપાધ્યાય

રાજકોટ :.. ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિના મુળ જસદણ હાલ રાજકોટ નયનાબેન કપીલભાઇ ઉપાધ્યાય (ઉ.પ૪) તે કપીલભાઇ જયંતીલાલ ઉપાધ્યાય (પોસ્ટ ઓફીસ)નાં ધર્મપત્ની તથા ચાંદનીબેન પુર્ણેન્દ્રભાઇ યાજ્ઞિક, સ્વાતીબેન હિરેનભાઇ ત્રિવેદી તથા હિરલના માતુશ્રીનું  તા. ર૧ ના અવસાન થયલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ર૪ ને ગુરૂવારે સાંજના ૪ થી ૬ રાખેલ છે. મો. નં. ૯ર૭૭૪ પ૯પર૪, મો. ૭૦૧૬૯ ૬૧૦૯૩

જયાબેન સોલંકી

રાજકોટઃ ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિના સ્વ.મનોજભાઈ મગનલાલ સોલંકી (ધંધુકીયા)ના ધર્મપત્નિ જયાબેન મનોજભાઈ સોલંકી (રીટાયર્ડ, મેટર્ન, સિવિલ હોસ્પિટલ, રાજકોટ) (ઉ.વ.૭૫) તેઓ ધર્મેશભા મનોજભાઈ સોલંકી (નોકરી સચિવાલય, ગાંધીનગર)ના માતુશ્રી તેમજ જે.વી.ગોહેલ (રિટા. વહીવટી અધિકારી, ટાઉન પ્લાનીંગ, રાજકોટ)ના બહેન થાય અને અમદાવાદ સ્થિત મંગળદાસ તથા દિલીપભાઈ મગનલાલ સોલંકી (ધંધુકીયા)ના ભાભીનું તા.૨૨ના દુઃખદ અવસાન થયેલ છે. હાલના કોરોનાની મહામારીના કારણને લઈને સ્વ.નો લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે. સ્વ.નું ટેલીફોનીક બેસણું તા.૨૪ને ગુરૂવારના રોજ તેમના નિવાસસ્થાને સાંજના ૩ થી ૫ કલાકે રાખેલ છે. ધર્મશભાઈ મો.૮૭૮૦૯ ૯૨૨૪૨, ૯૦૩૩૬ ૬૭૬૭૯, જે.વી.ગોહેલ મો.૯૪૨૮૨ ૫૮૦૪૨, મંગળદાસ મો.૯૨૨૮૨ ૧૪૦૨૮, દિલીપભાઈ મો.૯૮૯૮૧ ૯૪૬૭૮

હરીશભાઈ વ્યાસ

રાજકોટઃ નિવાસી હરીશભાઈ ગૌરીશંકર વ્યાસ (ઉ.વ.૭૨) તે પાર્થભાઈના પિતાશ્રીનું તા.૨૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓનું બેસણું ટેલીફોનીક તથા તેમના નીવાસસ્થાને તા.૨૪ના રોજ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. ''શ્રી સીધ્ધેશ્વરી કૃપા'', ૩- ભારતીનગર, મારૂતી હોલની સામે, ૧૫૦ ફૂટરીંગ રોડ રાજકોટ, પાર્થભાઈ મો.૯૯૨૪૨ ૬૭૬૬૯, ચેતનભાઈ મો.૯૩૨૮૯ ૭૦૮૮૦, કૌશલભાઈ મો.૯૯૦૯૮ ૬૮૧૫૫ બંન્ને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

નિરૂબેન બગડાઈ

રાજકોટઃ નિરૂબેન કિશોરભાઈ બગડાઈ (ઉ.વ.૬૩) તે વડાલાવાળા સ્વ.કાંતિલાલ વિઠ્ઠલદાસ બગડાઈના પુત્રવધુ તથા ભીખુભાઈના નાનાભાઈના પત્ની તથા ગુણવંતભાઈ તથા અશ્વિનભાઈના ભાભી, તે વાંકાનેરવાળા સ્વ.શિવલાલ મોતીલાલ ભીંડોરના પુત્રીનું તા.૨૨ના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે. કોરોના મહામારીના હિસાબે તેનું ટેલીફોનીક ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. ભીખુભાઈ મો.૯૪૨૮૨ ૭૬૮૭૨, કિશોરભાઈ (કાળુભાઈ) મો.૯૮૨૪૬ ૫૯૧૫૩, ગુણવંતભાઈ મો.૯૮૭૯૪ ૯૮૧૩૩, અશ્વિનભાઈ મો.૯૯૯૮૦ ૭૭૮૦૬ તથા વાંકાનેરવાળા હર્ષદભાઈ મો.૯૪૨૮૩ ૪૮૨૯૯