Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020
જુનાગઢનાં મનસુખલાલ મહેતાનું અવસાનઃ કાલે ટેલીફોનિક બેસણુ

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ વતન લાઠી મહેતા મઢૂલી વાળા (હાલ જુનાગઢ) સ્વ. ધનજીભાઇ ભગવાનજીભાઇના પુત્ર મનસુખલાલ ધનજીભાઇ મહેતા તે સરલાબેનના પતિ તથા નિલેશભાઇ, ભાવેશભાઇ તથા ઉમાબેનના પિતાશ્રી તેમજ રેનાબેન તથા નિરવાબેનના દાદા તથા પાર્થભાઇના નાનાનું તા. રરના અવસાન થયેલ છે.  ટેલીફોનિક બેસણુ તા. ર૪ ને શનિવારે (૪ થી ૬ સાંજે) રાખેલ છે. નિલેશભાઇ મહેતા ૯૬૦૧પ ૦૧૧૧, ભાવેશભાઇ મહેતા, ૯૪ર૮૧ ૮૮૭૭૬, ઉમાબેન મહેતા ૯૪૦૮પ ૮૧૮૭૧, ઉમાબેન મહેતા ૯૪૦૮પ ૮૧૮૭૧, ભરતભાઇ મહેતા મો. ૯૪ર૬ર રરર૦૬

પોરબંદરનાં કેશવભાઇ જોષીનું અવસાનઃ ટેલીફોનિક બેસણું

જુનાગઢઃ હાલ પોરબંદર (મુળ ગામ પાલખડા) નિવાસી જોષી કેશવજભાઇ ભગવાનભાઇ (ઉ.૯૦) તે ભીખુભાઇ, પ્રવીણભાઇ, રવિભાઇ પિતાશ્રીનું તા. રર ના અવસાન થયેલ છે.  ટેલિફોનીક બેસણું રાખેલ છે. ભીખુભાઇઃ ૯૯૭૯પ રપ૩૯૩, પ્રવીણભાઇઃ ૯૪ર૯૩ ૬પ૩૬૬, રવિભાઇઃ ૯૮રપ૧ ૩૭૮૭૧

અવસાન નોંધ

મુળશંકરભાઇ તેરૈયા

જુનાગઢઃ મૂળશંકરભાઇ ભાણજીભાઇ તેરૈયા (ઉ.૮૮) જેઓ સ્વ. કાંતિભાઇ તથા સ્વ. જટાશંકરભાઇ સ્વ. રતિભાઇ તથા શ્રી ભીખુભાઇના ભાઇ તથા ચંદ્રકાંતભાઇ, કમલેશભાઇ, સ્વ. બકુલભાઇના પિતાશ્રી તેમજ નયન, કૌશિક, વિવેકના દાદા તા.ર૩મીએ કૈલાસ વાશ થયેલ છે.હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તમામ વિધિ કુટુંબ પુરતી મર્યાદિત રાખેલ છે.ટેલીફોનીક બેસણું તા.ર૬ને સોમવારે સાંજે ૪ થી ૬ નિવાસસ્થાન ચંદ્રકાંતભાઇ મૂળશંકર તેરૈયા શ્રીરામ ગુણાતીત મારબલની બાજુમાં ગિરનાર દરવાજા પાસે રાખેલ છે. ચંદ્રકાંતભાઇ મો. ૯૮ર૪ર ૩૯૮૭ર, કમલેશભાઇ મો. ૯૮ર૪૮ પપ૩૭૧, નયનભાઇ મો. ૯૭૩૭૬ ૯૪ર૯૪, કૌશિક મો. ૯૭૧૪૪ ૮૭૮૮૩, વિવેક મો. ૭૬૯૮૪ ૮પ૧૮૦

મુસ્તાલીભાઇ ઘીયાવડવાલા

વાંકાનેરઃ મુસ્તાલીભાઇ અબ્દુલકાદરભાઇ ઘીયાવડવાલા (ઉ.વ. ૬૮) તે મઝહરભાઇ, તાલીબભાઇના બાવાજી તથા મનસુરભાઇના ભાઇ તેમજ જૈનુદીનભાઇ (દાહોદ), સલમાબેન (સીકન્દ્રાબાદ) અને ફખરૂદીનભાઇ (વાંકાનેર)ના બનેવી તા. ર૩ ના જન્નતનશીબ થયેલ છે. મર્હુમના જયારતના સીપારા તા. રપ ને રવિવારે ટેલીફોનીક રાખેલ છે.

અમરદાસજી ટીલાવત

કોટડાસાંગાણીઃ અમરદાસજી બેચરદાસજી ટીલાવત (પીજીવીસીએલ) (ઉ. ૬ર) તેઓ રાઘવભાઇ તથા અલ્પેશભાઇના પિતાશ્રીનું તા. રરમીએ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા. ર૬ સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે.

જયેશભાઇ કારભારી

પોરબંદરઃ સ્વ.સુર્યકાંતભાઇ શાંતિલાલ કારભારી તથા સ્વ.હંસાબેનના પુત્ર જયેશભાઇ એસ. કારભારી (ઉ.વ.પપ) તે ભરતભાઇ (સેન્ટ્રલ બેંકવાળા), રેખાબેન મુકેશભાઇ સંઘવી, ઉષાબેન એસ. કારભારીના ભાઇ તેમજ યશ અને નીલના પિતાશ્રી તથા અલ્પાબેનના પતિ તેમજ મોરબી નિવાસી ચીમનલાલ ન્યાલચંદ મહેતા (કોયલીવાળા)ના જમાઇ તા.રરને ગુરૂવારના રોજ અરિહંતશરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૩ શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો. ૯૪ર૬૯ ૯૩૩પપ લૌકિક વહેવાર બંધ રાખેલ છે. (પીયર પક્ષનીસાદડી ત્યારે જ રાખેલ છે. મો. ૯૯૦૪ર ૧૪ર૭૭)

કશ્યપભાઇ નિમાવત

મોરબીઃ મૂળ રોહિશાળા હાલ મોરબી કશ્યપભાઇ જયસુખલાલ નિમાવત (ઉ.વ.૪૪) તે સ્વ.જયસુખલાલ છગનલાલ નિમાવતના પુત્રનું તા.ર૧ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૩ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

કાન્તાબેન કોરાટ

રાજકોટઃ મુ. સ્ટેશન વાવડી (જેતપુર) નિવાસી હાલ રાજકોટ કનુભાઈ રવજીભાઈ કોરાટના ધર્મપત્ની કાન્તાબેન કનુભાઈ કોરાટ તે વિપુલભાઈ કનુભાઈ કોરાટના માતુશ્રી, શોભનાબેન વિપુલભાઈ કોરાટના સાસુ અને ડેવિશના દાદીમાંનું તા.૨૨ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનિક બેસણું તા.૨૪ શનિવારના રોજ રાખેલ છે. નિવાસસ્થાન, એપલ એલીગન્સ, ગ્રીન ૨૦૩, બાલજી વેફર્સ પાછળ, ઈશ્વરીયા ગામ રોડ, રાજકોટ વિપુલભાઈ કોરાટ મો.૯૪૨૬૭ ૧૯૯૯૦

દિપકકુમાર કકકડ

રાજકોટઃ સ્વ.જમનાદાસભાઈ ખોડીદાસભાઈ કકકડ મોરબી બ્રુકબોન્ડ ચા વાળાના પુત્ર દિપકકુમાર (ઉ.વ.૬૨) હાલ રાજકોટ તે નિલાબેનના પતિ, ભાવિકા દર્શનકુમાર પોપટ તથા પરિતા તેમજ શ્રુતનાં પિતાશ્રી, તે અશ્વિનભાઈ (જે.જે.કકકડ), જીતેન્દ્રભાઈના નાનાભાઈ તે કુવાડવા વાળા રતિલાલ મગનલાલ પાંઉના જમાઈ તા.૨૨ ગુરૂવારનાં રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક ઉઠમણું તથા સાદડી તા.૨૩ને શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. પરિતાબેન ડી. કકકડ મો.૮૧૬૦૬ ૨૧૮૫૬, અશ્વિનભાઈ જે. કકકડ મો.૯૪૨૬૭ ૮૩૬૫૪, અનિલભાઈ પાં: મો.૯૪૨૭૨ ૩૬૯૧૦

જશવંતભાઈ વિઠલાપરા

રાજકોટઃ ઘુંટું હાલ મોરબી જશવંતભાઈ આંબાભાઈ વિઠલાપરા (ઉ.વ.૬૩) તે કાંતિભાઈ આંબાભાઈ વિઠલાપરા, પ્રવીણભાઈ આંબાભાઈ વિઠલાપરા, સુભાષભાઈ આંબાભાઈ વિઠલાપરા તથા નિકુંજભાઈ જશવંતભાઈ આંબાભાઈના ભાઈનું તા.૨૧ને બુધવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તેમજ લૌકિકપ્રથા વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ બંધ રાખેલ છે. ટેલીફોનીક દ્વારા શોક સંદેશો મો.૯૬૩૮૪ ૯૨૨૫૬, ૯૯૨૫૬ ૬૬૨૧૫ ઉપર રાખ્યું છે.

પદ્દમાબેન કલોલા

રાજકોટઃ વાણંદ ગામ લુણસર નિવાસી કલોલા પદ્દમાબેન રતીલાલ જેઓ રતીલાલ રવજીભાઈના ધર્મપત્નિ તથા મનીષભાઈના માતુશ્રીનું દુઃખદ અવસાન તા.૨૧ બુધવારના રોજ થયેલ છે. લૌકિક વ્યવહાર કોરોનાની મહામારીના હીસાબેન બંધ રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.૩૧ શનિવારે ફકત ૧ દિવસ જ તેમના નિવાસસ્થાન લુણસરે રાખેલ છે. રતિભાઈ કલોલા મો.૯૭૨૩૬ ૮૫૨૩૬, મનીષભાઈ કલોલા મો.૯૭૨૩૯ ૭૦૩૪૭

ઉષાબેન રૂપારેલીયા

રાજકોટઃ શ્રીમતિ ઉષાબેન, તે શ્રી ચંદ્રકાન્ત જમનાદાસ રૂપારેલીયા (પાણી પુરવઠા બોર્ડ ના નિવૃત ચીફ એન્જિનિયર)ના ધર્મપત્ની, કલ્પેશભાઈ, ગૌરવભાઈ, સ્વાતિ બેન રાજેશભાઇ તન્ના,  પ્રજ્ઞાબેન હિતેશકુમાર વણઝારાના માતુશ્રી તથા શ્રી મહેશભાઈ કેશવલાલ તન્ના ના બહેન તા. ૨૨  ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા. ૨૪  શનિવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. મો. ૯૩૨૭૦ ૦૬૮૪૩ તથા ૮૩૫૬૯૦૩૮૨૫. મોસાળ પક્ષની સાદડી પણ સાથે જ રાખેલ છે.

મિતુલાબેન શાહ

મોરબી : ખાનપર નિવાસી રમણીકલાલ શામજીભાઇ મહેતાની પુત્રી મિતુલાબેન અતુલભાઇ શાહ (ઉ.પપ) તે અતુલભાઇના પત્નિ માનવના માતુશ્રી તેમજ મોરબી નિલેશ ટ્રેડીંગ કાું. વાળા મહેશભાઇ, નિલેશભાઇ, હિતેષભાઇ, મીનાબેન, મનિષાબેન, રશ્મીબેનના બહેન સ્વ. રતિલાલ, અમૃતલાલ, ચીમનલાલના ભત્રીજી, આકાશ, કોમલ, પાયલ, વિધિ, અમીત, પરિતાના ફૈબા મુંબઇ ગોરેગાંવ મુકામે તા. રર ગુરૂવારના રોજ અરિહંત ચરણ પામેલ છે. ટેલીફોનિક બેસણું તા. ર૪ ના સાંજે ૪ થી પ રાખેલ છે. મો. ૯૪ર૮ર ૬૪૯૯૩ નિલેશભાઇ, મો. ૯૮રપ૮ ર૯૯૯૩ હિતેષભાઇ, મો. ૯ર૬પર ૧ર૩પર અમિતભાઇ.

શોભનાબેન દેસાઇ

રાજકોટઃ જેતપુર નિવાસી હાલ રાજકોટ સ્વ. ભૂપતલાલ હકમીચંદ દેસાઇના પુત્રવધુ શોભનાબેન તે પ્રદીપભાઇના ધર્મપત્ની અને અજયભાઇ તથા આરતીબેન પારસભાઇ શાહના માતુશ્રી તેમજ સ્વ. મથુરાદાસજી મહેતાના સુપુત્રી તથા ઇન્દુબેન, વિજયભાઇ, જયેશભાઇ અને કીર્તિભાઇના બહેનનું તા. રર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. છે. હાલ કોરોનાની મહામારીને લીધે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે ટેલિફોનીક સાંત્વના પાઠવવા વિનંતી કરી છે.

ગીતાબેન જોષી

રાજકોટઃ સારસ્વત બ્રાહ્મણ મુળ જુનાગઢ નિવાસી (હાલ અંકલેશ્વર/બરોડા) સ્વ. નટવરલાલ મગનલાલ જોષી (ખીરા) (શાપુર સોરઠા)ના પુત્ર જયેશભાઇ નટવરલાલ જોષી (ખીરા)ના ધર્મપત્નિ અ.સૌ. ગીતાબેન જયેશભાઇ જોષી (ખીરા) (ઉ.વ. પપ) તે વિરલ જયેભાઇ જોષી (ખીરા) (કેનેડા)ના માતુશ્રી અને સ્વ. છગનલાલ લક્ષ્મીશંકર જીંદાણીના સુપુત્રી તથા રજનીકાંતભાઇ જીંદાણી, સ્વ. નિરંજનભાઇ જીંદાણી, અતુલભાઇ જીંદાણી, ભરતભાઇ જીંદાણીના બહેનનું તા. ર૧ના બુધવારના રોજ આકસ્મિક દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ર૪-૧૦-ર૦ર૦ ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. તેમજ પિયરપક્ષની સદાડી પણ સાથે રાખેલ છે. જયેશભાઇ જોષી (ખીરા) મો. ૯૭૧ર૦ ૦પ૯૦પ, વિરલભાઇ જોષી (ખીરા) (કેનેડા) મો. ૯૬૮૭૬ રપ૯૦પ, રજનીકાંતભાઇ જીંદાણી મો. ૯૯ર૪૮ ૦૦ર૧૧, અતુલભાઇ જીંદાણી મો. ૯૭ર૩પ ૯૩૯૦ ૧૮, સત્યેનભાઇ જીંદાણી મો. ૯૮ર૪૯ ર૮ર૩૦, અતુલભાઇ જીંદાણી મો. ૯૭ર૩પ ૯૩૦૧૮, ભરતભાઇ જીંદાણી મો. ૯૯ર૪પ ૯પપ૯૪