Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018
અવસાન નોંધ

નિર્મળાબેન જોશી

રાજકોટઃ શ્રી સાતુદડિયા મેડતમાંડ શ્રીગોડ બ્રાહ્મણ ઈન્દ્રવદનભાઈ પ્રભુરામભાઈ જોશીના ધર્મપત્નિ અ.સૌ. નિર્મળાબેન ઈન્દ્રવંદન જોશી તે હર્ષદભાઈ, દિલિપભાઈ તથા મયુરભાઈના માતુશ્રી તેમજ નિરવ અને આકાશના દાદીમાં તેમજ તા.૨૩ના કૈલાસવાસ થયેલ છે. સ્વ.ભીમજી માધવજી સેવકના પુત્રીનું સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૨૪ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકના રોજ ઈન્દ્રશ્વર મહાદેવની વાડી માસ્તર સોસાયટીમાં રાખેલ છે.

અરજણભાઈ ભટ્ટી

રાજકોટઃ અરજણભાઈ જાદવભાઈ ભટ્ટી (તમાચણ નિવાસી હાલ રાજકોટ) તે દિનેશભાઈ, વિજયભાઈ, સંજયભાઈ અને અશોકભાઈના પિતા તા.૨૨ના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રૈયારોડ, રામેશ્વર સોસાયટી, રામેશ્વર હોલ ખાતે રાખેલ છે.

જયાબેન ખાંટ

જામનોધપુરઃ જયાબેન ખાંટ (ઉ.વ.૭૮) નું તા ૨૨ ના રોજ અવસાન થયેલ છે તેનું બેસણું તા ૨૪ ને ગુરૂવારે સવારે ૮ થી ૧૨, સોની મહાજન વાડી, જામજોધપુરમાં રાખેલ છે.

માનસિંગભાઇ જાદવ

 મોરબીઃ માનસિંગભાઇ જાદવ તે હર્ષદભાઇ તથા ઉર્મિલાબેનના પિતાનું તા. ૨૦ ના રોજ અવાન થયેલ છે. બેસણું તા. ૨૪ ને ગુરૂવાર ના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે દેશળદેવ હોલ, રામજી મંદિર, મહેન્દ્ર ડ્રાઇવ રોડ ખાતે રાખેલ છે.

ગોપીનાથભાઇ તન્ના

ગોંડલ : ગોપીનાથભાઇ મણીલાલ તન્ના (રૂપાવટી વાળા) (ઉ.વ.૮૭) તે ગો.વા. પ્રફુલભાઇ, ચંદુભાઇ (રાજકોટ) તથા રાજુભાઇ (એલ.આઇ.સી. ગોંડલ) ના પિતા તેમજ આનંદ રાયચુરા ના નાનાનું તા. ૨૧ ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૨૪ ગુરૂવારે સાંજે ૫ થી ૬ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન શેરી નં. ૨૨, માર્ગ નંબર ૧૫, ભોજરાજપરા, ગોંડલ ખાતે રાખેલ છે.

અમૃતલાલ લાઠીગરા

જુનાગઢ :  સોની અમૃતલાલ નાથાલાલ લાડીગરા ઉ.વર્ષ ૮૪ તે તુષારભાઇ લાઠીગરા, રાજેશ્વરીબેન ઠેડીઆ, હીનાબેન માંડલીયા તથા ધુ્રતિબેન સીમેજીયાના પિતાશ્રી તા. ૨૨ ને મંગળવારે શ્રીજી ચરણ પામેલ છે તેમનું ઉઠમણુઁ તા ૨૪ ગુરૂવારે સાંજે ૪ થી૬ માંગનાથ મંદિરે રાખેલ છે.

જયેશભાઇ નટવરલાલ મોઢા

 મોરબીઃ જયેશભાઇ નટવરલાલ મોઢા (ઉ.વ. ૪૨) નું તા. ૨૨ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૪ ને ગુરુવારે સવારે ૮ થી ૧૦ તેમના નિવાસ સ્થાન શિવગંગા સોસાયટી નાની વાવડી ખાતે રાખેલ છે. લોૈકિક પ્રથા બંધ રાખેલ છે.

 ઘનશ્યામભાઇ પરમાર

રાજકોટઃ કંસારા ઘનશ્યામભાઇ નંદલાલ પરમાર નિવૃત કલેકટર ઓફિસના કર્મચારી (ઉ.વ.૮૨) તે જીતેન્દ્રભાઇ પરમારના પિતાશ્રી તા.૨૨ ને મંગળવારના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. સદ્ગતનું  ઉઠમણું તા.૨૪ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે તેમના નિવાસ સ્થાને રામેશ્વર સોસાયટી, શેઠનગરની બાજુમાં, જામનગર રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

 મહેન્દ્રભાઇ પીઠડીયા

રાજકોટઃ મચ્છુકઠીયા સહિ સુતાર જ્ઞાતિના મહેન્દ્રભાઇ ગોબરદાસ પીઠળીયા (લાલભાઇ) (ઉ.વ.૫૯) તે અરવિંદભાઇના મોટાભાઇ તથા જીજ્ઞેશ, કમલેશના પિતા શ્રી (જેતપુર વાળા) તા.૨૧ને સોમવારના રોજ રાજકોટ ખાતે શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૪ને ગુરૂવારના રોજ સાંજના ૫ થી ૬, ૨૨ વિજય પ્લોટ, કમલ ગંગા  મચ્છુ કઠીયા દરજી સુતાર વાડી, રાજકોટ ખાતે  રાખેલ છે.

નરેન્દ્રભાઇ દાવડા

રાજકોટઃ સ્વ. ધરમશીભાઇ પ્રેમજીભાઇ દાવડા (ઓખાવાળા) ના પુત્ર નરેન્દ્રભાઇ (ભુરાભાઇ) દાવડા, વૈશાલી રોડવેઝ વાળા (ઉ.વ.૬૫) કે જે હંસાબેન ચંદારાણા, પ્રફુલભાઇ (એલઆઇસી) ના નાનાભાઇ, સતિશભાઇ (બીએસએનએલ), ભરતભાઇ (લંડન), રાજેશભાઇ (એસબીઆઇ), માયાબેન જીવરાજાની (વિજય ટ્રાવેલ્સ) ના મોટાભાઇ, સ્વ. નટવરલાલ લક્ષ્મીચંદ ચંદારાણાના જમાઇ, સ્વ. જયેન્દ્રભાઇ, વિનુભાઇ, બળવંતભાઇ, દિલીપભાઇ, નૈનાબેન ઠકકર (આણંદ), રસીલાબેન ચતવાણી, (રાયપુર)ના બનેવી, જેકી તથા તન્વીના પપ્પા,ક્રિશીવના દાદા તા.૨૧ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી ગુરૂવાર, તા.૨૪ના સાંજે ૫ થી ૬ કલાકે જાગનાથ મંદીરે રાખેલ છે.

 નાનજીભાઇ પૈજા

 રાજકોટઃ કોટડાસાંગાણી નિવાસી વ્યાસ નાનજીભાઇ રામજીભાઇ પૈજા (ઉ.વ.૮૫) તે સુરેશભાઇ નાનજીભાઇ પૈજાના પિતાશ્રીનું તા.૨૦ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૪ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન મુ. કોટડાસાંગાણી ખાતે રાખેલ છે. (૪૦.૨)

 આણંદજીભાઇ સોની

રાજકોટઃ ધ્રોલવારા આડેસરા સોની આણંદજીભાઇ રવજીભાઇ (ઉ.વ.૯૯) તે સોની મણિલાલ, મનસુખલાલ તથા કિશોરભાઇ તથા જેઠુભાઇ તથા મુકેશભાઇ ના પિતાશ્રી તા.૨૨ને મંગળવારના અવસાન પામેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૪ને ગુરૂવારે રામનાથ પરા વાઘેશ્વરી મંદીર યુનિટ નં.૪ નંબર સમય બપોરે ૩:૩૦ થી ૫ વાગે બંને પક્ષનું સાથે રાખેલ છે.

 ચંદ્રીકાબેન કાચા

રાજકોટઃ કડીયા કુંભાર અ.નિ. ચંદ્રીકાબેન કનુભાઇ કાચા (ઉ.વ.૭૧) તે સ્વ. કનુભાઇ શાંતિલાલ કાચાના ધર્મપત્નિ તથા સ્વ. હિમાશું કનુભાઇ કાચા અને ભાવેશભાઇ કનુભાઇ કાચાના માતુશ્રી તે ગુણવંતરાય શાંતિલાલ કાચાના ભાભી તે શૈલેષભાઇ પ્રાગજીભાઇ રાઠોડ (જીઇબી)ના સાસુનું તા.૨૧ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા.૨૪ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૭ તેમના નિવાસસ્થાને '' શ્રી હરીકૃપા'' ૪, ન્યુ ગોપાલ પાર્ક, શિવસાગર હોલવારી શેરી, અંકુર વિદ્યાલય મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. (મો.૯૯૦૪૭ ૪૬૧૯૦)

ત્રિલોકભાઇ કોટક

રાજકોટઃ  રાજપરાવાળા સુરેશભાઇ દયાળજીભાઇ કોટકના જયેષ્ઠ પુત્ર ત્રિલોકભાઇ (લાલો) (ઉ.વ.૩૭) તે ગોપાલભાઇ તથા ગુડ્ડીબેનના મોટાભાઇ તથા મનસુખલાલ મોહનલાલ સંઘાણી (વિસાવદરવાળા)ના જમાઇ તથા તે સુરેશભાઇ મીરાણી (મોરબીવાળા)ના ભાણેજનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૨૫ શુક્રવારના રોજ સાંજે ૫ કલાકે પંચનાથ મંદીર, રાજકોટ  ખાતે રાખેલ છે. તથા પીયરપક્ષની સાદડી શ્રી લોહાણા મહાજન વાડી, વિસાવદર ખાતે તા.૨૪ ગુરૂવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે.

 ભારતીબેન વ્યાસ

રાજકોટઃ ભારતીબેન જગદિશચંદ્ર વ્યાસ (ઉ.વ.૬૩) તે  જગદિશચંદ્ર વિરજીભાઇ વ્યાસના પત્નિ તેમજ ડો. તુષારભાઇ, આશુતોષભાઇ તથા  રૂપાબેનના માતુશ્રી  તથા ગીરધરભાઇ તથા પ્રભુદાસભાઇ વ્યાસ (જામજોધપુરવાળા) નાં બહેનનું તા.૨૨ને મંગળવારે અવસાન થયેલ છે. તેમનું સદ્ગતનું બેસણું તા.૨૪ને ગુરૂવારને સાંજે ૪:૩૦ થી ૬:૩૦ વાગ્યે  શ્રી જીથરીયા હનુમાનજીના મંદીરે, આશીર્વાદ હોસ્પિટલની સામે, મવડી ચોકડી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રભાબેન

રાજકોટઃ મચ્છુકઠીયા સઇ સુતાર જ્ઞાતિના સ્વર્ગવાસી શામજીભાઇ ડાયાભાઇ પીઠડીયાની દિકરી પ્રભાબેન તે અશોકભાઇની બેનનું ધ્રોલ ખાતે અવસાન થયું છે. તેમનું બેસણું તા.૨૪ના સાંજે ૫ થી ૬, ર, ગોલ્ડન પાર્ક, રૈયા ટેલીફોન એકસચેન્જ પાછળ, નિલકંઠ ડેરીવાળી શેરી '' પીઠડ કૃપા'', ખાતે રાખેલ છે.

ગોકળદાસભાઇ પડીયા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય ગોકળદાસ વશરામભાઇ પડીયા - જેતપુર તે સ્વ.ગીરધરલાલ દેવશી મેરનાં જમાઇ સ્વ.શાંતિલાલ, સ્વ.કિશોરભાઇ, સ્વ.રમણીકલાલ, શશીકાંતભાઇ, પ્રવિણભાઇ, જીતેન્દ્રભાઇનાં બનેવીનું તા.૧૯ના અવસાન થયેલ છે. તેમની સાદડી તા.ર૪ને ગુરૂવારે સાંજે પ થી ૬ બ્રહ્મક્ષત્રિયની વાડી પેડક રોડ ખાતે રાખેલ છે.

કંચનબેન નથવાણી

રાજકોટઃ સ્વ.દયાળજીભાઇ દેવશીભાઇ નથવાણીના ધરમ પત્ની કંચનબેન દયાળજીભાઇ નથવાણી (ઉ.વ.૯૧) - કિશોરભાઇ,  પ્રવિણભાઇ અને સ્વ.બીપીનભાઇ નથવાણી તથા હંસાબેન, કુંદનબેન અને હીરાબેનના માતુશ્રી તથા મિલન, હેતલ, કાર્તિક, ભાવિક અને દિપનાં દાદીમાનું તા.ર૧ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.ર૪ના ગુરૂવારે સાંજે પ થી ૬, પંચનાથ મહાદેવના મંદિરે રાખેલ છે. તથા જયંતીભાઇ અને રમભાઇ જમનાદાસ ભગદેવનાં બહેનની પીયર પક્ષ તરફથી સાદળી સાથે રાખેલ છે.

કાંતાબેન વાઢેર

મુંબઇઃ વાંઝા જ્ઞાતિ મુળ જામ ભાણવડ નિવાસી હાલ મુંબઇ ભાંડુપ સ્વ.રતિલાલ ઓધવજી વાઢેરના ધર્મપત્ની કાન્તાબેન રતિલાલ વાઢેર (ઉ.વ.૭૯) તે તા.ર૧ના શ્રીજી ચરણ પામેલ છે. તે ડાયાલાલ લીલાધર માંડલીયાના દિકરી, નરભેરામ (નભુભાઇ)ના બહેન, સદ્દગતની પ્રાર્થનાસભા તા.ર૪ના ગુરૂવારે સાંજે ૪ થી ૭, ગીતા હોલ, સ્ટીફન રોડ, ભાન્ડુપ (વેસ્ટ) મુંબઇ ખાતે રાખેલ છે.

પ્રભાબેન ઉમરાણીયા

રાજકોટઃ રાજકોટ નિવાસી લુહાર પ્રભાબેન વિઠ્ઠલભાઇ ઉમરાણીયા (ઉ.વ.૭ર) તે વિઠ્ઠલભાઇ વલ્લભભાઇ ઉમરાણીયાના પત્ની તેમજ વિજયભાઇ તથા મહેન્દ્રભાઇના માતાશ્રીનું તા.રરના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, સુતાર જ્ઞાતીની વાડી, ગોંડલ રોડ જકાતનાકા પાછળ કન્યા છાત્રાલયની બાજુમાં રાખેલ છે.

ત્રિલોકભાઇ કોટક

રાજકોટઃ રાજપરાવાળા સુરેશભાઇ દયાળજીભાઇ કોટકના જયેષ્ઠ પુત્ર ત્રિલોકભાઇ (લાલો) (ઉ.વ.૩૭) તે ગોપાલભાઇ તથા ગુડ્ડીબેનના મોટાભાઇ તથા મનસુખલાલ મોહનલાલ સંઘાણી (વિસાવદર વાળા)ના જમાઇ તથા તે સુરેશભાઇ મીરાણી (મોરબી વાળા)ના ભાણેજનું અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.રપના શુક્રવારે સાંજે પ-૦૦ કલાકે પંચનાથ મંદીર, ખાતે રાખેલ છે. તથા પીયર પક્ષની સાદડી શ્રી લોહાણા મહાજન વાડી, વિસાવદર ખાતે તા.ર૪ ગુરૂવારે સાંજે પ થી ૬ રાખેલ છે.

લક્ષ્મીબેન જાદવાણી

રાજકોટઃ અમદાવાદ ગુર્જર સુથાર - જાદવાણી સણોસરાવાળા (લોકભારતી ભાવનગર) હાલ અમદાવાદ સ્વ.હિંમતભાઇ પી. જાદવાણીના ધર્મપત્ની ગં. સ્વરૂપ લક્ષ્મીબેન (ઉ.વ.૯પ)નું તા.ર૦ના અવસાન થયેલ છે. જે કિશોરભાઇ, સ્વ.પ્રવિણભાઇ, બીપીનભાઇ, રાજેશભાઇ તેમજ વર્ષાબેન રમેશકુમાર ભેંસાણીયા, સ્વ.રંજનબેન પ્રદ્યુમનકુમાર કથ્રેચાના માતુશ્રીનું બેસણું તા.ર૪ને ગુરૂવારે સવારે ૯-૩૦ થી ૧૧-૩૦ વિશ્વકર્મા બાગ, ગોરકુવો, મણીનગર મુકામે રાખેલ છે.

લલીતચંદ્ર સોલંકી

રાજકોટઃ નિવાસી અજમેરવાળા ગુર્જર ક્ષત્રિય કડીયા અક્ષર નિવાસી લલીતચંદ્ર મુળજીભાઇ સોલંકી (ઉ.વ.૭પ) તે વિમળાબેનનાં પતિ, તે સૌરભભાઇના પિતા, તે અ.નિ. રમેશભાઇ તથા અ.નિ. હર્ષદભાઇનાં મોટા ભાઇ, તે ધર્મેશભાઇ (આરએમસી) તથા કેતનભાઇનાં ભાઇજીનું તા.૧૯ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૪ના ગુરૂવારે સાંજે ૬ થી ૭, અંબા આશિષ, રવિરાંદલ પાર્ક મેઇન રોડ, શીતલ પાર્ક બીઆરટીએસ સ્ટોપ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે.

જયવંતીબેન ત્રિવેદી

રાજકોટઃ ચા.મ. મોઢ બ્રાહ્મણ મુળ ઘિયાવડ હાલ મોરબી જયવંતીબેન દુર્ગાશંકર ત્રિવેદી (ઉ.વ.૮૦) તે ખાનપર નિવાસી સ્વ.પ્રભાશંકર એચ. દવેનાં દીકરી, સ્વ.જગદીશભાઇ, રમેશભાઇ, ત્ર્યંબકભાઇ, જયસુખભાઇ, જયોતીબેનના માતુશ્રી, ધર્મેશભાઇ, હાર્દીકભાઇના દાદીમાંનું તા.ર૧ના મોરબી મુકામે અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા બેસણું બન્ને પક્ષનું ચા.મ.મોઢ બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન તા.ર૪ના સાંજે પ થી ૬ રાજકોટ ખાતે રાખેલ છે.

સરોજબેન પંચમતીયા

રાજકોટઃ સ્વ. અરવિંદભાઇ શામજીભાઇ પંચમતીયાના ધર્મ પત્ની સરોજબેન (ઉ.વ.૬૭), તે ઇલેશભાઇ, જયેશભાઇ, ધારાબેન કેતનકુમાર નથવાણી તથા હર્ષિદાબેન હિતેષકુમાર ગોટેચાના માતુશ્રી તથા રાજેશના દાદીમા, કેશવલાલ શામજીભાઇ લાખાણી (લંડન)ના પુત્રી, રસીકલાલ, કિશોરભાઇ, શૈલેષભાઇ, સ્વ.જીતેન્દ્રભાઇ, કમલેશભાઇ, બકુલભાઇના કાકીનું તા.રરના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું ભાઇઓ તથા બહેનોનું તા.ર૪ને ગુરૂવારે સાંજે પ થી ૬, કેશરીયા વાડી, કરણપરા, ખાતે રાખેલ છે.

માલતીબેન ટાંક

રાજકોટઃ માલતીબેન મહેશભાઇ ટાંક (ઉ.વ.પ૪) તે મહેશભાઇ દોલતરાય ટાંકના ધર્મપત્ની, મિતેશભાઇ, જયકીશનભાઇ, દર્શનાબેનના માતુશ્રી, રાજેશભાઇ દોલતરાય ટાંક, નવીનભાઇ દોલતરાય ટાંકના ભાભી નટવરલાલ ગોવિંદભાઇ અજાગીયા (નાગપુર વાળા)ના પુત્રીનું તા.ર૦ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.ર૪ના ગુરૂવારે સાંજે પ થી ૬, ગુણેશ્વર મહાદેવ મંદિર, શ્રીનગર શેરી નં.૬, સહકાર મેઇન રોડ પાછળ રાખેલ છે.

કાંતિલાલભાઇ નગદીયા

સાવરકુંડલાઃ વિજપડી નિવાસી કાંતીલાલભાઇ ઓધવજીભાઇ નગદીયા (ઉ.વ.૮૩) તે દિપકભાઇ, નરેશભાઇ, ભદ્રેશભાઇ, તથા સ્વ.ઉષાબેન રશ્મીકાંત સેજપાલ, તથા કુમુદબેન મહેશકુમાર જોબનપુત્રાના પિતાશ્રી તેમજ સ્વ.શાંતીભાઇ વડેરા,  કાંતીભાઇ વડેરા, હસુભાઇ વડેરા તથા વિનુભાઇ વડેરાના બનેવીનું તા.ર૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા શ્વસુર પક્ષની સાદડી સંયુકત તા.ર૪મીએ ગુરૂવાર સાંજે ૪ થી પ સુધી શ્રી લોહાણા મહાજનવાડી, વિજપડીમાં રાખેલ છે.

રંજનબેન દોશી

માળીયા હાટીનાઃ સ્વ.જેન્તીલાલ હરસુખભાઇ દોશીના પત્ની રંજનબેન (ઉ.વ.૭પ) તે જેન્તીલાલ સુંદરજી શાહ એડનવાળાના પુત્રીનું તા.રરના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.ર૪ના ગુરૂવાર સાંજે પ-૦૦ વાગ્યે વણીક મહાજનવાડી માળીયા હાટીના ખાતે રાખેલ છે.

વિનોદરાય પંડયા

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ સ્વ.જયાશંકર મોરારજી પંડયાના પુત્ર વિનોદરાય જયાશંકર પંડયા, તે સ્વ.મનહરભાઇ, સ્વ.હર્ષદભાઇ, સ્વ.મધુભાઇ તથા છેલુભાઇ પંડયાના ભાઇ, ડો.નીલાબેન મોહિલેના પતિનું તા.ર૧ના અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.ર૪ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, રેડ ક્રોસ હોલ, સૂચક રોડ, કુંડલીયા કોલેજ પાસે રાખેલ છે.

નરેન્દ્રભાઇ દાવડા

રાજકોટઃ સ્વ.ધરમશીભાઇ પ્રેમજીભાઇ  દાવડા (ઓખા વાળા)ના પુત્ર નરેન્દ્રભાઇ (ભુરાભાઇ) દાવડા, વૈશાલી રોડવેઝ વાળા (ઉ.વ.૬પ) કે જે હંસાબેન ચંદારાણા, પ્રફુલભાઇ (એલઆઇસી)ના નાના ભાઇ, સતિશભાઇ (બીએસએનએલ), ભરતભાઇ (લંડન), રાજેશભાઇ (એસબીઆઇ), માયાબેન જીવરાજાની (વિજય ટ્રાવેલ્સ)ના મોટા ભાઇ, સ્વ.નટવરલાલ લક્ષ્મીચંદ ચંદારાણાના જમાઇ, સ્વ.જયેન્દ્રભાઇ, વિનુભાઇ, બળવંતભાઇ, દિલીપભાઇ, નૈનાબેન ઠકકર (આણંદ), રસીલાબેન ચતવાણી (રાયપુર)ના બનેવી, જેકી તથા તન્વીના પપ્પા, ક્રિશીવના દાદા તા.ર૧ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી ગુરૂવાર તા.ર૪ના સાંજે પ થી ૬, જાગનાથ મંદિરે રાખેલ છે.

જસવંતીબેન છગ

ઉના : છગ જસવંતીબેન લક્ષ્મીદાસ (ઉ.૮પ) તે ચંદુભાઇ છગ, અરવિંદભાઇ, દીનેશભાઇ, રમેશભાઇ, ભરતભાઇ તથા હરેશભાઇના માતુશ્રી તથા પ્રવિણભાઇ છગના કાકી તેમજ કોડીનાર ભાનુભાઇ ખંધેડીયા, પ્રભુદાસભાઇ, ધીરૂભાઇ તથા સ્વ. મનસુખભાઇ તથા સ્વ. નટુભાઇના મોટાબેન તા. રર મીએ ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ર૪ ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ કલાકે કન્યા વિદ્યાલય (કે. વી. સ્કુલ) પોલીસ લાઇનની સામે રાખેલ છે.

મુકુંદરાય જોષી

કાલાવડ : કાલાવડ નિવાસી શ્રીગોડ મડતવાર બ્રાહ્મણું નિવૃત શિક્ષક મુકુંદરાય કાન્તીલાલ જોશી, તે કિશનભાઇ જોશી તથા હિનાબેન વ્યાસના પિતાનું તા. ર૧ ના રોજ અક્ષરવાસી થયા છે. તેની પ્રાર્થના સભા તા. ર૪ ને ગુરૂવારે સાંજે પ થી ૬ સ્થળ પટેલ સમાજ કાલાવડ (શીતળા)  ગ્રેઇન માર્કેટ રોડ રામમંદિર પાસે રાખેલ છે.

અવિનાશભાઇ વ્યાસ

જુનાગઢ : માળીયા હાટીના (કડાયા) સ્વ. અવિનાશભાઇ ગૌરીશંકર  વ્યાસ (ઉ.પ૮) તે શ્રી ગૌરીશંકર મોતીરામ વ્યાસના પુત્ર તથા સ્વ. જેન્તીભાઇ, સ્વ. વિષ્ણુપ્રસાદ, શ્રી જગદીશચંદ્ર, શ્રી ચીમનભાઇ, શ્રી હરેશભાઇ તથા પ્રજ્ઞાબેન પંડયાના ભાઇ તેમજ ગૌતમ અને ક્રિષ્નાના પિતાશ્રી તેમનું તા. રર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ર૪ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન કડાયા (ગીર) મુકામે રાખેલ છે.

શાંતાબેન કુકડીયા

રાજકોટઃ  (મુળગામ કોલકી) સોરઠીયા પ્રજાપતિ સ્વ. શાંતાબેન રવજીભાઇ કુકડીયા (ઉ.વ.૮૩)  તે મનસુખભાઇ (નિવૃત પી.ડબલ્યું. ડી.) તથા નટવરભાઇ (પીજીવી સીએલ) ના માતુશ્રીનું તા.૨૨ને મંગળવારના રોજ દુઃખદ અવાસાન થતા સદ્ગતનું બેસણું તા.૨૪ને ગુરૂવારના રોજ તેમના નિવાસ સ્થાન '' મધુરમ'' ૧૧ રાજલક્ષ્મી ડુપ્લેક્ષ રામેશ્વર મેઇન રોડ રૈયા રોડ ખાતે ૫ થી ૭ કલાકે રાખેલ છે.

 નર્મદાબેન અજાગીયા

 રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા નર્મદાબેન પ્રેમજીભાઇ અજાગીયા (ઉ.વ.૮૫) તે જેન્તીભાઇ, શશીકાંતભાઇ અને પ્રભાબેન, પુષ્પાબેન, શારદાબેન અને કુંદનબેનના માતુશ્રી તથા રતીલાલ વાઘેલા, સ્વ. વસંતકુમાર રાઠોડ, વિનોદકુમાર ગોહેલ, સ્વ. જગદિશભાઇ વાઢેરના સાસુમાં અને અમિત, નિલેશ, હેતલબેન, સેજલબેન, નીશાબેનના દાદીમાંનું તા.૨૨ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે ઇન્દ્વેશ્વર મહાદેવ મંદીર, માસ્તર સોસાયટી, કોઠારીયા કોલોની પાસે, ૮૦ ફુટ રોડ, રાજકોટ ખાતે રાખેલી છે.

જયોતિબેન ટોલીયા

રાજકોટઃ જયોતિબેન મનહરલાલ ટોલીયા (ઉ.વ.૭૪) તે મનહરલાલ પ્રભાશંકર ટોલીયા (નિવૃત મદદનીશ જીલ્લા રજીસ્ટાર) ના ધર્મપત્નિ તેમજ સંદીપ (વિજય કોમર્શીયલ બેંક) તેમજ મૌલીક તથા પ્રિન્સના દાદીમાં તથા કીર્તી હિતેનકુમાર વોરા, સંગીતા દિનેશચંદ્ર પારેખ  તથા રીટા અશોકકુમાર મહેતા ના માતુશ્રી તેમજ સ્વ. અંદરજી ઝવેરચંદ મહેતા (જુનાગઢ)ના સુપુત્રી તા.૨૩ને બુધવારના રોજ અરીહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૨૪ને ગુરુવારના રોજ સવારે ૧૦ વાગ્યે અને પ્રાર્થનાસભા સવારે ૧૦:૩૦ કલાકે પારસધામ દેરાસર કાલાવડ રોડ, ફાયરબ્રિગેડ પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે. સદ્ગતનું ચક્ષુદાન કરેલ છે.

 નરેન્દ્રભાઇ સાંગાણી

રાજકોટઃ વેરાવળ વાળા હાલ રાજકોટ સ્વ. વિઠ્ઠલદાસ વલ્લભદાસ સાંગાણીના પુત્ર નરેન્દ્રભાઇ તે મીતુલ તથા અમીતના પિતાશ્રી તથા સ્વ. નરોતમભાઇ, સ્વ. ડાયાભાઇ તથા સ્વ. હિરાબેન તન્ના, મધુબેન કાનાબાર, દમયંતીબેન કારીયા, જયોતિબેન સીસોદીયાના નાનાભાઇ તથા સ્વ. હિરાલાલ બાવાભાઇ રાચ્છના જમાઇ, હસુભાઇ, નીતીશભાઇ તથા કનુભાઇના બનેવીનું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૨૪ના ગુરુવારે સાંજે ૫ વાગ્યે તથા સ્વસુર પક્ષની સાદડી સાથે રાખેલ છે. ઉઠમણું તથા સાદડી રાજરાજેશ્વર મહાદેવ મંદીર નાણાવટી મેઇન રોડ ખાતે રાખેલ છે. લૌકીક પ્રથા તથા  અન્ય કોઇ ક્રિયા બંધ રાખેલ છે.

સુભાષભાઇ ધામેચા

રાજકોટઃ ખરેડીવાળા હાલ ખીરસરા ગામ મચ્છુકઠીયા  સઇ સુતાર સ્વ. સુભાષભાઇ શામજીભાઇ ધામેચા (ઉ.વ.૬૨) તે વેલજીભાઇ,  જયસુખભાઇ ના નાનાભાઇ નું તા.૨૨ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૨૪  ખીરસરા ગામ નિવાસ સ્થાને રાખેલું છે.

જયાબેન મારૂ

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા જયાબેન (જીવતીબેન) વીરજીભાઇ મારૂ (ઉ.વ.૯૩) તે સ્વ. કિશોરભાઇ ધીરજલાલ પરમારના મામીનું તા.૨૧ સોમવારના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૪ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૭ તેમના ''ચામંુડા કૃપા'', નારાયણનગર -૨ ત્રિશુલ ચોક, ઢેબર રોડ, ખાતે રાખેલ છે.

નયનાબેન પંડયા

રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવિય બ્રાહ્મણ પૂર્વ ડીવાયએસપી સ્વ. છેલશંકર રેવાશંકર પંડયાના પુત્રવધુ અને ઉપેન્દ્રભાઇ ના ધર્મપત્ની નયનાબેન (ઉ.પ૭) તે શ્રીધરભાઇ અને ખેવનાબેનના માતુશ્રી તે મહેન્દ્રભાઇ અને ગીરીશભાઇના ભાભીનું તા. ર૩ ને બુધવારે અવસાન થયું છે. સદ્ગતની અંતિમયાત્રા તા. ર૪ ને ગુરુવારે સાંજે પ-૪પ વાગે તેમના નિવાસસ્થાન પારિજાત રેસીડેન્સી ૧રપ, સાધુ વાસવાણી રોડ, રાજકોટ ખાતેથી નીકળશે.