Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020
પરજીયા પ્રજાપતિ નરશીભાઇ માલવીનું રાજકોટ ખાતે દુઃખદ અવસાન

રાજકોટ : પરજીયા પ્રજાપતિ જયેશભાઇ(સંતોષ પ્રિન્ટર્સ), પરેશભાઇ, રાજેશભાઇ, વિજયાબેન, હેમાબેનના પિતાશ્રી નરશીભાઇ માલવી (ઉ.વ.૮૦)(સંતોષ પ્રોસેસવાળા)નું તા.ર૧ને મંગળવારના રોજ રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયેલ છે.

 

ગોંડલના રાણસીકીનાં બાઘાભાઇ ઉંધાડનું અવસાન

રાજકોટઃ ગોંડલ તાલુકાના રાણસીકી ગામના બાઘાભાઇ પોપટભાઇ ઉંધાડ (ઉવ.૯૦) (સિધ્ધપરા) તે ચંદ્રીકાબેન ધીરૂભાઇ રૂપારેલીયા, વસંતબેન વજુભાઇ સખીયા, વજુભાઇ બાઘાભાઇ ઉંઘાડ, ચેતન બાઘાભાઇ ઉંઘાડના પિતાશ્રી તથા અક્ષયના દાદાનું તા.૨૦ને સોમવારે અવસાન થયેલ છે. કોરોના મહામારીના કારણે લૌકીક ક્રિયા ઘરમેળે રાખેલ છે.

કલ્પનાબેન મુકેશભાઈ બાવીસીનું અવસાનઃ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ કલ્પનાબેન મુકેશભાઈ બાવીસી (ઉ.વ.૬૦) તે સ્વ.નવીનચંદ્ર જી.શેઠની પુત્રી, ઉપેન્દ્ર શેઠ, રાજેન્દ્ર શેઠ (સરગમ કલબ કમીટી મેમ્બર સીટી આર એન્ડ બી વિભાગ)ના મોટાબહેન જયોતિબેન, સ્વ.હંસાબેનના નાના બહેન રીધીબેન શાહ આફ્રિકા, દેવાંગ એમ. બાવીસી (જજશ્રી લાલપુર જામનગર)નાં માતુશ્રીનું મલાવી આફ્રિકા મુકામે તા.૨૦ના રોજ અરીહંત શરણ પામેલ છે. જેમનું ટેલીફોનીક બેસણુ તા.૨૩ ગુરૂવારે સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ રાખેલ છે.

અવસાન નોંધ

ચંપાબેન ભટ્ટ

રાજકોટઃ મહારાજ શ્રી ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ જ્ઞાતિના ગં.સ્વ. ચંપાબેન ગાંડાલાલ ભટ્ટ (ઉ.વ.૯૨) તેઓશ્રી મહેન્દ્રભાઇ લીલાશંકર જોષી (જીઇબી),  શ્રી  હંસાબેન નવિનચંદ્ર રાજયગુરૂ તથા શ્રી આશાબેન નરેન્દ્રકુમાર આચાર્ર્યના માતુશ્રી તા.૨૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૩ના ગુરૂવારના રોજ રાખેલ છે. તમામ પ્રકારની લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. મહેન્દ્રભાઇ મો.૯૧૦૬૯ ૯૭૪૮૨, હંસાબેન મો. ૯૪૨૮૨ ૭૬૪૯૯, આશાબેન મો.૯૪૨૬૪ ૦૨૮૮૪

પ્રફુલભાઇ વડગામા

રાજકોટઃ રાજકોટ નિવાસી ગુર્જર સુથાર સ્વ. છગનલાલ મુળજીભાઇ વડગામા (ભારત ફલસ ડોર)ના પુત્ર  પ્રફુલભાઇ છગનભાઇ વડગામા (ઉ.વ.૫૮)નું અવસાન તા.૨૦ના થયું છેે તે કિશોરભાઇ તથા પંકજભાઇ વડગામાના ભાઇ દીપ તથા તોરલબેન ભારદિયા અને ધર્મી દુદકીયાના પિતાશ્રીનું ટેલીફોનીક બેસણું તા.૨૩ને ગુરૂવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. પંકજભાઇ ૯૮૨૫૩૦૭૫૦૦, દીપ ૯૩૭૪૧ ૦૫૦૯૦

જીવતીબેન ઠુંમર

રાજકોટઃ મુુળ ગોંડલ હાલ રાજકોટ નિવાસી જીવતીબેન બચુભાઇ ઠુંમર (ઉ.વ.૭૬) તે બચુભાઇ હિરાભાઇ ઠુંમરના  ધર્મપત્નિ રમેશભાઇ થતા ધનંજય (રાજુ) બચુભાઇ ઠુંમરના માતુશ્રીનું તા.૨૧ના અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૩ના રોજ રાખેલ છે.

મધુકાંતભાઇ તલસાણીયા

રાજકોટ : મધુકાંતભાઇ નાથાલાલ તલસાણીયા (ઉ.વ.૮૧) તે સ્વ. ચિમનભાઇ તલસાણીયા, વસંતભાઇ તલસાણીયા, અનંતભાઇ તલસાણીયાના મોટાભાઇ તેમજ કમલેશભાઇ, વિપુલભાઇ, વિમલભાઇ, જાગૃતિબેન પીલોજપરા, છાયાબેન પીલોજપરાના પિતાશ્રી તેમજ જમનભાઇ ભુરાભાઇ તલસાણીયાના ભત્રીજાનું તા. ૨૧ ના મંગળવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ તેમનું ટેલીફોનીક બેસણું તા. ૨૩ ના ગુરૂવારે સાંજે ૩ થી ૬ રાખેલ છે. તમામ લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. શ્રધ્ધાસુમન માટે કમલેશભાઇ મો.૯૮૨૪૫ ૮૭૫૧૭, વિપુલભાઇ મો.૯૮૨૪૦ ૯૩૦૨૬, વિમલભાઇ મો.૯૮૨૪૯ ૨૧૭૯૯ ઉપર સંપર્ક થઇ શકશે.

કિરીટકુમાર દોશી

રાજકોટ : સાવરકુંડલા નિવાસી (હાલ મુલુંડ) મુંબઇના વિશા શ્રીમાળી દિગંબર જૈન કિરીટકુમર (ઉ.વ.૮૩) તે શ્રીમતી અનુમતિબેનના પતિ તેમજ જગજીવન બાવચંદ દોશીના પુત્ર તેમજ સિકન્દ્રાબાદવાળા જેઠાલાલ હંસરાજ દોશીના જમાઇ તેમજ સ્મિતાબેન કૌશિકકુમાર શાહ, પ્રીતિબેન દેવાંગકુમાર શાહ અને મનીષાબેન ભાવિકકુમાર વોરાના પિતાશ્રીનું તા. ૨૧ ના મુંબઇ મુકામે અવસાન થયેલ છે.

પુષ્પાબેન ભીંડોરા

વાંકાનેરઃ સ્વ.માધવજીભાઇ મોહનલાલ ભીંડોરાની દિકરી ગં. સ્વ. પુષ્પાબેન (ઉ.વ.૭૭) (મુંબઇ), તે સ્વ.લાભુભાઇ, ઇન્દુભાઇ, ચંદુભાઇ તથા ગીરીશભાઇ (કાળુભાઇ)ના મોટાબેનનું તા.ર૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાંકાનેર ખાતે રાખેલ છે.

બિપીનભાઇ કકકડ

રાજકોટઃ બિપીનભાઇ જીવરાજભાઇ કકકડ તે નિલેશભાઇ બિપીનભાઇના પિતાશ્રી પ્રવિણભાઇના મોટાભાઇ ઇલાબેન મીરાણીના મોટાભાઇ હિતેશભાઇ ભુપતાણીના સસરા સુધાકરભાઇ મજેઠીયાના બનેવી તા.૧૯ના શ્રીજી ચરણ પામેલ છે. તેનું બેસણું તા.ર૩ના ટેલીફોનીક રાખેલ છે. નિલેશભાઇમો. નં. ૯૯૦૪૩ ૪પર૦૩ તથા રસીલાબેન મો. નં. ૯૪૮૪૬ ૯૩૩૦૩ છે.

દિનેશભાઇ શાહ

જામજોધપુર : વિશા સોરઠીયા વણિક સ્વ. ગોવિંદદાસ (બચુ અદા) પોપટલાલના મોટા પુત્ર દિનેશભાઇ ગોવિંદભાઇ શાહ (ઉ.૬૯) તે રમેશભાઇ (જામખંભાળીયા) હસુભાઇ (પુના) તથા સુરેશભાઇ (સ્ટેમ્પ વેન્ડર જામજોધપુર) તેમજ મયુરભાઇ (દિલ્હી) ના મોટાભાઇ અનિલ તેમજ ઉદયના પિતાશ્રીનું તા. ર૦ ના રોજ વિરાર (મુંબઇ) મુકામે અવસાન થયેલ છે.

કલ્પનાબેન બાવીસી

રાજકોટઃ કલ્પનાબેન મુકેશભાઈ બાવીસી (ઉ.વ.૬૦) તે સ્વ.નવીનચંદ્ર જી.શેઠની પુત્રી, ઉપેન્દ્ર શેઠ, રાજેન્દ્ર શેઠ (સરગમ કલબ કમીટી મેમ્બર સીટી આર એન્ડ બી વિભાગ)ના મોટાબેન જયોતિબેન, સ્વ.હંસાબેનના નાનાબેન, રીધીબેન શાહ આફ્રિકા, દેવાંગ એમ બાવીસી (જજશ્રી લાલપુર જામનગર)નાં માતુશ્રીનું મલાવી આફ્રિકા મુકામે તા.૨૦ના રોજ અરીહંત શરણ પામેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૨૩ ગુરૂવારે સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ રાખેલ છે.(મો.૯૬૬૪૫ ૨૫૩૦૬)

સુર્યકાંતભાઈ આડેસરા

રાજકોટઃ સોની સુર્યકાંતભાઈ પોપટલાલ આડેસરા (અળવવાળા) (ઉ.વ.૬૬) તે સ્વ.રસિકભાઈ, સ્વ.પ્રવીણભાઈ, સ્વ.કાંતીભાઈ તથા હસમુખભાઈ, હંસાબેનના ભાઈ તે કિરીટ તથા હિરેનના પિતાશ્રી તે નીકંુજ, કોમલ, મનન તથા ખુશના દાદા તે દામોદરદાસ ચત્રભુજદાસ પારેખના જમાઈ તા.૨૦ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૩ને ગુરૂવારના રોજ સવારે ૧૧ થી ૧૨ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હરેશભાઈ મહેતા

રાજકોટઃ નિવાસી હાલ મદ્રાસ હરેશભાઈ ફુલચંદભાઈ મહેતા (મહેતા જેમ્સ કાું.) તે સ્વ.નૌતમલાલ લીલાધરભાઈ ખીમાણીના જમાઈ રાજેશ્રીબેનના પતિ તે ભરતભાઈ ખીમાણી, પ્રદિપભાઈ ખીમાણી, મયુરભાઈ ખીમાણી, નીતાબેન શેઠ, કાશ્મીરાબેન ભરાડના બનેવી તા.૨૧ના અરિહંત શરણ થયેલ છે. લૌકિક વ્યવહાર  તથા બેસણું બંધ રાખેલ છે. ટેલીફોન બેસણું તા.૨૩ ગુરૂવારના સવારે ૯ થી ૧૧ રાખેલ છે. ભરતભાઈ ખીમાણી મો.૯૮૨૫૬ ૭૭૨૫૬, પ્રદિપભાઈ ખીમાણી મો.૯૪૦૮૯ ૩૮૮૮૫, મયુરભાઈ ખીમાણી મો.૯૪૨૭૭ ૨૦૧૪૫, ગીરીશભાઈ શેઠ મો.૯૮૨૪૪ ૬૮૬૨૩, ભરતભાઈ ભરાડ મો.૯૮૯૮૩ ૨૩૪૦૦

સાજણબેન ઝાલા

કેશોદ : મુળ સાંઢાના હાલ કેશોદ નિવાસી સાજણબેન રામદેભાઇ ઝાલા (ઉ.વ.૬ર) તે રામદેભાઇ અરજણભાઇના પત્ની તેમજ રાજેશભાઇ અને રમેશભાઇના માતાનું તા.ર૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ ટેલીફોનીક રાખેલ છે.રામદેભાઇ ૯૮ર૪૪ પ૪૦૯૯, રાજેશભાઇ ૮૧ર૮૬ ૮ર૮૯૦, રમેશભાઇ ૯૭રપ૯ પ૧પ૧પ

કંચનબેન છાંટબાર

જેતપુર : બ્રહ્મક્ષત્રિય સ્વ. નરોતમદાસ મોહનલાલ છાંટબારના ધર્મપત્ની કંચનબેન (ઉ.વ.૯૪) તે સુમનલાલ તથા હરેશભાઇ તેમજ સ્વ. ચંદ્રિકાબેન શનીશ્વરા, વર્ષાબેન કકૈયા તથા ઉષાબેન ભુછડાના માતુશ્રી તા.રરના શ્રીજીચરણ પામેલ છે.