અવસાન નોંધ
દિનેશભાઈ સોલંકી
રાજકોટ : સોરઠીયા રાજપૂત સોલંકી દિનેશભાઈ કરશનભાઈ તે સોલંકી બલભદ્રભાઈ તથા રમણીકભાઈ, ભુપતભાઈ, અશોકભાઈના ભાઈનું તા.૨૧ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કષ્ટભંજન શેરી નં. ૪, લાખના બંગલા પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.
દિનેશભાઈ સોલંકી
રાજકોટ : સોરઠીયા રાજપૂત સોલંકી દિનેશભાઈ કરશનભાઈ તે સોલંકી બલભદ્રભાઈ તથા રમણીકભાઈ, ભુપતભાઈ, અશોકભાઈના ભાઈનું તા.૨૧ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કષ્ટભંજન શેરી નં. ૪, લાખના બંગલા પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.
નયનાબેન કારીયા
જૂનાગઢ : નયનાબેન કારીયા તે અનિલભાઇના પત્નિ તથા કૌશલભાઇ અને ચેતનાબેનના માતુશ્રી તેમજ પ્રતિકભાઇના કાકી તથા જયેશકુમાર પોપટના સાસુ તેમજ લતાબેન કારીયા (પ્રીન્સીપાલ, લો કોલેજ) ના ભાભી તથા વસંતભાઇ, કિશોરભાઇ, પ્રદીપભાઇ, રવિભાઇ ચંદારાણા અને અરૂણાબેનના બહેનનું તા. ર૦ ના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. રર ના રોજ સાંજે ૪.૩૦ થી ૬ કલાકે ભુતનાથ મંદિર સત્સંગ હોલ, જૂનાગઢ રાખેલ છે.
નટવરદાસ મહેતા
રાજકોટઃ મોઢ વણિક નટવરલાલ નાગરદાસ મહેતા (ઉ.વ.૮૮) (નિવૃત શિક્ષક, વિરાણી હાઇસ્કુલ-રાજકોટ), તે સ્વ.તુષારકાંતભાઇ, ડો. સંજયભાઇ (જીલ્લા શિક્ષણ તાલીમ ભવન-રાજકોટ), મીનાબેન બંસીકુમાર શાહ (ધોળકા), વિશાખાબેન હરીશકુમાર પારેખ (ગાંધીનગર)નાં પિતાશ્રી તે મીત, ક્રિમા, વ્રજેશનાં દાદાનું તા.ર૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.રરને ગુરૂવારે સાંજે પ થી ૬, મોઢ વણિક વિદ્યાર્થી ભવન, પ-રજપૂતપરા રાજકોટ ખાતે રાખેલ છે.
દિનેશભાઇ સોલંકી
રાજકોટઃ સોરઠીયા રાજપુત સ્વ.દિનેશભાઇ કરસનભાઇ સોલંકીનું તા.ર૧ના બુધવારે અવસાન થયેલ છે. તેનું બેસણું તા.ર૩ને શુક્રવારે સાંજે ૪ થી ૬, કષ્ટભંજન શેરી નં.૪, લાખના બંગલાની પાસે, ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.
ચંદ્રિકાબેન રાજા
રાજકોટઃ ચંદ્રિકાબેન નારણભાઇ રાજા કે જેઓ સ્વ.નારણભાઇ જાદવજીભાઇ રાજાના પત્નીનું તા.ર૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.રરના રોજ પંચનાથ મંદિર, રાજેન્દ્રપ્રસાદ રોડ, લીમડા ચોક, રાજકોટ ખાતે સાંજે ૪-૩૦ થી પ-૩૦ સુધી રાખેલ છે.
મંજુલાબેન વ્યાસ
મોરબીઃ મંજુલાબેન જયસુખભાઇ વ્યાસ (ઉ.વ.પ૦) તે જયસુખભાઇ મનસુખભાઇ વ્યાસ (બગથળા વાળા)ના પત્ની તથા કૌશિક (રાજુભાઇ)ના માતુશ્રીનું તા.ર૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.ર૩ને શુક્રવારે સાંજે ૪ થી ૬ હાઉસીંગ બોર્ડ, કોમ્યુનિટી હોલ મોરબી ખાતે રાખેલ છે.
સુધાબેન શાહ
મોરબીઃ એ. જે. એન્ડ કાું. વાળા સ્વ.કાંતીલાલ પ્રેમચંદ શાહના પુત્ર હસમુખભાઇ (બાબાભાઇ)ના પત્ની સુધાબેન (ઉ.વ.૭પ) તે સંજયભાઇ તથા વિપુલભાઇ (ટીકુભાઇ)ના માતુશ્રી તેમજ હિરેનભાઇ, ચેતનભાઇ તથા સંદિપભાઇના કાકી તથા રમણીકલાલ એ. કપાસી - આણંદના પુત્રીનું તા.ર૧ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.ર૪ને શનિવારે સવારે ૧૦-૦૦ થી ૧૦-૩૦ તથા પ્રાર્થનાસભા સવારે ૧૦-૩૦ થી ૧૧-૩૦, દશાશ્રીમાળી વણીક જ્ઞાતીની વાડી, સરદાર રોડ, બેંક ઓફ બરોડા સામે, મોરબી ખાતે રાખેલ છે.
ભાનુબેન બોસમીયા
વાંકાનેરઃ બ્રહ્મક્ષત્રિય વલ્લભદાસ દયાળજીભાઇ છાટબાર (કામદાર-રાજકોટ)ની પુત્રી ગં. સ્વ.ભાનુબેન રમણીકલાલ બોસમીયા (ઉ.વ.૬૯) તે નાથાભાઇ (રાજકોટ), બળવંતભાઇ (જેતપુર) તથા લલિતભાઇ (વાંકાનેર)ના બહેનનું તા.૧૮ના રાજકોટ ખાતે અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.રરને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી પ-૩૦ કલાકે હીંગળાજ માતાજીનું મંદિર રૂગનાથજી શેરી વાંકાનેર ખાતે રાખેલ છે.
કમળાબેન ભટ્ટી
રાજકોટઃ કમળાબેન લખુભાઇ ભટ્ટી (ઉ.વ.૮૦) તે સ્વ.લખુભાઇ ગોવિંદભાઇ ભટ્ટીના ધર્મપત્ની તથા યશવંતભાઇ (બીએસએનએલ કર્મચારી), શૈલેષભાઇ (આડીયલ ઓટો ગેરેજ)ના માતુશ્રી તથા મનિષભાઇ, ખિલનભાઇ, રાહુલના દાદીમાંનું તા.ર૧ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૩ને શુક્રવારે સાંજે ૪ થી ૬, ચામુંડા કૃપા, ૮-ગાંધીનગર, ગોપાલ ટ્રેઇલરની સામે, ગાંધીગ્રામ, ખાતે રાખેલ છે.
વીણાબેન ઝાલા
ગોંડલ : જૂનાગઢ નિવાસી હાલ ગોંડલ વીણાબેન કિશોરભાઇ ઝાલા તે રીટાબેન તથા સ્વ. કમલભાઇના માતા ભાવજીત બક્ષી, દીક્ષિત બક્ષી, જયોતિષ બક્ષીના બહેન તા. ૧૮ ના અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
રમણીકભાઇ રાજયગુરૂ
ગોંડલ : ઔદીચ્ય ઘેલારામજી બ્રાહ્મણ જ્ઞાતિના મુળ ગોમટા નિવાસી હાલ ગોંડલ રમણીકભાઇ રેવાશંકર રાજયગુરુ ઉ.૭૪ નિવૃત એસ. ટી. ડ્રાઇવર તે અરવિંદભાઇ, સ્વ. અશ્વિનભાઇ, સુરેશભાઇના મોટા ભાઇ તથા પ્રફુલભાઇ (ઉદ્યોગ ભરતી) તથા વિજયભાઇના પિતાશ્રીનું તા. ર૧ ના અવસાન થયેલ છે. બેસણું તા. ર૩ ને શુક્રવારે સાંજે ૪.૩૦ થી ૬ તેમના નિવાસ સ્થાન રૈનાનગર, વોરા કોટડા રોડ, ગોંડલ મુકામે રાખેલ છે.
કલાવંતીબેન વેદ
ગોંડલ : ભાટીયા કલાવંતી રતિલાલ વેદ (ઉ.૯૬) નું તે સ્વ. કિરીટભાઇ, હરીશભાઇ, નયનભાઇ, પ્રકાશભાઇ તથા જયવંતીબેન જમનાદાસ આશર (મુંબઇ)ના માતુશ્રીનું તા. ર૦ મંગળવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા. ર૪ ને શનીવારે સાંજે પ કલાકે તેમના નિવાસ સ્થાને આર્ય શેરી ખાતે રાખેલ છે.
ચંદ્રકાંતભાઇ પરમાર
ગોંડલ : મોવિયા કંસારા ચંદ્રકાંતભાઇ ઉમેદલાલ પરમાર (ઉ.૮૭) તે દિલીપભાઇ તથા સ્વ. દિનેશચંદ્રના મોટા ભાઇ તથા અનિલભાઇ સી. પરમાર બેંક ઓફ બરોડા તથા પરેશકુમાર સી. પરમાર શ્યામ સ્ટુડીયો મોવિયા તથા પ્રજ્ઞાબેન દિનેશકુમાર બુધ્ધભટ્ટી વડોદરાના પિતાનું તા. ર૧ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. રર સાંજે ૪ થી ૬ કલાકે મોવીયા મુકામે નિવાસસ્થાને રાખેલ છે.
માલતીબેન લોઢીયા
રાજકોટ :. સોની માલતીબેન મહેન્દ્રભાઇ ગોવિંદજી લોઢીયા (યવતમાલ વાળા)નું અવસાન થયેલ છે. તેઓ રમેશભાઇ લોઢીયા (સાગર જવેલર્સ) મહેશભાઇ લોઢીયા (ટી. આર. ઓર્નામેન્ટ) ના ભાભી અને મુન્નાભાઇના કાકીનું બેસણું ગુરૂવાર તા. રર ના સાંજના ૪ થી પ જાગનાથ મંદિર, યાજ્ઞિક રોડ, ખાતે રાખેલ છે.
ગોપાલભાઇ રંગપરા
રાજકોટઃ ગોપાલભાઇ ટપુભાઇ રંગપરા જે ચંદ્રેશભાઇ તથા મહેશભાઇ તથા ચેતનભાઇના પિતાશ્રી તથા વિવેક, તુષારના દાદાનું તા.ર૧ના અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.ર૩ના શુક્રવારે ૪ થી ૬, ભગવતીપરા શેરી નં.૧૧, રાધાકૃષ્ણ મંદિર વાળી શેરીમાં રાખેલ છે.
મંજુલાબેન જીવરાજાની
રાજકોટઃ કોઠારીયા વાળા હાલ રાજકોટ સ્વ.ચંદુલાલ કેશવલાલ જીવરાજાનીના ધર્મપત્ની મંજુલાબેન જીવરાજાની (ઉ.વ.૮૧) તે ગીરીશભાઈ, સુભાષભાઈ, રાજુભાઈ (બી.ઓ.બી.ના કર્મચારી), સુનિલભાઈના માતુશ્રી તથા સ્વ.જયંતિલાલ, સુરેશભાઈ, સ્વ.હેમભાઈનાં ભાભી તેમજ સ્વ.મોરારજી દેવજીભાઈ કારીયાની પુત્રીનું તા.૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ઉઠમણું તેમજ સાદડી બંને પક્ષનું તા.૨૨ ગુરૂવારના રોજ સાંજે ૫ કલાકે ધારેશ્વર મહાદેવના મંદિરે, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.
કાંતાબેન પરમાર
રાજકોટઃ ગુર્જર ક્ષત્રીય કડીયા કાંતાબેન હરીલાલ પરમાર (ઉ.વ.૮૧) તે યશ વિડીયો કેમેરા રીપેરર દિલીપભાઈ પરમાર તથા રસીકભાઈ પરમારના માતુશ્રીનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, રાજકોટ ખાતે રાખેલ છે.
મહેશભાઈ ખેરડીયા
પડધરીઃ મચ્છુ કઠીયા સઈ સુતાર જીલરીયાવાળા હાલ પડધરી સ્વ.દયાળજીભાઈ મોનજીભાઈ ખેરડીયાના પુત્ર મહેશભાઈ દયાળજીભાઈ ખેરડીયા (ઉ.વ.૫૭) તે ભુપતભાઈ તથા નટુભાઈના નાનાભાઈ તેમજ અરવિંદભાઈના મોટાભાઈ તથા દિપેશના પિતા તથા પ્રભુદાસ ભાણજીભાઈ પરમાર જોડીયાવાળાના જમાઈનું અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૩ને શુક્રવાર સાંજે ૫ થી ૬ પ્રગટેશ્વર મહાદેવ મંદિર પડધરી ખાતે રાખેલ છે. સસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે.
ભગવતીબેન કારીયા
ઉનાઃ ભગવતીબેન શ્યામદાસ કારીયા (ઉ.વ.૮૫) તે શ્યામદાસ ત્રિકમદાસ કારીયાના ધર્મપત્નિ તેમજ તોતલદાસ, ગોપાલભાઈ, પરસોતમભાઈ તથા હરેશભાઈના માતુશ્રીનુ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તોતલદાસના નિવાસસ્થાને તા.૨૨ના રોજ સાંજે ૫ થી ૭ ''નિત્યસિધ્ધિ વિનાયક'', ૮૦ ફુટ રોડ, તુલસીધામ સોસાયટી, ઉના ખાતે રાખેલ છે.
હસમુખરાય ત્રિવેદી
રાજકોટઃ ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજ (બાપુનગર) અમદાવાદ ખાતેનાં બ્રહ્મ અગ્રણી હસમુખરાય પ્રાણજીવન ત્રિવેદીનું તા.૨૦નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓનું બેસણું આજે તા.૨૨ના ગુરૂવારે, ૬૭૮/૪૪૩, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સોમનાથ મંદિર પાસે, બાપુનગર, અમદાવાદ ખાતે રાત્રે ૮ થી ૧૧ સુધી રાખેલ છે.
રિધ્ધિબેન સોલંકી
રાજકોટ : કારડિયા રાજપુત રિધ્ધિબેન વિશાલભાઈ સોલંકી તે કિશોરભાઈ હરિશીંગભાઈ સોલંકીના પુત્રવધુ તથા સવિતાબેન જયરાજસિંહ ચૌહાણની પુત્રી તથા અજયભાઈ જયરાજસિંહ ચૌહાણના બેનનું અવસાન તા.૨૧ના બુધવારના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૨૩ના શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬, મ્યુ.હુડકો કવાટર્સનં.બી-૨૦૨, ફાયર બ્રિગેડની સામે તેમના નિવાસસ્થાને, રાજકોટ ખાતે રાખેલ છે.
રતિભાઈ ભટ્ટી
રાજકોટ : મુળ ઝીલરીયાવાળા હાલ રાજકોટ વાણંદ રતિભાઈ મુળજીભાઈ ભટ્ટી (ઉ.વ.૮૪) તે ધર્મેશભાઈ રતિભાઈ ભટ્ટી (તેજ એન્જી.) તથા પ્રફુલભાઈ રતિભાઈ ભટ્ટી (શ્રીમદ્દ એન્ટરપ્રાઈઝ) તથા નયનાબેન કાંતિભાઈ જોટંગીયા (ગોંડલ), સ્વ. નિતુબેન મનોજકુમાર ચાવડા (પોરબંદર)ના પિતાશ્રી તથા બાબુભાઈ ગાંગજીભાઈ વાઘેલાના બનેવી તથા રમણીકભાઈ હીરજીભાઈ ભટ્ટી તેમજ સ્વ. કિશોરભાઈ પિતામ્બરભાઈ ભટ્ટી તથા વિરેન્દ્રભાઈ રણછોડ ભટ્ટીના કાકાનું તા.૨૧ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૨૩ને શુક્રવારે સાંજે ૪ થી ૬ વાણંદ સેવા સમાજ લક્ષ્મીનગર શેરી નં. ૨, રાજકોટ ખાતે રાખેલ છે. (મો.૯૩૭૪૧ ૪૫૦૦૦)
ચિંતન રાઠોડ
જસદણઃ લુહાર ચિંતન રાઠોડ (ઉ.વ.૧૭) તે હરેશભાઇ ધનજીભાઇ રાઠોડના પુત્ર તા.૧૯ના રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા.ર૩ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ ડી.એસ.વી.કે. હાઇસ્કુલ પાસે તેમના નિવાસસ્થાને જસદણ ખાતે રાખેલ છે.
લાપાળીયાના નાનજીભાઇનું ૧૦૦ વર્ષની વયે અવસાન
અમરેલી : લાપાળીયા નિવાસી નાનજીભાઇ મેપાભાઇ લુણાગરીયા (ઉ.૧૦૦) તે પ્રાગજીભાઇ, વાઘજીભાઇના પિતા, ચંદુભાઇ, હસમુખભાઇ, વિજયભાઇ, સતીષભાઇ અને જીજ્ઞેશભાઇના દાદાનું તા. ર૦ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. રર ને ગુરૂવારના આખો દિવસ લાપાળીયા ખાતે અને તા. ર૩ ના રોજ સુરત ખાતે તેમના નિવાસ સ્થાન, રર, દ્વારકેશ સોસાયટી, લજામણી ચોક, સનરાઇઝ તરફ, તાપી નદી ફ્રંટ, એકતા -રો-હાઉસની પાછળ, મોટા વરાછા સુરત રાખેલ છે.
સંજયભાઇ લોહાણા
જૂનાગઢ : લોહાણા સંજયભાઇ (ઉ.૬૩) તે સ્વ. ગીરધરભાઇનાં પુત્ર, સ્વ. દિલીપભાઇ અને નિલેશભાઇના ભાઇ સ્વ. જાદવજીભાઇ ઠાકરશીભાઇ કકકડ, (અમીદાણાવાળા) નાં જમાઇ તેમજ આશિષભાઇ અને સમીરના પિતાશ્રીનું તા. ર૦ ના રોજ અવસાન થયું છે. બેસણું આજરોજ તા. રર ના સાંજે ૪ થી પ કલાકે માંગનાથ મંદિર, જૂનાગઢ ખાતે રાખેલ છે.
પ્રવિણચંદ્ર તન્ના
વેરાવળ : વેરાવળ નિવાસી પ્રવિણચંદ્ર ત્રિકમજીભાઇ તન્ના (ઉ.૬૮) તે સ્વ. નારણભાઇ, સ્વ. ચંદુભાઇ, હરસુખભાઇ, જેસુખભાઇ, રમેશભાઇના ભાઇ તથા સંજયભાઇ (અંબુજા), મિતેષભાઇ, તેજસભાઇના પિતાશ્રી તેમજ હરેશભાઇ જીવાણી (પીપલ્સ બેંક)ના કાકા તથા હરસુખભાઇ કોટેચા (પીપલ્સ બેંક)ના બનેવી તેમજ અમૃતલાલ તુલસીદાસ કોટેચાના જમાઇ તા. ર૧ ના રોજ અવસાન પામેલ છે. ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા. રર ના રોજ બપોરે ૪ થી પ બિલેશ્વર મંદિર દેરાસર રોડ વેરાવળ રાખેલ છે.