Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021
નવીનચંદ્ર કોટકનું નિધન

રાજકોટ : નવીનચંદ્ર જમનાદાસ કોટક (રાજપરાવાળા) (ઉ.વ.૬૬) તે સ્વ. પ્રભુદાસ કાનજીભાઇ સાદરાણી (બિલખાવાળા)ના જમાઇ તેમજ સ્વ. ગૌરવ અને જલ્પાબેન હાર્દિકકુમાર જોબનપુત્રાના પિતા તા. ૧૯ ને શનિવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનુ઼ ટેલીફોનીક ઉઠમણું ત્યાં સસુર પક્ષની સાદડી તા. ર૧ જુનને સોમવારે સાંજે પ થી ૬ રાખેલ છે. મો. નં. ૯૮૭૯૮ ૧૬૩ર૪, હાર્દિક જોબનપુત્રાઃ ૯ર૬પ૧ ૮પ૯૪૧, પરેશભાઇ કોટક : ૯૦૧૬૮ ૮પ૧ર૩, બાલાભાઇ (બિલખા) ૯૪ર૮૬ ર૬૧૭૯.

અવસાન નોંધ

સરલાબેન વ્યાસ

રાજકોટઃ સ્વ.સરલાબેન હરકાંતભાઈ વ્યાસ (ઉ.વ.૮૧)નું શનિવારનાં રોજ જામજોધપુર મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૨૧ને સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. લેખાબેન રશ્મીભાઈ વ્યાસ મો.૯૩૧૩૧ ૨૯૬૦૯, વિપુલકુમાર શુકલ મો.૯૮૨૫૪ ૯૪૧૬૧, પ્રતિભાબેન અનીલભાઈ મારૂ મો.૮૭૮૦૨ ૧૩૭૨૨, અનીલભાઈ વી.મારૂ મો.૯૮૨૪૨ ૨૨૩૫૦

મંજુલાબેન કગથરા

રાજકોટઃ જોડીયા નિવાસી હાલ જામનગર મંજુલાબેન (ઉ.વ.૮૫) તે બીપીનચંદ્ર ગીરધરલાલ કગથરાના પત્નિ તે પંકજભાઈ (ભિરૂક સેલ્સવાળા), સ્વાતિબેન, બિંદુબેન, પુર્તિબેન, નિલેશભાઈ (કોર્પોરેટર તથા પૂર્તિ ઈલેકટ્રીકવાળા)ના માતુશ્રી છાયાબેન, અજીતભાઈ, મેહુલભાઈ, હરેશભાઈ, ભાવનાબેનના સાસુજી તે વલ્લભદાસ હરખચંદ મોદીના પુત્રી તથા નકુલેશ, ધરતી, મૃષિકા અને મુકુટના દાદી અને ભવપ્રિતા, જલાધી, ત્રિપુરી, દૂર્ધ, પૂર્ણના નાની શનિવાર તા.૧૯ના અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું વોટ્સએપ બેસણું સોમવાર તા.૨૧ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. પંકજભાઈ મો.૯૪૨૭૨ ૩૬૮૫૮, નિલેશભાઈ મો.૯૮૭૯૫ ૦૦૦૯૯, છાયાબેન મો.૯૪૨૯૯ ૪૧૧૬૬, ભાવનાબેન મો.૯૪૦૮૩ ૦૮૧૧૧

નટુભાઈ

રાજકોટઃ નટુભાઈ (ઉ.વ.૯૨)નું દેહાવસાન તા.૧૯ શનિવારના રોજ થયેલ છે. વર્તમાન સ્થિતિમાં લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૧ સોમવારના રોજ સાંજે ૫ થી ૭ રાખેલ છે. વિષ્ણુભાઈ જોષી મો.૯૪૨૮૨ ૦૨૧૬૦, બટુકભાઈ જોષી મો.૯૯૯૮૨ ૨૧૩૩૮, ગૌરીશંકર ગોવિંદરામ જોષી પરિવાર, હિમતરામ ગોવિંદરામ જોષી પરિવાર, ભવાનીશંકર ગોવિંદરામ જોષી પરિવાર, ભાઈશંકર ગોવિંદરામ જોષી પરિવાર.

જીતેન્દ્રભાઈ જીવરાજાની

રાજકોટઃ જીતેન્દ્રભાઈ રમણીકલાલ જીવરાજાની (રાજ પરોઠા હાઉસ) તેઓ રંજનબેનના પતિ, રાકેશભાઈ તથા વિશાલભાઈના પિતાશ્રી સ્વ.ડોલરભાઈ, જગદીશભાઈ તેમજ રાજેશભાઈના ભાઈ, સ્વ.હરીદાસ લક્ષ્મીદાસ બદીયાણીના જમાઈ અને પ્રભુદાસભાઈ અને અનીલભાઈ બદીયાણીના બનેવી તા.૧૮ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તથા મોસાળ પક્ષની સાદળી તા.૨૧ સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નટવરલાલ તન્ના

રાજકોટઃ તન્ના નટવરલાલ જયંતિલાલ તે સ્વ.જયંતિલાલ પ્રાગજીના મોટાપુત્ર તે ઉર્મીલાબેનના પતિ તથા પ્રતાપભાઈ, અશોકભાઈ, ભરતભાઈના મોટાભાઈ તે મોરબીવાળા સ્વ.વલ્લભદાસ હીરજીભાઈ પંડીતના જમાઈ તથા હેમેન્દ્ર, વિમલના  પિતાશ્રી તથા પ્રેમ, જય, રાધિકા, ગૌરવ ગણાત્રાના દાદાનું તા.૧૯ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૧ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ઉષાબા જાડેજા

રાજકોટઃ ભીમકટ્ટા ઉષાબા ફતેહસિંહ જાડેજા (ઉ.વ.૫૫) તે ફતેહસિંહ હનુભા જાડેજા (નિવૃત બી.એસ.એન.એલ.)ના ધર્મપત્નિ તથા તે હનુભા અગરસિંહના પુત્રવધુ તેમજ સત્યજીસિંહ અને હરિતાબા મેઘરાજસિંહ ઝાલાના માતુશ્રી તેમજ દશરથસિંહ જયુભા અને ભગીરથસિંહના ભાભીશ્રીનું તા.૧૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ને ગુરૂવારે તેમના નિવાસસ્થાન ભીમકટ્ટા મુકામે રાખેલ છે.

કંચનબેન કારીયા

રાજકોટઃ સ્વ.ગોકળદાસ હરિદાસ કારીયાના પુત્ર તે સ્વ.વિનોદરાય ગોકળદાસ કારીયા (વી.જી.કારીયા)ના ધર્મપત્નિ કંચનબેન વિનોદરાય કારીયા તે નિરજ કારીયા (પીજીવીસીએલ) (મો.૯૯૦૯૯ ૩૪૪૨૪) તથા પારૂલબેન કુંડલિયા (મો.૯૯૭૯૦ ૧૨૦૦૭)ના માતુશ્રી, તે રતીભાઈ, ભગવાનદાસભાઈ, નરેન્દ્રભાઈ, હસુભાઈ કારીયા તથા સાવિતાબેન પાજપાણી (ભુજ)ના ભાભી તથા સ્વ.રસિકભાઈ અને બટુકભાઈ વિઠલાણી (ગાંધી, જૂનાગઢ), મધુબેન કકકડ (મુંબઈ) તથા સ્વ.પ્રભાબેન રાયચુરા (અમદાવાદ)ના બહેન, ક્રિષ્નકુમાર ચંદુલાલ કુંડલીયા (કસ્ટમ/ જીએસટી) તથા મોનીકા નીરજ કારીયાના સાસુ, નિઆ તથા હીરવાના દાદીમા તા.૧૯ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૧ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જયાબેન ધામેચા

રાજકોટઃ માણાવદર હાલ રાજકોટ ગો.વા.જયાબેન મગનલાલ ધામેચા (ઉ.વ.૯૦) તે સ્વ.મગનલાલ કુંરજીભાઈ ધામેચાના પત્નિ, તે નીતિનભાઈ (માણાવદર), કમલેશભાઈ, શૈલેષભાઈ (રાજકોટ)ના માતુશ્રી, તે સ્વ.રૂગનાથ મગનલાલ તકવાણીના બહેનનું તા.૨૦ના રોજ રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તથા પીયરપક્ષની સાદડી તા.૨૧ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કમલેશભાઈ મો.૮૫૧૧૦ ૦૦૧૭૩, શૈલેષભાઈ મો.૯૬૨૪૦ ૭૫૦૦૯, નિતીનભાઈ મો.૯૭૨૫૬ ૨૩૯૪૨, બટુકભાઈ મો.૯૯૦૯૧ ૮૪૪૫૮

સવિતાબેન સીમરીયા

મીઠાપુર : સવિતાબેન બાબુલાલ સીમરીયા જેઓ વિનોદભાઇ, યોગેશભાઇ, ચંપાબહેનના માતુશ્રી તથા સ્વ. જેન્તીભાઇ, સ્વ. પ્રભુદાસભાઇ, સ્વ. લક્ષ્મીદાસભાઇ, નટવરલાલ લાલજીભાઇ ગોઠાણીના બહેનનું તા. ૧૯ મીએ અવસાન થયું છે. બેસણું તા. ર૧ સોમવારના રોજ ઓમ કારેશ્વર શંકર મંદિર, ઉદ્યોગનગર, સુરજકરાડી સાંજે ૪.૩૦ થી પ.૩૦ રાખેલ છે. મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે. યોગેશભાઇ સીમરીયા ૯૮૭૯૦ ૬૩૭૯૦,  નટવરલાલ ગોકાણી ૯૯૦૪પ ૮૧પ૭૯

કાંતાબેન મહેતા

જુનાગઢ : મુળ દેવગામ, હાલ અમદાવાદ નિવાસી કાંતાબેન જેશંકરભાઇ મહેતા (ઉ.વ.૭ર) જેઓ બાલકૃષ્ણ જેશંકરભાઇ મહેતાના માતુશ્રી તથા હરીભાઇ તથા વાસુદેવભાઇ ખોડાભાઇ મહેતા (જુનાગઢ) ના ભાભીનું અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા. ર૧ સોમવારના બપોરે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. વિધિ ફકત કુટુંબ પુરતી મર્યાદિત રાખેલ છે. બાલકૃષ્ણ જેશકરભાઇ મહેતા મો. ૮૮૬૬૩ ૧૪રપ૩, હિમાંશુભાઇ હરીભાઇ મહેતા ૯૯૯૮૪ ૭૧૯૭૭

વનિતાબેન શાહ

વેરાવળ : વિશા સોરઠીયા વણીક વનિતાબેન કાંતીલાલ શાહ (ઉ.૮૦) તે જયેશભાઇ, વિજયભાઇ (લોઢવાવાળા), લિનાબેન, ઇન્દુબેન, રક્ષાબેન, લતાબેનના માતુશ્રીનું તા. ર૦ ના રોજ અવસાન પામેલ છે.

કુંદનબેન શાહ

વેરાવળ : મુળ માંગરોળ હાલ વેરાવળ નિવાસી કુંદનબેન કીશોરચંદ્ર શાહ (ઉ.૮૩) તે સ્વ. તારાચંદ ખીમજીભાઇ શાહના પુત્રવધુ તથા સ્વ. ડો. ધીરૂભાઇ, શૈલેષભાઇ, રાજેશભાઇ (મર્કન્ટાઇલ બેંક)ના માતુશ્રી તેમજ છાયાબેન, ધનિષાબેનના સાસુનું તા. ૧૮ ના રોજ અવસાન પામેલ છે.

પ્રફુલચંદ્ર શેઠ

રાજકોટઃ મોઢ વણિક સ્વ.રતિલાલ કાલીદાસ શેઠના પૂત્ર પ્રફુલ્લચંદ્ર (ઉ.વ.૭૪) (બીઓઆઈ) તે જયંતભાઈ શેઠ (ટેક્ષ કન્સલટન્ટ)ના મોટાભાઇ તેમજ દિપાલી વજેરીયા તથા વૈશાલી શેઠ માવાણીના પિતાશ્રીનું તા.૨૦ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓશ્રીનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૨૧ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૬૬૪૯ ૯૮૯૪૨, મો.૯૪૨૬૩ ૧૭૮૫૪