અવસાન નોંધ
ઉષાબેન નિમાવત
રાજકોટઃ સ્વ. ઉષાબેન રાજેશભાઇ નિમાવત તે ચિરાગભાઇ અને સાગરભાઇના માતુશ્રી તા.૨૧ના રોજ રામ ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તેમના નિવાસ સ્થાન ''રામરક્ષા'' જડેશ્વર પાર્ક-૨, વેલનાથ પરા, રાજકોટ ખાતે તા.૨૪ના રોજ સોમવારે રાખેલ છે.
પિયુષભાઇ ધડુક
રાજકોટઃ મુ.નાકરા, જી.જુનાગઢ, હાલ રાજકોટ નિવાસી સ્વ. માંડણભાઇ નાથાભાઇ ધડુકના પુત્ર પીયુષભાઇ માંડણભાઇ ધડુક તે કાનજીભાઇ નાથાભાઇ ધડુક તથા સ્વ. ગોવિંદભાઇ, બાબુભાઇ, સ્વ. બીપીનભાઇ, વિજયભાઇ તથા શ્યામભાઇના ભત્રીજા તથા નલીનભાઇ, રસીકભાઇના ભાઇ તથા ધ્રુવીતભાઇના કાકાનું તા.૧૯ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૨ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે પુષ્કરધામ મંદિર પુષ્કરધામ મેઇન રોડ કાલાવડ રાજકોટ ખાતે રાખેલ છે.
દિપકભાઇ રૂપારેલીયા
રાજકોટઃ દિપકભાઇ હિમંતલાલ રૂપારેલીયા (મુળ દેવળા) (ધારી-અમરેલી) વાળા (ઉ.વ.૫૮) તે જગદીશભાઇ રૂપારેલીયા (દિવ)ના લધુબંધુ સ્વ. પ્રફુલ્લભાઇ રૂપારેલીયાના પિતાશ્રી નિરવ રૂપારેલીયા સાવરકુંડલાના મોટા પપ્પા તેમજ પાયલ રૂપારેલીયા (અમેરીકા) પિતાશ્રીનું તા.૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું કુવાડવા રોડથી મોરબીના નવા ૮૦ ફુટ રીંગ રોડ ઉપર આદર્શ બંગ્લોઝ ઁ રેસીડેન્સી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટની ઓફીસની બાજુમાં તા.૨૨ના રોજ સાંજના ૪ થી ૬ કલાકે પોતાના નિવાસ સ્થાને રાખેલ છે.
લતાબેન ખભાયતા
રાજકોટઃ લતાબેન વસંતભાઇ ખભાયતાનું તા.૨૨ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૨ના શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન પાસે રાખેલ છે.
બાલકૃષ્ણભાઇ ઝવેરી
રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણિક રાજકોટ ઘોઘલા (દિવ) નિવાસી હાલ રાજકોટ સ્વ. લક્ષ્મીબેન પરસોતમભાઇ ઝવેરીના પુત્ર બાલકૃષ્ણભાઇ (ઉ.વ.૭૭) તે કાન્તાબેન કિશોરભાઇ વિભાકર આશાબેન જયંતિભાઇ ડુલર રમીલાબેન કાન્તીલાલ ભૂપતાણી ગં.સ્વ. મૃદુલાબેન શશીકાંત માંડાણી, રશ્મિબેન હર્ષદકુમાર ધાબલીયા, દિલીપભાઇ પરસોતમદાસ (લંડન)ના મોટાભાઇ તથા સ્વ.દ્વારકાદાસ આણપરાના જમાઇ તથા હર્ષા લતેશકુમાર મલકાણ, પ્રિતી અનીલકુમાર મણીયારના પિતાશ્રી તેમજ લક્ષ્મીદાસ વસંતરાય, શાંતીલાલ કામલીયા, રૂક્ષ્મણીબેન સૌભાગ્યચંદ શેઠના ભાણેજ તા.૨૦ના રોજ રાજકોટ મુકામે શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૨૨ને શનિવારે સાંજના ૫ વાગે પંચનાથ મંદિર લીમડાચોક રાજકોટ
કૈલાશબેન ત્રિવેદી
રાજકોટ : સ્વ.રજનીકાંતભાઈ બાબુલાલ ત્રિવેદીના ધર્મપત્નિ ગં.સ્વ.કૈલાશબેન રજનીકાંતભાઈ ત્રિવેદી (ઉ.વ.૭૦) તે મનીષભાઈ રજનીકાંતભાઈ ત્રિવેદીના માતુશ્રી કોન્સ્ટેબલ રાજકોટ રૂરલ મવડી હેડ કવા.ના તેમજ રીંકલબેન મનીષભાઈ ત્રિવેદીના સાસુ તથા રીયા મનીષભાઈ ત્રિવેદીના દાદી તથા માધુરીબેન આર. ત્રિવેદીના માતુશ્રી તથા સ્વ.ભુપતભાઈ નારણભાઈ ત્રિવેદી, પ્રફુલભાઈ નારણભાઇ ત્રિવેદી તથા ભરતભાઈ નારણભાઈ ત્રિવેદી તથા દિપકભાઈ, કિરણભાઈ, રાજુભાઈ, મિતુલભાઈ, હેમેનભાઈના કાકીનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૧ના રોજ સાંજે ૫ થી ૬ રાતીયા હનુમાન મંદિર, સુભાષનગર ખાતે રાખેલ છે.
મંછાબેન વ્યાસ
રાજકોટઃ દાળીયાવાળા, મુળ ગામ કોલીથડ, ઔદિચ્ય ખરેડી સમાવય બ્રાહ્મણ સ્વ.મંછાબેન દુર્ગાશંકર વ્યાસ (ઉ.વ.૮૫) તે દુર્ગાશંકર કરશનજી વ્યાસ (દિપકભાઈ)નાં ધર્મપત્ની તેમજ નવિનચંદ્ર (નિવૃત એસ.ટી. /નાટય કલાકાર), ભરતભાઈ (આરોગ્ય પરિવાર તાલીમ કેન્દ્ર) તથા પન્નાબેન રમેશકુમાર ઠાકર (જામનગર), નયનાબેન નરેશકુમાર મહેતા (રાજકોટ)નાં માતુશ્રી તથા પાર્થ, આદિત્યનાં દાદીમાંનું તા.૨૦ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે, તેમના નિવાસ સ્થાને, ''ઁ ત્રિપદા'', ૩- ગીતાનગર, ગાયત્રી મંદિર પાછળની શેરી, પી એન્ટ ટી કોલોની પાસે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
છેલશંકરભાઇ ત્રિવેદી
રાજકોટ : સાતોદડ નિવાસી સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ શ્રી છેલશંકરભાઇ લક્ષ્મીશંકર ત્રિવેદી (ઉ.વ.૭૫)નુંજે નંદકિશોર એમ. ત્રિવેદી નિવૃત પો.ઇન્સ. તથા નટવરલાલ એમ. ત્રિવેદી તથા બાલકૃષ્ણ અનંતરાય ત્રિવેદી પો.હેડ કોન્સ. એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના કાકાનું તા.૧૬ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની સાદડી તા.૨૨ના સાંજે ૫ થી ૬ વાગ્યે રાજકોટ, શિતલપાર્ક સોસાયટી, ઓમકારેશ્વર મહાદેવ મંદીરે, બજરંગવાડી ની બાજુમાં, રાખેલ છે
બીપીનભાઇ બાવીસી
રાજકોટઃ સ્થાનકવાસી જૈન વાણીયા બીપીનભાઇ વિરપાળભાઇ બાવીસી (ઉ.વ. ૬૪) તે દિપકભાઇ, તથા હર્ષદના પિતાનું તા. ર૧ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. રર ને સાંજે ૪ થી ૬ કલાકે હરિઓમ પાર્ક-૧ ''જૈન'' ખોખળદળ નદી પાસે, કોઠારીયા મેઇન રોડ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.
પરેશભાઇ વ્યાસ
વીરપુર : વિરપુર (જલારામ) નિવાસી ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ શ્રી પરેશભાઇ ચંદ્રકાંતભાઇ વ્યાસ (ઉ.૪૪) તે ચંદ્રકાંત વૃજલાલ વ્યાસના પુત્ર તેમજ નટવરલાલ વ્યાસ, છેલશંકર વ્યાસ અને સુરેશભાઇ વ્યાસના ભત્રીજા તે ઉમેશભાઇ વ્યાસ, પ્રમોદભાઇ વ્યાસ તથા શ્રીમતી અંજના બહેન મહેન્દ્રભાઇ મહેતાના નાના ભાઇ તેમજ મહેન્દ્ર કાંતિલાલ મહેતા (ભુજ)ના સાળા તેમજ દીયાબહેન અને જયરાજના પિતાનું તા. ૧૯ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ર૧ ને શુક્રવારે સાંજે ચાર થી છ તેમના નિવાસ સ્થાને - વિરપુર (જલારામ) ખાતે રાખેલ છે.
ભરતભાઇ દોશી
મોરબી : આંદરણા નિવાસી હાલ મોરબી ધીરજલાલ પ્રભુદાસ દોશીના પુત્ર ભરતભાઇ તે મહેન્દ્રભાઇના નાનાભાઇ તથા મિતેશ, પ્રિતેશ, રિધ્ધીના પિતાશ્રી અને ધનલક્ષ્મીબેન, નીમુબેન, વસુબેન, નયનાબેન તથા ચારૂબેનના ભાઇનું અવસાન થયું છે. ઉઠમણુ તા. ર૧ શુક્રવારે બપોરે ૩.૩૦ કલાકે દરબારગઢ જૈન ઉપાશ્રયે, મોરબી રાખેલ છે. તથા પ્રાર્થના સભા ૪ વાગ્યે સામેની ભોજન શાળામાં રાખેલ છે.
ધીરજલાલ દવે
મોરબી : વેજલપર નિવાસી હાલ મોરબી ધીરજલાલ ગૌરીશંકર દવે (ઉ.૭૯) તે ભાનુશંકર તથા પ્રવિણચંદ્રના ભાઇ તેમજ પારસભાઇ, જાગૃતીબેન, ચેતનાબેન, રેખાબેનના પિતાશ્રીનું તા. ર૦ ના અવસાન થયું છે. બેસણું તા. રર શનિવારે સવારે ૮ થી ૧૦ કલાકે વેજલપર મુકામે તેમના નિવાસ સ્થાને તથા મોરબી મુકામે ૪ થી ૬ કલાકે વાઘેશ્વરી મંદિર, દરબારગઢ પાસે, મોરબી રાખેલ છે.
જૈની ધાનક
રાજકોટઃ ગુજજર સુથાર અતુલભાઈ મગનભાઈ કરગથરાની પુત્રી જૈની રાષેશભાઈ ધાનક (ઉ.વ.૨૯)નું સુરત ખાતે અવસાન થયું છે. સદ્દગતનું પીયર પક્ષનું બેસણું તા.૨૨ના રોજ ૪ થી ૫:૩૦ કલાકે ધારેશ્વર મંદિર, ભકિતનગર સોસાયટી (સર્કલ) ખાતે રાખેલ છે.
મધુબેન ચૌહાણ
રાજકોટઃ મુળ રાજપર હાલ રાજકોટ મધુબેન નાનજીભાઈ ચૌહાણ (ઉ.વ.૭૦) તે રમેશભાઈ તથા રાજુભાઈ ચૌહાણના માતુશ્રીનું તા.૨૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ના સાંજે ૪ થી ૬ ઓમ કાલેશ્વર મહાદેવ મંદિર, ગૌતમનગર શેરી નં.૪/બ રાજેશ પાન ચોકની બાજુમાં, ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.
કૈલાશબેન ત્રિવેદી
રાજકોટ : સ્વ.રજનીકાંતભાઈ બાબુલાલ ત્રિવેદીના ધર્મપત્નિ ગં.સ્વ.કૈલાશબેન રજનીકાંતભાઈ ત્રિવેદી (ઉ.વ.૭૦) તે મનીષભાઈ રજનીકાંતભાઈ ત્રિવેદીના માતુશ્રી કોન્સ્ટેબલ રાજકોટ રૂરલ મવડી હેડ કવા.ના તેમજ રીંકલબેન મનીષભાઈ ત્રિવેદીના સાસુ તથા રીયા મનીષભાઈ ત્રિવેદીના દાદી તથા માધુરીબેન આર. ત્રિવેદીના માતુશ્રી તથા સ્વ.ભુપતભાઈ નારણભાઈ ત્રિવેદી, પ્રફુલભાઈ નારણભાઇ ત્રિવેદી તથા ભરતભાઈ નારણભાઈ ત્રિવેદી તથા દિપકભાઈ, કિરણભાઈ, રાજુભાઈ, મિતુલભાઈ, હેમેનભાઈના કાકીનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૧ના રોજ સાંજે ૫ થી ૬ રાતીયા હનુમાન મંદિર, સુભાષનગર ખાતે રાખેલ છે.
દિપકભાઈ રૂપારેલીયા
અમરેલીઃ દિપકભાઈ હિંમતલાલ રૂપારેલીયા-મૂળ દેવળા (ધારી-અમરેલી)વાળા (ઉ.વ. ૫૮) તે જગદીશભાઈ રૂપારેલીયા (દિવ)ના લઘુબંધુ, સ્વ. પ્રફુલ્લભાઈ રૂપારેલીયાના વડીલબંધુ તેમજ કપિલભાઈ રૂપારેલીયાના પિતાશ્રી તથા નિરજ રૂપારેલીયા (દિવ)ના કાકા અને નિરવ રૂપારેલીયા (સાવરકુંડલા)ના મોટા પપ્પા તેમજ પાયલ રૂપારેલીયા (અમેરીકા)ના પિતાશ્રીનું તા. ૨૦ના અવસાન થયેલ છે. ઉઠમણુ - કુવાડવા રોડથી મોરબીના નવા ૮૦ ફૂટ રીંગ રોડ ઉપર આદર્શ બંગ્લોઝ, ઓમ રેસીડેન્સી, ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટની ઓફિસની બાજુમાં તા. ૨૨ના સાંજે ૪ થી ૬ પોતાના નિવાસ સ્થાને રાખેલ છે.
વિમલાદેવી ચૌહાણ
રાજકોટઃ વિમલાદેવી શેખરસિંહ ચૌહાણ તે સ્વ.સંજયસિંહ, હરેશસિંહ અને નાગેસસિંહના માતુશ્રીનું તા.૧૯ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.રરના શનિવારે સાંજે ૪ થી ૬, સંજયરાજ, શેરી નં.૩, જંકશન પ્લોટ ખાતે રાખેલ છે.
હરેશભાઇ ચુડાસમા
રાજકોટઃ ગોંડલ કારડીયા રાજપુત હરેશભાઇ ભાવસિંગભાઇ ચુડાસમા તા.૧૯ના શ્રીરામ ચરણ પામેલ છે. તેઓ ભાવસિંગભાઇ નારણભાઇ ચુડાસમાના દિકરા, ભરતભાઇ નારણભાઇચુડાસમાના ભત્રીજા તેમજ ચંદ્રેશિસિંહ ભાવસિંહ ચુડાસમાના નાનાભાઇનું બેસણું તા.રરના શનિવારે ભગવતપરા શેરી નં.૧૩ તેમનાં નિવાસસ્થાને ગોંડલ ૪ થી ૬ રાખેલ છે.
ધર્મેન્દ્રભાઇ ભટ્ટ
રાજકોટઃ ઔ. ખ. સ. બ્રાહ્મણ ધર્મેન્દ્રભાઇ શંકરલાલ ભટ્ટ (લંડન) તે સ્વ.શંકરલાલ દેવશંકર ભટ્ટના પુત્ર, પ્રેમિલાબેનના પતિ તથા શ્રી ઇન્દ્રવદનભાઇ, સ્વ.ભૂપેન્દ્રભાઇ, મુકુંદભાઇ, સ્વ.પ્રદિપભાઇ, અજીતાબેન, સ્વ.નલિનીબેન અને પ્રતિભાબેનના ભાઇ તેમજ પ્રભાશંકરભાઇ દવે (જામકંડોરણા)ના જમાઇ અને કિરણભાઇના બનેવીનું લંડન ખાતે તા.૧૩ના અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.રરના શનિવારે સાંજે ૪-૩૦ થી પ-૩૦, આસુતોષ મહાદેવ મંદિર, કોટેચાનગર, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.
ધીરજલાલભાઇ દવે
મોરબી : વેજલપર નિવાસી ધીરજલાલભાઇ ગૌરીશંકરભાઇ દવે તે ભાનુશંકરભાઇ ગૌરીશંકરભાઇ દવે અને પ્રવીણચંદ્ર ગૌરીશંકરભાઇ દવેના નાનાભાઈ તેમજ પારસના પિતા તથા શૈલેષભાઈ, સુનીલભાઈ અને જયેશભાઈના કાકાનું તા. ૨૦ ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૨૨ ને શનિવારે સવારે ૮ થી ૧૦ કલાકે ગામ વેજલપર તા. માળીયા (મી.) ખાતે અને સાંજે ૪ થી ૬ કલાકે વાઘેશ્વરી મંદિર, દરબારગઢ મોરબી ખાતે રાખેલ છે.
સજનબા સરવૈયા
મોરબી : સજનબા આણંદસિંહ સરવૈયા (ઉ.વ.૮૭) તે સ્વ. આણંદસિંહ પોપટભા (નિવૃત રેલ્વે સીટીઆઈ) ના પત્ની તેમજ ઇન્દ્રવિજયસિંહ અને રાજેન્દ્રસિંહના માતા તાતાહા દુષ્યંતસિંહ, કૃષ્ણસિંહના દાદીમાંનું તા. ૧૯ ના રોજ અવસાન થયું છે બેસણું તા. ૨૧ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે શ્રી જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ મોરબી ખાતે રાખેલ છે.(૨૨.૨)