Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019
ધોરાજીના સેવાભાવી દેવજીભાઇ કાનપુરીયાનું અવસાનઃ કાલે બેસણું

ધોરાજી તા.૧૧: કાનપુરીયા પરીવારના મોભીસેવાભાવી દેવજીભાઇ  નાનજીભાઇ કાનપુરીયા (ઉ.વ.૯૦)નું અવસાન થયેલ છે.  સ્મશાન યાત્રા સમાજ શ્રેષ્ઠીઓ, ડોકટરશ્રીઓ, વકીલશ્રીઓ જુદીજુદી સંસ્થાઓના હોદેદારો અગ્રણીઓ તેમજ પરીવારજનો જોડાયા અને સ્વ.ની સેવાઓને બીરદાવીને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ. બેસણું તા.૧૨ને શનીવારે ૩ થી પ કડવા પાટીદાર સમાજ ધોરાજી ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

બાબુલાલ દેત્રોજા

રાજકોટ : બાબુલાલ સુંદરજીભાઈ દેત્રોજા (ઉ.વ.૮૦) તે ચેતનભાઈ તથા અશોકભાઈના પિતાશ્રી અને સ્વ.મણીભાઈ, સ્વ.પ્રાણજીવનભાઈ તથા કનૈયાલાલના ભાઈ મુળ ગઢકા નિવાસી હાલ રાજકોટવાળાનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તેમના નિવાસસ્થાન લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં.૧૦, ડાભી હોટલવાળી શેરી, ચુનારાવાડ રાજકોટ ખાતે તા.૧૨ને શનિવારે બપોરે ૩II થી ૫II રાખેલ છે.

છોટુભાઈ ચૌહાણ

રાજકોટ : મુળ લોધીકાના હાલ રાજકોટ નિવાસી (મોચી) છોટુભાઈ મોહનભાઈ ચૌહાણ (ઉ.વ.૬૫) તે બટુકભાઈ મોહનભાઈ (બાજવાવાળા)ના નાનાભાઈ તે ચંદ્રેશભાઈ, રાકેશભાઈના પિતાશ્રીનું તા.૧૦ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ના શનિવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને કોઠારીયા મેઈન રોડ, હુડકો પોલીસ ચોકી સામે, હુડકો કવાર્ટર નં.બી૪૪૦, રાજકોટ ખાતે રાખેલ છે.

જયશ્રીબેન ગજ્જર

રાજકોટ : જામનગર નિવાસી ગં.સ્વ. જયશ્રીબેન જયસુખભાઈ ગજ્જર તે મયંકભાઈ જયસુખભાઈ ગજ્જર તથા અલ્કાબેન ઉદયભાઈ ગજ્જરના માતુશ્રીનું તા.૧૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ને શુક્રવારે સાંજે ૫ થી ૬ કલાકે ભાઈઓ તથા બહેનો માટે શ્રી વિશ્વકર્મા મંદિર, પંચેશ્વર ટાવર પાસે, જામનગર ખાતે રાખેલ છે.

અનસુયાબેન સોલંકી

રાજકોટ : ફરેણી નિવાસી અનસુયાબેન (ઉ.વ.૬૮) તે વાણંદ અમરશીભાઈ ભોવાનભાઈ સોલંકીના ધર્મપત્નિ તથા નંદલાલના માતુશ્રી તેમજ ધોરાજીવાળા જયંતિભાઈ તથા સ્વ.ગાંડુભાઈ તથા વસંતભાઈ વૈષ્ણવના બહેનનું તા.૧૦ને ગુરૂવારના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ને શુક્રવારે પટેલ સમાજ સાંજે ૪ થી ૬ ફરેણી ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું તા.૧૨ને શનિવારે ૪ થી ૬ વસંતભાઈ વૈષ્ણવના નિવાસસ્થાને રાખેલ છે.

હંસરાજભાઈ સીતાપરા

રાજકોટઃ નવાગામ (તા.ભાણવડ) નિવાસી હંસરાજભાઈ કરશનભાઈ સીતાપરા તે રતીલાલભાઈ તથા સુભાષભાઈના પિતાશ્રીનું તા.૧૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું કાલે તા.૧૨ને શનિવારના રોજ પટેલ સમાજ, નવાગામ, તા.ભાણવડ, જિ.દેવભૂમિ દ્વારકા ખાતે સવારે ૮ થી ૧૧ રાખેલ છે.

મુકુંદભાઇ રૂપારેલ

ધોરાજી : સ્વ. જમનાદાસ લવજીભાઇ રૂપારેલના પુત્ર મુકુંદભાઇ તે સ્વ. ચીમનભાઇ તથા બટુકભાઇના ભાઇ તથા રાજેશ પાનઘરવાળા બકુલભાઇ તથા કેતનભાઇના પિતાશ્રીનું તા. ૧૧ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧ર ને શનિવારના રોજ સાંજે ૪ થી પ જૂની લોહાણા મહાજનવાડી, બાલધા ચોરા પાસે ધોરાજી ખાતે રાખેલ છે.

 કીર્તીબેન શેઠ

રાજકોટઃ ઉપલેટા નિવાસી હાલ રાજકોટ કિર્તીબેન મધુકાંતભાઇ શેઠ (ઉ.વ.૭૦) તે સ્વ. પ્રીયચન્દ્ર મોહનલાલ શેઠના પુત્રવધુ અને મધુકાંત શેઠના માતુશ્રી તથા ગોંડલ નિવાસી બાલાચંદ્ર રવજીભાઇ ગોડાના પુત્રી અને ડો . વિનોદરાય બાટવીયા (વાંકાનેર) ના વેવાણનું તા.૧૦ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૧૭ ગુરૂવારે સવારે ૧૦ કલાકે તથા પ્રાર્થનાસભા સવારે ૧૧ કલાકે રોયલ ફેમેલીઝ એપાર્ટમેન્ટ લીંબુડીવાડી મેઇન રોડ, પટેલ કન્યા છાત્રાલયની સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રભાબેન તલસાણી

રાજકોટઃ ગુર્જર સુતાર સ્વ. મનસુખભાઇ તેમજ સ્વ. નરોતમભાઇના નાનાભાઇ જયંતિલાલ બેચરભાઇ તલસાણીના ધર્મપત્નિ  પ્રભાબેન  જયંતિલાલ  (ઉ.વ.૭૦) તે બીપીનભાઇ, ભવાનભાઇ ધ્રાંગધરીયાના મોટાબહેન રાજેશભાઇ, મનીષભાઇ (કેન્સલ હોસ્પિટલ) ધર્મેશભાઇના માતુશ્રી તેમજ વિનુભાઇ, મનોજભાઇના કાકીનું તા.૧૦ ના રોજ અવસાન થયેલ છે. તેમનુ બેસણું તા.૧૨ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ વાગ્યે રામેશ્વર મહાદેવ મંદિર, શિવશકિત કોલોની, યુની. રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

નટવરલાલ મહેતા

રાજકોટઃ ભાવનગર નિવાસી હાલ રાજકોટ નટવરલાલ જયંતિલાલ મહેતા (ઉ.વ.૭૩) તેઓ જયોત્સનાબેન ના પતિ પારસ તથા રાહુલના પિતાશ્રી હરકીશનદાસ ધીરજલાલ બાટવીયાના જમાઇ તથા રાજેન્દ્રભાઇ, પંકજભાઇ તથા સતીશભાઇના બનેવી  તા.૧૨ને શુક્રવારના રોજ રાજકોટ મુકામે અરિહંત શરણ પામેલ છે. ઉઠમણું તા.૧૨ શનિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે નાગર બોર્ડીંગ ટાગોર રોડ, વિરાણી હાઇસ્કુલ સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

ગુલાબભાઇ છેડા

વેરાવળ : ગુલાબભાઇ ઝવેરચંદ છેડા (ઉ.પ૮) તે રીતેશભાઇના પિતા તા. ૯ના રોજ અવસાન પામેલ છે.

જયશ્રીબેન વિઠ્ઠલાપરા

રાજકોટઃ વાણંદ જયશ્રીબેન અનિલભાઈ વિઠ્ઠલાપરા તે લજાઈ નિવાસી મિલનભાઈ તથા ધવલના માતુશ્રી તથા મનસુખભાઈ કાબાભાઈ ગોંડલીયાની પુત્રી તથા અશોકભાઈ તથા બિપીનભાઈના મોટા બહેનનું તા. ૧૦ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. પિયર પક્ષ તરફથી બેસણુ તા. ૧૨ના સવારે ૯ થી ૧૦ અમરનાથ મંદિર, કાલાવડ રોડ, સ્વામીનારાયણ મંદિરની પાછળ રાજકોટ રાખેલ છે.

કાંતાબેન વોરા

રાજકોટઃ ચરખડી નિવાસી સ્વ.પ્રવિણભાઇ કરમશીભાઇ વોરાના ધર્મપત્નિ તે ડો. ક્રિષ્ના, દિવ્યાબેન અને ચંદ્રીકાબેનના માતુશ્રી કાંતાબેન પ્રવિણભાઇ વોરાનું તા.૧૧ના સોમવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું ''પિતૃ આશિષ '' તિરૂપતિનગર-૧ નવી કેન્સર હોસ્પિટલની બાજુમાં, હનુમાન મઢી ચોક, રૈયા રોડ ખાતે તેમના નિવાસ સ્થાને તા.૧૨ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે.

ધીરજલાલ શીંગાળા

રાજકોટઃ ઠા. ધીરજલાલ લક્ષ્મીદાસ શિંગાળા (ઉ.વ.૭૦) (બંગડી બજાર વાળા) તે સ્વ.અંદરજીભાઇ ભગવાનજીભાઇ પોપટના જમાઇનું તા.૧૦ના અવસાન થયેલ છે. તેમનું બેસણું અને પિયર પક્ષની સાદડી તા.૧૧ના શુક્રવારે સાંજે પ થી ૬, ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર, ૧પ૦ ફુટ રીંગ રોડ, ગાંધીગ્રામ, રાજ બેંક વાળી શેરી ખાતે રાખવામાં આવેલ છે.

દયાબેન જાદવ

રાજકોટઃ ગુજર ક્ષત્રિય કડિયા દયાબેન નટુભાઇ જાદવ તા.૧૦ના શ્રીજી ચરણ પામેલ છે જેઓ ભરતભાઇ તથા રમેશભાઇ જાદવના માતુશ્રીનું બેસણું તા.૧રને શનિવારે ૪ થી ૬, ૧-સોરઠીયાવાડી ચામુંડા કૃપા ખાતે રાખેલ છે.

હંસાબેન જોશી

જૂનાગઢઃ શાસ્ત્રી અશોકભાઇ કે. જોશી તથા દિલીપભાઇ કે. જોશી (સીમરણ વાળા)નાં લધુબંધુ કિશોરભાઇ જોશીનાં પત્ની અ.સૌ. હંસાબેન (પ૯ વર્ષ) તે મિલન જોશી (કોમર્સ કોલેજ)નાં કાકી તથા હાર્દિકભાઇ (અમદાવાદ)ના માતુશ્રીનું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧ર શનિવારે સાંજે ૪ થી ૬, રામેશ્વર મંદિર ગિરીરાજ સોસાયટી ખાતે રાખેલ છે.

કેવળપરી ગોસાઇ

રાજકોટઃ કેવળપરી મગનપરી (ઉ.વ.આ. ૮ર) જે રાજેન્દ્રપરી કેવળપરી તથા નિલેશપરી કેવળપરી ગોસાઇ (૧૦૮ વાળા)ના પિતાશ્રીનો તા.૧૦ના કૈલાસવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૧ર ને શનિવારે સાંજના ૪ થી ૬, શિવ-શકિત પુજન તા.ર૧ને સોમવારે  ધર્મસભા ૬ થી ૭, મહાપ્રસાદ ૭-૦૦ વાગ્યે, સંતવાણી તથા શકિતપુજન રાત્રીના ૯-૦૦ કલાકે, ગાંધીગ્રામ શેરી નં.૩-બ, ૧પ૦ ફીટ રીંગ રોડ ખાતે રાખેલ છે.

કમળાબેન જોગી

જસદણઃ બ્રહ્મક્ષત્રિય ગં.સ્વ. કમળાબેન જેઠાલાલ જોગી (બગસરા વાળા) તે રામજી દામોદર પડીયાની પુત્રી તથા સ્વ. મોહનભાઇ, સ્વ. રમણીકભાઇ, ચુનીભાઇ,સ્વ. નટવરલાલ, દિનુભાઇ તથા વિનુભાઇના બેનનું તા. ૮-૧ના રોજ રાજકોટ ખાતે અવસાન થયું છે. સદ્દગતની સાદડી તા. ૧૨-૧ શનિવારે સાંજે ૪ થી પ વિનુભાઇના નિવાસ સ્થાન ટાવર ચોક, જસદણ ખાતે રાખેલ છે.

ધીરજલાલ રાધુરીયા

મોરબી : ધીરજલાલ પ્રેમજીભાઇ રાધુરીયા (ધૂળકોટવાળા) (ઉ.વ.૬૫) તે સ્વ. દિનેશભાઇ, મહેશભાઇ, નરેશભાઇ અને પ્રવિણભાઇના ભાઇ તેમજ દ્વારકાદાસ ગણેશભાઇ તોભણીના જમાઇનું તા. ૯ના રોજ અવસાન થયું છે. ઉઠમણું અને પિયર પક્ષની સાદડી તા. ૧૧ને શુક્રવારના રોજ સાંજે ૪.૩૦ થી ૫ કલાકે રામેશ્વર મંદિર, જીઆઇડીસી સામે શનાળા રોડ મોરબી રાખેલ છે

દિપેશભાઇ પંડયા

રાજકોટ : વાલમ બ્રાહ્મણ  મૂળ અરડોઇ, હાલ રાજકોટ નિવાસી દિપેશ મહેશભાઇ પંડયા (ઉ.વ.૩૫) તે મહેશભાઇ આર. પંડયાના પુત્ર તથા કલેશભાઇ અને કિર્તીબેનના નાના ભાઇનું તા. ૧૦ નારોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૨/૧/૧૯ ને શનિવાર ના રોજ બપોરે ૪ થી ૬ '' શ્રી રામજી મંદિર'' ન્યૂ લક્ષ્મી સોસાયટી-૧, ૧૫૦ ફૂટ રીંગરોડ, બાલાજી હોલ પાસે, વરૂડી ગેરેજ વાળી શેરી, મવડી પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

રમાબેન વસાણી

રાજકોટ : રમાબેન પ્રભુદાસભાઇ વસાણી (ઉ.વ.૭૯) તે સ્વ. પ્રભુદાસભાઇ કાલીદાસભાઇ વસાણીના પત્ની, જસદણવાળા સ્વ. હરગોવિંદભાઇ જીવરાજભાઇ સોમૈયાના પુત્રી, રાજુભાઇ અને મહેશભાઇના ભાભુનું તા. ૧૦ ને ગુરૂવારના રોજ અવસાન પામેલ છે. ઉઠમણું તા. ૧૧ ને શુક્રવારના રોજ સાંજે પ કલાકે નિલકંઠ મહાદેવ મંદિર આફ્રિકા કોલોની મેઇન રોડ રાખે રાખેલ છે.

કમળાબેન જોગી

જસદણ : બ્રહ્મક્ષત્રિય ગં.સ્વ. કમળાબેન જેઠાલાલ જોગી (બગસરા વાળા) તે રામજી દામોદર પડીયાની પુત્રી તથા સ્વ. મોહનભાઈ, સ્વ.રમણીકભાઈ, ચુનીભાઇ, સ્વ. નટવરલાલ, દિનુભાઈ તથા વિનુભાઈના બેનનું તારીખ ૮-૧ ના રોજ રાજકોટ ખાતે અવસાન થયું છે. સદગતની સાદડી તારીખ ૧૨ શનિવારે સાંજે ૪ થી ૫ વિનુભાઈના નિવાસસ્થાન ટાવર ચોક, જસદણ ખાતે રાખેલ છે.

રૂક્ષ્મણીબેન ઠાકર

રાજકોટઃ લતીપુર નિવાસી હાલ કલકતા, ધીરજલાલ સવજીભાઇ ઠાકરના ધર્મપત્નિ રૂક્ષ્મણીબેન ડી. ઠાકર (ઉ.વ.૮૨) તે કૈલાશવાસ થયેલ છે , તે રાજેન્દ્રભાઇ, પ્રફુલભાઇ, દિલીપભાઇ, નૈમિષભાઇ ડી. ઠાકર તથા મીનાબેન પંડીતના માતુશ્રી, તેમજ બેસણું તા.૧૨ શનિવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫:૩૦ વાગ્યે સ્થળ કુવાવાળી ખોડીયાર માતાજીના મંદિર, લક્ષ્મીવાડી, રાજકોટ ખાતે રાખેલ છે.

શાંતાબેન જાની

રાજકોટઃ મુળ આટકોટ નિવાસી ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો સ્વ. વસંતરાય પોપટલાલ જાનીના ધર્મપત્નિ શાંતાબેન વસંતરાય જાની, (ઉ.વ.૯૬) તે પ્રફુલ્લભાઇ, રજનીભાઇ, વાસુદેવભાઇ ભરતભાઇ, સુધાબેન રાવલ, સરસ્વતીબેન રાવલના માતુશ્રી તથા શાંતિલાલ રાવલ તથા ચંદ્રવદન જયંતિલાલના સાસુ તા.૧૧ના રોજ કૈલાશવાસી થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૨ શનિવારે સાંજે ૪ થી ૬ દરમિયાન શ્રી નંદિશ્વર મહાદેવ મંદિર, નંદનવન સોસાયટી શેરી નં.૩, નાણાવટી સર્કલ પાસે, આરોગ્યભવનની પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.  વાસુદેવભાઇ (મો.૯૫૫૮૪ ૪૭૩૮૮)

દમયંતિબેન ટીલવા

રાજકોટઃ શ્રી મોહનલાલ મહિદાસ ટીલવાના ધર્મપત્નિ અને સ્વ. દિપકભાઇ મોહનલાલ ટીલવા તથા પ્રકાશભાઇ મોહનલાલ ટીલવાના માતુશ્રી સ્વ. દમયંતિબેન મોહનલાલ ટીલવા (ઉ.વ.૮૫) નું તા.૧૧ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સ્વ. દમયંતિબેન ટીલવાની ઇચ્છા અનુસાર તેઓની આંખનું ચક્ષુદાન કરેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૨ સવારે ૮:૩૦ થી ૧૦ દરમિયાન એટલાન્ટિકા ગાર્ડન, ટાવર-બી, કાલાવડ રોડ, મોટા મવા, કર્ણાવટી પાર્ટી પ્લોટની બાજુમાં, રાજકોટ ખાતે રાખેલ છે.

રૂક્ષ્મણીબેન ઠાકર

રાજકોટઃ લતીપુર નિવાસી હાલ કલકતા, ધીરજલાલ સવજીભાઇ ઠાકરના ધર્મપત્નિ રૂક્ષ્મણીબેન ડી. ઠાકર (ઉ.વ.૮૨) તે કૈલાશવાસ થયેલ છે , તે રાજેન્દ્રભાઇ, પ્રફુલભાઇ, દિલીપભાઇ, નૈમિષભાઇ ડી. ઠાકર તથા મીનાબેન પંડીતના માતુશ્રી, તેમજ બેસણું તા.૧૨ શનિવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫:૩૦ વાગ્યે સ્થળ કુવાવાળી ખોડીયાર માતાજીના મંદિર, લક્ષ્મીવાડી, રાજકોટ ખાતે રાખેલ છે.

શાંતાબેન જાની

રાજકોટઃ મુળ આટકોટ નિવાસી ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો સ્વ. વસંતરાય પોપટલાલ જાનીના ધર્મપત્નિ શાંતાબેન વસંતરાય જાની, (ઉ.વ.૯૬) તે પ્રફુલ્લભાઇ, રજનીભાઇ, વાસુદેવભાઇ ભરતભાઇ, સુધાબેન રાવલ, સરસ્વતીબેન રાવલના માતુશ્રી તથા શાંતિલાલ રાવલ તથા ચંદ્રવદન જયંતિલાલના સાસુ તા.૧૧ના રોજ કૈલાશવાસી થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૨ શનિવારે સાંજે ૪ થી ૬ દરમિયાન શ્રી નંદિશ્વર મહાદેવ મંદિર, નંદનવન સોસાયટી શેરી નં.૩, નાણાવટી સર્કલ પાસે, આરોગ્યભવનની પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.  વાસુદેવભાઇ (મો.૯૫૫૮૪ ૪૭૩૮૮)

દમયંતિબેન ટીલવા

રાજકોટઃ શ્રી મોહનલાલ મહિદાસ ટીલવાના ધર્મપત્નિ અને સ્વ. દિપકભાઇ મોહનલાલ ટીલવા તથા પ્રકાશભાઇ મોહનલાલ ટીલવાના માતુશ્રી સ્વ. દમયંતિબેન મોહનલાલ ટીલવા (ઉ.વ.૮૫) નું તા.૧૧ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સ્વ. દમયંતિબેન ટીલવાની ઇચ્છા અનુસાર તેઓની આંખનું ચક્ષુદાન કરેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૨ સવારે ૮:૩૦ થી ૧૦ દરમિયાન એટલાન્ટિકા ગાર્ડન, ટાવર-બી, કાલાવડ રોડ, મોટા મવા, કર્ણાવટી પાર્ટી પ્લોટની બાજુમાં, રાજકોટ ખાતે રાખેલ છે.

વિસાવદરના પટેલ અગ્રણી અને કાપડના જુના વેપારી વલ્લભભાઈ હરખાણીનુ અવસાન

 વિસાવદર : વરિષ્ઠ પટેલ અગ્રણી-કાપડના જુના વ્યાપારી વલ્લભભાઈ હીરાભાઇ હરખાણી (ઉ.વ.૮૪) તે પ્રફુલભાઇ (ભાજપ અગ્રણી),અશ્વીનભાઇ (મારબલ) તથા ચંદ્રકાંતભાઇ (સુરત) ,રાજેશભાઇ (અમેરિકા)ના પિતાનુ આજરોજ તા.૧૧ ના  અવસાન થયેલ છે.