Gujarati News

Gujarati News

News of Saturday, 20th June 2020
અવસાન નોંધ

ગોપાલભાઇ ભટ્ટ

રાજકોટ :.. પ્રશ્નોરા નાગર શ્રી ગોપાલભાઇ ભટ્ટ (ઉ.૮૮, એલઆઇસી) જેઓ અશ્વિનભાઇ (એલઆઇસી) ભટ્ટનાં મોટાભાઇ,  ડોલરભાઇ મહેતા (એલઆઇસી), દિક્ષિતભાઇ ભટ્ટ (એસબીઆઇ)નાં મામા તે શ્રીમતી કલ્પનાબેન અતુલભાઇ દેસાઇનાં ફૂઆ નું દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. અશ્વિનભાઇ ભટ્ટ મો. નં. ૯૯૭૯૮ પ૦૮૬ર, અતુલભાઇ દેસાઇ મો. ૯૪ર૯૪ ૧૭૯૩૪

માલતીબેન ભટ્ટ

રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ સ્વ.અનિલભાઈ રતિલાલ ભટ્ટના ધર્મપત્ની માલતીબેન (ઉ.વ.૬૪) તે સ્વ. વસંતભાઈ અને સ્વ. સર્યુબેન મનસુખભાઇ જોષીના લદ્યુબંધુના પત્ની તે મિતેષભાઇ, ધાત્રીબેન મેહુલભાઈ ત્રિવેદી અને સ્વાતિબેન કલ્પેશભાઈ ત્રિવેદીના માતુશ્રી તે મૂળ ચારણ સમઢીયાળા હાલ જેતપુર સ્વ. રજનીકાંતભાઈ પ્રેમજી જોષીના પુત્રીનું તા.૧૯/૬/૨૦૨૦ના રોજ  અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું - સાદડી મિતેષભાઈ મો. ૯૦૩૩૮ ૭૫૭૪૭, મેહુલભાઈ (જમાઇ) ૯૮૯૮૯ ૨૧૮૯૫, ધાત્રીબેન (દીકરી) ૯૫૭૪૭૭૨૯૪૪, પિયર પક્ષ રદ્યુવીરભાઈ ૯૯૭૯૦૨૪૯૩૭, પ્રભાકરભાઈ ૯૩૨૮૫૧૩૩૧૮, મહેશભાઈ ૯૯૧૩૩૮૦૮૪૬, જગદીશભાઈ ૯૪૨૬૨૨૫૯૭૧ સમક્ષ રાખ્યું છે.

હરીલાલભાઇ ચાવડા

રાજકોટઃ મુળ જેતપુર હાલ રાજકોટ હરીલાલભાઇ ચાવડા (ઉ.વ.૭૫) (નિવૃત-સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) તે સ્વ. ખીમજીભાઇના પુત્ર, શાંતાબેનના પુત્ર, નિર્મલાબેનના પતિ, સંંજયભાઇ અને કિરણબેનના પિતા, લીનાબેનના સસરા, અંશ અને શૈલીના દાદાનું તા.૧૯ને શુક્રવારે અવસાન થયું છે. લૌકીક ક્રિયા બંધ છે.

જાનકીબેન માવદીયા

રાજકોટઃ સ્વ. કિરીટભાઇ ગોવિંદભાઇ માવદીયાની પુત્રી જાનકીબેન (પ્રિયા) માવદીયા (ઉ.વ.૨૯) નું તા.૧૯ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન  કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્ગતની પ્રાર્થનાસભા તથા લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક તથા વોટસએપથી સાંત્વના આવકાર્ય છે.

પુષ્પાબેેન માટલીયા

રાજકોટઃ મોરબી નિવાસી સ્વ. પ્રવિણચંદ્ર મગનભાઇ માટલીયાના ધર્મપત્નિ શ્રી પુષ્પાબેન તેઓ શ્રી દિલીપભાઇ, પ્રિતીબેન, મનીષાબેન, નિતુબેન તથા પલ્લવીબેનના માતુશ્રી તથા અનુરાધાબેનના સાસુ તા.૧૮ મોરબી મુકામે અરિંહત શરણ પામેલ છે. તમામ પ્રકારના લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

નિકુંજ વાઢેર

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ રાજકોટ સ્વ. નિકુંજ નારણભાઇ વાઢેર (મુળગામ જામવંથલી) (ઉ.વ.૨૮) તા.૧૯ શુક્રવારે અક્ષર નિવાસી થયેલ છે. વર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રાર્થનાસભા અને લૌકીક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું સોમવાર તા.૨૨ને સાંજે ૪ થી ૬ નારણભાઇ   મો.૯૯૨૪૫૧૦૧૦૪, અશોકભાઇ ૯૮૯૮૫૮૩૯૪૩, જયસુખભાઇ ૯૧૦૬૮૬૦૯૦૧ ભગવાન સ્વામીનારાયણ તેમના આત્માને શાંતિ રાખે તેવી પ્રભુને પ્રાર્થનો

વિરેન્દ્રભાઇ ધાણક

રાજકોટ : પરજીયા સોની ગામ ઉનાવાળા હાલ દહીંસર(મુંબઇ) સ્વ. જગજીવનભાઇ શામજીભાઇ ધાણકના સુપુત્ર તથા ભાનુબેન જગજીવનભાઇ ધાણકના પુત્ર વિરેન્દ્રભાઇ જગજીવનભાઇ ધાણક (ઉ.વ.૪૮) નું તા. ૧૮ના દહીંસર મુકામે અવસાન થયેલ છે તે દિનેશભાઇ તથા મનીષાબેનના ભાઇ થાય.

હરિભાઇ મકવાણા

પોરબંદર : હરિભાઇ ટપુભાઇ મકવાણા (ઉ.વ.૭૦) તે પંકજ તથા ગૌતમ તથા ક્રિષ્ના દીક્ષિત ઠકરારના પિતાશ્રીનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. લોકીક ક્રિયા બંધ રાખેલ છે.

મીનાબેન પૈડા

પોરબંદર : શ્રીમતિ મીનાબેન ખીમચંદભાઇ પૈડા (ઉ.વ.૮૧) તે તુહીનભાઇ, નીતાબેન (સૌરાષ્ટ્ર કેમીકલ્સ), દિપાબેન (સૌરાષ્ટ્ર સીમેન્ટ રાણાવાવ)ના માતુશ્રી તથા બકુલભાઇ માત્રાવાડીયાના મોટાબેન તા.૧૮ના રોજ અવસાન  થયેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ટેલિફોનીક ઉઠમણું  આજે શનિવાર તા. ર૦ સાંજે ૪ થી પ રાખેલ છે. તુહીનભાઇ મો. ૯૬૮૭૩ ૯૬૪૬૯, નીતાબેન મો. ૯પ૧૦ર ૬૮૪૦૬ તથા દિપાબેન મો. ૯૭૭૩૦ ૮૦૩પ૪

મુકુંદરાય ગજ્જર

રાજકોટ : મૂળ ગામ ભાવનગર, હાલ રાજકોટ નિવાસી ગુર્જર સુથાર મુકુંદરાય જુગતરાય બોરસાણીયા (ગજ્જર) (ઉ.વ.૭૮), સ્વ. બિમલભાઇ, નિતેષભાઇ, નિશિથભાઇ (કલ્પેશભાઇ)ના પિતાશ્રી તેમજ સ્વ. હંસાબેન જગજીવનભાઇ ભાડેશીયા અને ગં.સ્વ. હસુબેન વિનોદરાય પંચાસરા (અમદાવાદ)ના ભાઇ તેમજ કિશોરભાઇ લવજીભાઇ દુધૈયાના બનેવી તથા નેવિલ અને દૃષ્ટિના દાદાનું તા. ૧૯ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું રાખેલ છે. નિતેષભાઇનો મો.નં. ૯ર૬પર ૬૮૭૩૬ ઉપર તથા નિશિથભાઇ (કલ્પેશભાઇ) નો મો.નં. ૯૮૭૯૭ ૩૯૯૭૭ ઉપર સંપર્ક કરવો.

સવિતાબેન ચોરેરા

ધોરાજીઃ લોહાણા સવિતાબેન નાનાલાલ ચોરેરા તે સ્વ.નાનાલાલ ગોરધન ચોરેરાના પત્ની પ્રકાશભાઇ વીનેશભાઇ, શૈલેષભાઇ, મહેશભાઇ, દિનેશભાઇ (નાસીક) ના કાકી તથા ગોંડલવાળા રમણીકલાલ મગનલાલ બુદ્ધદેવના બેન તેમનું ટેલીફોન બેસણું તારીખ ર૦ના રોજ રાખેલ છે. મો.૭૪૦પ૦ ૩૦૯૯૦ વીનેશભાઇ ચોરેરા મો.૮ર૦૦૮ ૦૮૦૦૮

પ્રવિણભાઇ ઘેડીયા

રાજકોટઃ સોરઠીયા પ્રજાપતિ કુંભાર પ્રવિણભાઇ નરસીભાઇ ઘેડીયા (ઉ.વ.૫૫) તે ગોરધનભાઇ, સ્વ. જમનભાઇ, વિજયભાઇ અને હરેશભાઇના ભાઇનું તા. ૧૮/૬ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આજે તા.૨૦ના તેમના નિવાસ સ્થાન રામેશ્વર પાર્ક-૪ રૈયા રોડ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે. (મો. ૯૮૨૪૦ ૪૫૩૦૨)