Gujarati News

Gujarati News

News of Friday, 19th March 2021
પરમાર મંડપ સર્વિસ પરિવારના ભુપતભાઇ પરમારનું દુઃખદ અવસાન : કાલે શનિવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિના સ્વ. ભુપતભાઇ ભગવાનજીભાઇ પરમાર (ઉ.વ.૭૮) તે વિનયભાઇ, તરુણભાઇ, મનોજભાઇ, સ્વ. ગીરીશભાઇના પિતાશ્રી તથા સ્વ. લક્ષ્મીદાસભાઇ, સ્વ. હેમંતભાઇ, સ્વ. રમેશભાઇ, સતિષભાઇ, કિરીટભાઇ (મુનાભાઇ), મહેશભાઇના મોટાભાઇ તા.૧૮ને રાત્રે ૧૦:૫૮ કલાકે અવસાન પામેલ છે. વર્તમાન કોવિડ-૧૯ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટેલીફોનીક બેસણું તા.૨૦ શનિવાર સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છેે. વિનયભાઇ ભુપતભાઇ પરમાર, તરૂણભાઇ ભુપતભાઇ પરમાર, મનોજભાઇ ભુપતભાઇ પરમાર, સતિષભાઇ ભગવાનજીભાઇ પરમાર, કિરીટભાઇ ભગવાનજીભાઇ પરમાર (મુન્નાભાઇ), મહેશભાઇ ભગવાનજીભાઇ પરમાર, શ્રી પરમાર મંડપ સર્વીસ, રાજકોટ મો.૯૯૨૪૧ ૩૪૫૦૮, ૯૮૨૪૯ ૮૮૮૮૮, ૯૪૨૬૨ ૮૮૮૮૮, ૯૮૨૪૨ ૨૦૩૩૬, ૯૭૨૩૮ ૯૦૦૭૧

અવસાન નોંધ

મોરબીના સ્વ. પુનમચંદભાઇ કોટકના ધર્મપત્ની પુષ્પાબેન કોટકનું અવસાનઃ ટેલીફોનીક બેસણું

મોરબી : ભાજપના અગ્રણી અને એડવોકેટ એન્ડ નોટરી સ્વ. પુનમચંદભાઇ લીલાધરભાઇ કોટકના ધર્મપત્ની પુષ્પાબેન પુનમચંદભાઇ કોટક (ઉ.૭૯) તે એડવોકેટ નિકુંજભાઇ કોટક, વંદનાબેન શિરીષકુમાર પુજારા (મુંબઇ) અને દિપ્તીબેન દર્શનકુમાર નથવાણી (કેનેડા)ના માતુશ્રી તેમજ દક્ષભાઇ અને જયનાબેનના દાદી તે મુંબઇ નિવાસી સ્વ. ગોપાલજી ધરમશીભાઇ બદીયાણીના  પુત્રી અને ભરતભાઇ, સુરેશભાઇ તથા જીતુભાઇના બહેન તા. ૧૯ ના રોજ અવસાન પામેલ છે.

તાજેતરની પરીસ્થિતીને અનુલક્ષીને સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. ર૦ ને શનિવારના રોજ રાખેલ છે. નિકુંજભાઇ મો. ૯૮૯૮ર પપપ૮૪, દક્ષભાઇ મો. ૯૪૦૯૪ ૯૬૧૬૬, ચુનીભાઇ મો. ૯૪૦૮૭ રપ૯૭૭, ભરતભાઇ મો. (૦) ૯૮૭૦૦ ૦૦૪૯૯, નીશાબેન મો. ૯૪૦૮૧ ૮૭પ૦૦

મુકેશભાઈ વિસાણી

રાજકોટઃ  (વાણંદ) મોરબી નિવાસી વાઘેલા વ્રજલાલ ગીરધરલાલના મોટા જમાઈ શેઠ વડાળા નિવાસી મુકેશભાઈ વસરામભાઈ વિસાણી તે જમનભાઈ વસરામભાઈ વિસાણીના નાનાભાઈ તા.૧૪ રવિવારના રોજ રામચરણ પામેલ છે. તેમના સસરા તરફથી બેસણું તા.૨૦ના શનિવારે જામનગર રોડ ઘંટેશ્વર બસ સ્ટોપ ઘંટેશ્વર રાધાકૃષ્ણ મંદિરે ૫ થી ૬ રાખેલ છે. વાઘેલા વૃજલાલ મો.૯૯૨૪૮ ૩૧૬૭૯, વાઘેલા નિલેષ મો.૭૪૦૫૪ ૫૯૧૫૫, મો.૬૩૫૪૨ ૧૮૫૦૪

હેમરાજભાઇ રાણીપા

મોરબીઃ હેમરાજભાઇ વાઘજીભાઇ રાણીપા તે પ્રભુભાઇ વાઘજીભાઇના ભાઇ તેમજ વિકાસભાઇના પિતા તથા વિજયભાઇ નારણભાઇ કોટડીયાના મામાનું તા.૧૭ના રોજ અવસાન થયું છે સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે.

રક્ષાબેન પંડયા

રાજકોટ :.. રક્ષાબેન ચંદુલાલ પંડયા તે સ્વ. ચંદુલાલ પંડયાનાં ધર્મપત્ની તથા બિરજુ પંડયા અને બંસી ટેનીનાં માતુશ્રી તેમજ કૃતિ પંડયા અને ટેની જોય કુટ્ટીનાં સાસુનું અમદાવાદ ખાતે તા. ૧ર ના અવસાન થયેલ છે. બીરજુ પંડયા મો. ૯૮૭૯૪ ૪૩૮૦૧

હિરાલક્ષ્મીબેન ભટ્ટ

ખરેડા : ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ સ્વ. શાંતિલાલ હેમતરામ ભટ્ટના પત્ની હિરાલક્ષ્મીબેન (ઉ.વ.૯૦) તે પ્રકાશભાઇ, સરોજબેન દુષ્યંતભાઇ ભટ્ટ (મુંબઇ), વિણા ભરતભાઇ જોષી (રાજકોટ), લીનાબેન દિનેશભાઇ જોષી (જામનગર)ના માતુશ્રી તે સ્વ. મુળશંકર નરભેરામ મહેતાના પુત્રીનું તા. ૧૮ ના અવસાન થયું છે. તેમનું ટેલિફોનીક બેસણું અને ઉઠમણું બંને પક્ષનું તા. રર ના સોમવારે બપોરે ૪ થી ૬ પ્રકાશભાઇ મો. ૯૬૩૮૭ ૦૦૯૦૯, રિપલભાઇ મો. ૯૭ર૩૬ ૮૪૪૦૬, હાર્દિકભાઇ મો. ૮૧૬૦૭ ર૬૭૩૯, પ્રફુલભાઇ મો. ૯૯૦૪ર પ૪૧૩૧ સમક્ષ રાખ્યું છે.

રાજુભાઇ સાતા

કેશોદ : સારશ્વત બ્રાહ્મણ શાસ્ત્રી શ્રી વૃજલાલ જાદવજી સાતાના પુત્ર રજનીકાન્ત (રાજુભાઇ રસોયા, ઉ.વ.૬૮) તે શાસ્ત્રી હરેશભાઇ સાતાના નાનાભાઇ તથા સ્વ. ધીરજલાલના મોટાભાઇ અને નિલેશભાઇ તથા સચિનભાઇ (લાલાભાઇ, ભોલે ફાસ્ટ ફુડ, મો. ૯૯ર૪પ ૬રપરપ) ના પિતાશ્રી તેમજ વિરપુર વાળા ગૌરીશંકર લક્ષ્મીશંકર ધતુરીયાના જમાઇ અને યોગેશભાઇ મહેતાના બનેવીનું તા. ૧૯ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તેમજ સ્વસુર પક્ષની સાદડી તા. ર૦ ને શનિવારના રોજ સાંજના ૪ થી ૬ દરમિયાન તેમના નિવાસ સ્થાન, ગોકુલનગર, શ્રી હનુમાનજી મંદિર પાસે, એરોડ્રામ રોડ, કેશોદ ખાતે રાખેલ છે.

કિરીટભાઇ કતીરા

વેરાવળ : કિરીટભાઇ શાંતીલાલ કતીરા (ઉ.૬૬) તે સ્વ. શાંતીલાલ ભીમજીભાઇના પુત્ર તથા સ્વ. જગદીશભાઇ, સ્વ. દિનેશભાઇ, અશોકભાઇ, હરીશભાઇના ભાઇ તથા મીહીત ના પિતાશ્રી તેમજ તેજસભાઇ, હીરેનભાઇ કાકા તથા અરવિંદભાઇ કકકડ, સ્વ. વિનુભાઇ કકકડ, ભરતભાઇ કકકડ, મુન્નાભાઇ કકકડના બનેવીનું તા. ૩ ના રોજ અવસાન પામેલ છે. ઉઠમણું તા. ૧૯ ને શુક્રવારે સાંજે પ વાગ્યે બિલેશ્વર મહાદેવ મંદિર શિક્ષક કોલોની વેરાવળ ખાતે રાખેલ છે.

તખુબા જાદવ

રાજકોટઃ તખુબા ગાંડુભા જાદવ (નપાણિયા ખીજડિયા વાળા) રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૦ શનિવારે સાંજે ૪ થી ૬ વાગ્યે ઓમકારેશ્વર મંદિર, શ્રીજી પાર્ક મેઈન રોડ, રૈયા રોડ, રાજકોટ જાદવ રાજેન્દ્રસિંહ ગાંડુભા મો.૯૩૭૪૧ ૧૨૧૧૧