Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021
અવસાન નોંધ

કેશુભાઇ સખીયાનું અવસાનઃ કાલે ટેલિફોનીક બેસણું

રાજકોટઃ કેશુભાઇ નારણભાઇ સખીયા (ઉ.વ.૮૧) તે પરેશભાઇ તથા વિપુલભાઇના પિતાશ્રી અને ભુમિત, ભાર્ગવી, જીયા તથા કિયાના દાદાનું તા. ૧૭/૩ના બુધવારે અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા. ૧૯ના શુક્રવારે સાંજે ૪ થી ૬ (પરેશભાઇ-મો. ૯૩૭૬૯ ૭૫૫૪૦, વિપુલભાઇ-૯૭૩૭૪ ૭૩૪૬૨, ભુમિત-૭૬૯૮૦ ૬૭૦૦૯) રાખેલ છે.

બંસીલાલ જોષી

રાજકોટઃ મહારાજ શ્રી નથુ તુલસી ઔદિચ્ય ગોહિલ વાડી બ્રાહ્મણ રાજકોટ નિવાસી રસિકભાઈ લાભશંકર જોષીના લઘુબંધુ બંસીલાલ (ઉ.વ.૭૬), તે નિમિષાબેનના પિતાશ્રી, સ્વ.નવલશંકર જીવરામ ભટ્ટ (પોરબંદર)ના જમાઈ, અલ્પેશભાઈ વ્યાસ (રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.)ના સસરાનું તા.૧૫ને સોમવારે દુઃખદ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને આધીન ટેલીફોનીક બેસણું તા.૧૮ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. રસિકભાઈ જોષી મો.૯૪૦૮૭ ૫૧૧૮૧, રમેશભાઈ ભટ્ટ મો.૯૮૨૫૪ ૯૨૮૭૮, નિમિષાબેન વ્યાસ મો.૯૪૨૭૭ ૭૪૫૩૫, અલ્પેશભાઈ વ્યાસ મો.૯૪૦૯૭ ૨૧૦૦૦

રામકુંવરબેન વિસાણી

ભાવનગર :.. ગઢડા (સ્વા.) તાલુકાનાં મોટા ઉમરડા નિવાસી ગં. સ્વ. રામકુંવરબેન છગનભાઇ વિસાણી (ઉ.વ.૯પ) તેઓ નવનીતભાઇ (વડોદરા), દેવજીભાઇ, સ્વ. કાળુભાઇ, વિનુભાઇ (અમદાવાદ), મુકતાબેન વિનુલાલ રામાણી (પ્રતાપગઢ), વિમુબેન ઘનશ્યામલાલ (કળીયા), ગીતાબેન શંભુલાલ બારડ (દામનગર) ના માતુશ્રી તથા ભીખુભાઇ જેરામભાઇ (વિકળીયા)ના કાકી તથા અમીત, કમલેશ, અલ્પેશ, ભાવે, અજય, દિપક, હર્ષિલ, પારૂલ, રીટા, નીતા, પુજા, વૃંદાના દાદીમા તથા સ્વ. અરજણભાઇ લવજીભાઇ (દેવળીયા), અરવિંદભાઇ, રમેશભાઇ પોપટાણી (સુરત)ના મામી શ્રીરામચરણ પામેલ છે. બેસણુ શુક્રવાર તા. ૧૯ ના રોજ અમદાવાદ તેમજ, શનિવારના તા. ર૦ ના રોજ મોટા ઉમરડા નિવાસ સ્થાને રાખેલ છે. મો. ૯૪ર૮૧ ૯૦૯૦૯ (નવનીતભાઇ) મો. ૯૯૧૩૮ ર૪૪૩૮ (દેવજીભાઇ) મો. ૯પ૭૪૭ ૦૦૮૭૭ (વિનુભાઇ), મો. ૯૭રર૮ ૦પપર૩ (અલ્પેશભાઇ)

મુકતાબેન જેમલભાઇ

રાજકોટઃ કારડીયા રાજપુત રાજકોટ નીવાસી મુકતાબેન જેમલભાઇ જારીયા જે સ્વ. જેમલભાઇ મોતીભાઇ જારીયાના પત્નિ તથા હરેશભાઇ, જીતેન્દ્રભાઇ, મુકેશભાઇ જારીયાના માતૃશ્રી તેમજ કલ્પેશ, પારસ, જયદીપ અને કરણ જારીયાના દાદીમાંનું તા.૧૭ના અવસાન થયેલ છે તેમનુ ટેલીફોનીક બેસણું: તા.૧૯ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે હરેશભાઇ મો.નં. ૯૬૩૮૬૦૫૭૦૧ તેમજ મુકેશભાઇ મો.નં.૯૯૨૫૯ ૧૫૫૪૭ તથા જીતેન્દ્રભાઇ ૭૩૮૩૩ ૦૩૩૦૫ છે.

કુસુમબેન પંડયા

રાજકોટઃ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ સ્વ.જયસુખલાલ વજેશંકર પંડયા (રિટાયર્ડ RMC)ના પત્નિ ગં.સ્વ. કુસુમબેન જયસુખ પંડયા (રિટાયર્ડ ટીચર)ને જતિન પંડયા (ડી.ઇ.ઇ.RMC), અજય પંડયા (ડે.રજીસ્ટ્રાર, ડિસ્ટ્રીકટ કોર્ટ) તથા હિનાબેન અશ્વિનભાઇના માતૃશ્રીનું તા.૧૭ના અવસાન થયેલ છે. તેઓનું ટેલીફોનીક બેસણું: તા.૧૯ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.નં.જતિન પંડયા ૯૯૨૫૧ ૫૧૮૦૩ તથા અજય પંડયા ૯૬૬૨૩ ૦૯૦૯૩

સુરેશભાઇ કક્કડ

રાજકોટઃ સુરેશચંદ્ર ગીરધરલાલ કક્કડ ઠા.બેચર મેઘજી એન્ડ સન્સ, રાજકોટ વાળા જે સ્વ.ગીરધરલાલ ઓધવજીભાઇ કક્કડના પુત્ર સુરેશભાઇ ગીરધરભાઇ કક્કડ (ઉ.વ.૭૭)નું તા.૧૭ના અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૧૮ના સમય સાંજે ૫ થી ૬ વાગ્યે રાખેલ છે. જયદીપભાઇ મો.૯૨૨૮૩ ૮૮૮૬૮, નરેન્દ્રભાઇઃ મો.૮૭૫૮૧ ૪૯૯૧૬

પોપટભાઇ કંડોલીયા

રાજકોટઃ ખાંટ સ્વ. પોપટભાઇ રાણાભાઇ કંડોલીયા (ઉ.વ.૭૮) (મૂળ બાંટવાદેવળી) હાલ રાજકોટ તે હરેશભાઇ (મુનાભાઇ) તથા મહેશભાઇ તથા મનીષભાઇના પિતાશ્રીનું તા.૧૭ના અવસાન થયેલ છે સદગતનું બેસણું: તા.૧૯ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો.૯૬૮૭૨ ૭૧૬૫૮, ૯૬૨૪૭ ૩૬૧૧૬, ૯૯૦૪૨ ૪૬૯૭૭

કિશોરભાઈ નકુમ

રાજકોટઃ કારડીયા રાજપૂત સ્વ.કિશોરભાઈ હરિસીંગભાઈ નકુમ (ઉ.વ.૬૩)નું અવસાન તા.૧૭ના રોજ થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૧૯ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ સુધી રાખેલ છે. પાર્થ કિશોરભાઈ નકુમ મો.૯૦૩૩૩ ૪૩૫૭૧, મો.૯૫૧૨૫ ૦૫૬૦૮, ભરતભાઈ હરિસિંગભાઈ નકુમ મો.૯૯૦૯૪ ૦૯૫૯૨ પર તમેજ 'અતીત' ભકિતનગર સોસાયટી શેરીનં.૮, રાજકોટ ખાતે રાખેલ છે.

રમાબેન રાઠોડ

રાજકોટઃ સ્વ.રમાબેન શંકરલાલ રાઠોડ (ઉ.વ.૮૫) રાજકોટ નિવાસી જે સ્વ.શંકરલાલ લાલુજીભાઈ રાઠોડના પત્ની તથા ભરતભાઈ, કિશોરભાઈ, ભુપેન્દ્રભાઈ અને બીપીનભાઈના માતાશ્રી તેમજ જેન્તીભાઈ ચાવડાના બહેન તથા બકુલભાઈ પરમાર, રાજુભાઈ ચૌહાણ (ગોંડલ)ના સાસુ તા.૧૬ને મંગળવાર રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૯ શુક્રવારના રોજ તેમના નિવાસસ્થાને સાંજે ૪ થી ૬ રાખેલ છે તથા ઉતરક્રિયા તા.૨૨ના સોમવારના રોજ રાખેલ છે. ભરતભાઈ રાઠોડ મો.૯૯૭૯૭ ૧૮૫૮૪, કિશોરભાઈ રાઠોડ મો.૯૭૨૬૩ ૯૫૮૮૦, ભુપેન્દ્રભાઈ રાઠોડ મો.૯૯૨૪૫ ૨૯૮૩૦, બીપીનભાઈ રાઠોડ મો.૯૮૭૯૬ ૩૪૪૧૮

નિપુણભાઈ ત્રિવેદી

રાજકોટઃ જામનગર નિવાસી નિપુણભાઈ લલુભાઈ ત્રિવેદી (ઉ.વ.૮૭) તે બિપીનભાઈના મોટાભાઈ તથા રીટાબેન, રંજનબેન, લીનાબેન, જસ્મીનાબેનના પિતાશ્રીનું દુઃખદ અવસાન તા.૧૭ના રોજ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૮ના રોજ સાંજે ૫ થી ૬ રીટાબેન મધુસદન ત્રિવેદી મો.૯૦૯૯૪ ૮૪૯૬૩, રંજનબેન અશોકકુમાર ત્રિવેદી મો.૯૦૨૩૦ ૦૮૪૩૩, લીનાબેન દિવ્યાંગ ઓઝા મો.૬૩૫૫૩ ૭૪૩૮૦, જસ્મીનાબેન મીતેશકુમાર ત્રિવેદી મો.૯૦૮૨૦ ૪૦૮૯૯, મો.૯૭૬૯૦ ૩૨૯૬૯

અશોકભાઇ લુહાર

મોરબી :.. મોરબી નિવાસી અશોકભાઇ પિતાંબરભાઇ પિત્રોળા લુહાર (ઉ.૬ર) તે જયેશભાઇ, પ્રશાંતભાઇ અને વંદનાબેનના પિતાશ્રી તેમજ વિનોદભાઇ અને અરવિંદભાઇના ભાઇ તથા રતિભાઇ, સુરેશભાઇ અને હરેશભાઇના બનેવી તા. ૧૬ ના રોજ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા. ૧૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી અગ્ને શ્વર મહાદેવ મંદિર, એલ. ઇ. કોલેજ રોડ, સામાકાંઠે મોરબી-ર ખાતે તેમજ શ્વસુર પક્ષનું બેસણું પણ સાથે જ રાખેલ છે. જયેશભાઇ (મો.૭૪૦પર ૬૮૬૮પ) પ્રશાંતભાઇ (મો. ૯૭ર૭૧ પ૩૪૭૦)

સુશીલાબેન લોટીયા

ગોંડલ : દશા સો. વણીક સુશીલાબેન કાંતિલાલ લોટીયા ઉ.૯૩ તે જીતેન્દ્રભાઇ, જયેન્દ્રભાઇ, જયશ્રીબેન તથા સ્વ. રંજનબેનનાં માતુશ્રી પ્રિયાન્ક થતાં આદિત્યનાં  દાદીનું તા. ૧૭ નાં અવસાન થયું છે. ટેલીફોનિક બેસણુ તા. ૧૮ ગુરૂવાર સાંજે ચાર થી છ રાખેલ છે.

યતીનકુમાર વિઠલાણી

ચલાલા : ભાવનગર નિવાસી સ્વ. વાડીલાલ જગજીવનદાસ વિઠલાણીના પુત્ર યતીનકુમાર વાડીલાલ વિઠલાણી (ઉ.વ.૪૯) તેઓ હર્ષિલ તેમજ દર્શનાબેન ધર્મેન્દ્રકુમાર કોટક (અમદાવાદ) તથા ભાવિકાબેન ધવલકુમાર પ્રેમાણીના ભાઇ તેઓ સ્વ. વનમાળીદાસ પ્રેમજીભાઇ કારીયા ચલાલાવાળાના જમાઇનું તા. ૧૬ મીએ અવસાન થયેલ છે. 

નયનાબેન આશર

ગોંડલ : નયનાબેન નવીનચંદ્ર આશર (ઉ.૭૯) તે સ્વ. નવીનચંદ્ર માધવદાસ આશરના ધર્મપત્ની સ્વ. છોટાલાલ ઉદેશી (વાંકાનેર)નાં પુત્રી જાગૃતિબેન હેતલભાઇ પોપટ તથા સ્વ. મનીષાબેનનાં માતુશ્રી, મિનાક્ષીબેન ઉદેશીનાં બહેન તથા ખુશી તથા નમનનાં નાનીમાનું તા. ૧૬ મંગળવારનાં અવસાન થયું છે. ટેલીફોનિક બેસણુ તા. ૧૮ ગુરૂવારનાં રાખેલ છે. મો. નં. ૯૪ર૮૭ ૬૧૯પર

હિરાબેન પરમાર

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુતાર જ્ઞાતિના સ્વ. હિરાબેન અશોકભાઇ પરમાર (ઉ.વ.૬૨)તે સ્વ. અશોકભાઇ અમરશીભાઇ પરમારના ધર્મપત્નિ તથા દિપકભાઇ તથા દિનેશભાઇ (ઉપલેટા) તથા રવિભાઇ (અમદાવાદ)ના કાકી તથા રચનાબેન મનિષકુમાર ચૌહાણ, કાજલબેન ભાવિકકુમાર જાદવ, મિતલબેન અમિતકુમાર જાદવ તથા નિલમબેન પાર્થકુમાર ચાવડાના માતુશ્રી તેમજ ભાયાવદર વાળા વિનોદભાઇ ગોહેલ તથા કમલેશભાઇ ગોહેલના બહેનનું તા.૧૭ને બુધવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૯ને શુક્રવારના સાંજે ૪ થી ૬ના તેમના નિવાસ સ્થાને નવલનગર- ૯ના છેડે, આર્શીવાદ, રાજકોટ મુકામે રાખેલ છે.

હસમુખભાઇ પાંધી

રાજકોટઃ રાજકોટ નિવાસી હસમુખભાઇ નરભેરામભાઇ પાંધી તે સ્વ. નરભેરામભાઇ મોનજીભાઇ પાંધીના પુત્ર, તથા કલ્પેશભાઇ, અજયભાઇ તથા ડીમ્પલબેન ભાવેશકુમાર મજેઠીયાના પિતાશ્રી, જેન્તીભાઇ તથા મનસુખભાઇના નાનાભાઇ  તેમજ મનીષભાઇ, મેહુલભાઇ અને પંકજભાઇના કાકાનું તા.૧૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૯ શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬ રંગીલા હનુમાન વિવેકાનંદનગર, શકિત હોટલ વાળી શેરી દેવપરા મેઇન રોડ ખાતે રાખેલ છે. તેમજ પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે. મો.૯૯૦૯૯ ૭૯૦૧૯