Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019
અવસાન નોંધ

મધુબેન દોશી

રાજકોટઃ શ્રીમતી મધુબેન દિલીપભાઇ દોશી જે દિલીપભાઇ પ્રભુદાસભાઇ દોશીના ધર્મપત્નિ, જે નીરવ, તૃપ્તી સંઘવી, અમિતા કોરડીયા, વૈશાલી દેસાઇના માતુશ્રી હર્ષદભાઇ ધીરજલાલ દોશીના બહેન તા.૧૬ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧૮ને શુક્રવારે સવારે ૧૦:૩૦ કલાકે શ્રી સદર સ્થા. જૈન ઉપાશ્રય ખાતે રાખેલ છે. (મો.૯૯૭૮ ૪૧૩૨૩૭)

કંચનબેન પંડયા

 રાજકોટઃ શ્રી નથુતુલસી ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ, નગરપીપળીયા નિવાસી હાલ રાજકોટ સ્વ. ગિરજાશંકર ત્રિભોવનભાઇ પંડયાના ધર્મપત્નિ ગં. સ્વ. કંચનબેન ગીરજાશંકર પંડયા તે સ્વ. રમેશભાઇ, કિશોરભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ તથા કુસુમબેન સુરેશભાઇ જોષીના માતુશ્રી તા.૧૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બંને  પક્ષનું બેસણું  તા.૧૮ને શુક્રવારના રોજ અમરનાથ મહાદેવ મંદિર, અંકુરનગર મેઇન રોડ, અક્ષરધામ સોસાયટી, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૫:૩૦ સુધી રાખેલ છે.

કેયુર પરમાર

ગોંડલઃ મારૂ કંસારા સુનીલભાઇ હસમુખભાઇ પરમારના પુત્ર કેયુર સુનીલભાઇ પરમાર (ઉ.૯) તે હસમુખભાઇના પૌત્ર તા.૧પને મંગળવારે શ્રી ઠાકોરજી ચરણ પામેલ છે. ભગવદ્દ સ્મરણ તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી પ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

વસંતબેન ત્રિવેદી

રાજકોટઃ ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ વાંકાનેર નિવાસી હાલ રાજકોટ વસંતબેન મહેશ્વરભાઈ ત્રિવેદી (ઉ.વ.૮૮) તે લલિત (ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ બેંક), રજનીભાઈ (યુકો બેંક), ઉદયભાઈ તથા ઈલાબેનના માતુશ્રીનું તા.૧૬ને બુધવારના રોજ કૈલાસવાસ થયેલ  છે. તેમનું બેસણું તા.૧૮ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ કલાક સુધી મોઢ જ્ઞાતિ જાનીની વાડી, ચંદન પાર્ક, રૈયારોડ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

હરીભાઈ ગોહેલ

રાજકોટઃ મુળ સાંખડાવદર નિવાસી હાલ રાજકોટ હરીભાઈ મોહનભાઈ રાજવંશી ગોહેલ તે સ્વ.વશરામભાઈ તથા બાલુભાઈના નાનાભાઈ તેમજ હિંમતભાઈના મોટાભાઈ તેમજ ઉમરાળા પરેશકુમારના સસરાનું તા.૧૬ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ને શુક્રવારે સોરઠીયા દરજી ગુંદાવાડીની વાડી રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

પુરૂષોતમભાઇ જોષી

જસદણઃ મૂળ વિસાવદરવાળા હાલ રાજકોટ પુરૂષોતમભાઇ ભુરાભાઇ જોષી (ઉવ. ૯૪)તે જેશંકરભાઇ (વડવીયાળા) ના ભાઇ તેમજ અરૂણાબેન ભવાનીશંકર વીકમા, ડો. નલીનભાઇ (વીરપુર) , જે.પી.જોષી (રાજકોટ) (કોડીનાર) બીપીનભાઇ (સંઘવી હાઇસ્કુલ રાજુલા) તથા જીતેન્દ્રભાઇ (જુનાગઢ)ના પિતાશ્રીનું તા.૧૪ને સોમવારે અવસાન થયેલ છે.બેસણું તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ઉદય હોલ રામાપીર ચોકડી લાખના બંગલા વાળો ભારતીનગર ૧ ગાંધીગ્રામ રાજકોટ. ખાતે રાખેલ છે.

સુશીલાબેન જાની

મોરબી : મુળ હળવદ, હાલ ઘુંટુંઙ્ગના રહીશ સુશીલાબેન જયંતીલાલ જાની (બચીબેન) (ઉ.વ.૮૨)  તે ગુણવંતરાય જાની (પોસ્ટ ઓફીસ) મોરબી તથા સ્વ. જનકરાય જાની, રંજનબેન પી. મહેતા, મનોરમાબેન એમ. દવે અમદાવાદ, મધુબેન ડી. ઠાકર ઘાટીલાના માતાનું તા. ૧૫ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫.૩૦ કલાકે પંચમુખી રોકડીયા હનુમાન મંદિર, ગુ.હા.બોર્ડ, શનાળારોડ, મોરબી ખાતે રાખેલ છે.

શાંતાબેન સતાપરા

રાજકોટઃ શાંતાબેન નરશીભાઇ સતાપરા (ઉ.વ.૮૦)નું તા.૧પના અવસાન થયેલ છે. તે રમેશભાઇ સતાપરા (સૈફી હાઇસ્કૂલ), દિનેશભાઇ સતાપરા (એલ.આઇ.સી.), તેમજ સતિષભાઇ સતાપરા (બંસી સિલ્વર)ના માતુશ્રીનું બેસણું તા.૧૭ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, ગુર્જર પ્રજાપતિની વાડી, કનકનગર ખાતે રાખેલ છે.

કાંતાબેન ચાવડા

રાજકોટઃ કાંતાબેન વીરજીભાઇ ચાવડા  (ઉ.વ.૮પ) તે મનસુખભાઇ ચાવડા (હાલ સુરત) તથા સુરેશભાઇ ચાવડાના (રાજકોટ) માતુશ્રીનું તા.૧૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, ભારતીનગર શેરી નં.ર, બંધ શેરી, નિધિ સ્કૂલની બાજુમાં, ગાંધીગ્રામ, ખાતે રાખેલ છે.

નિલાબેન મહેતા

રાજકોટઃ શ્રીમાળી બ્રાહ્મણ સ્વ.લાભશંકર રામજીભાઇ ઓઝા તથા ગં. સ્વ.શારદાબેન લાભશંકર ઓઝાની પુત્રી તથા વિશાલ મહેતાના ધર્મપત્ની તથા રશ્મી, ફાલ્ગુની, સ્વ.હરિદર્શનના બેન નીલાબેનનું તા.૧પના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ને શુક્રવારે સાંજે પ થી ૬ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતીની વાડી, ૮-કાશી વિશ્વનાથ પ્લોટ, જ્ઞાનજયોત કલાસીસની સામે રાખેલ છે.

બાબુભાઇ ખોખર

રાજકોટઃ પ્રજાપતિ બાબુભાઇ નાનજીભાઇ ખોખરનું તા.૧પના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ને શુક્રવારે ગુર્જર પ્રજાપતિ વાડી નં.૧, યુનીટ નં.૧, જુની જેલ પાસે રાખેલ છે. સમય ૪ થી ૬ (લાકીક વ્યવહાર શુક્રવારે છે)

ચંદુભાઇ રાઠોડ

રાજકોટઃ ભાડલા વાળા હાલ રાજકોટ વાણંદ ચંદુભાઇ ગોવીંદભાઇ રાઠોડ (ઉ.વ.૭પ)નું તા.૧૬ના રામ ચરણ પામેલ છે. તે અરૂણભાઇ તથા સુભાષભાઇતથા અનીલભાઇ તથા હસમુખભાઇના પિતા તેમજ ભુપતભાઇ હરીભાઇ ગાલોરીયાના બનેવી તેમજ હરેશકુમાર કાનજીભાઇ ગોહેલના સસરાનું બેસણું તા.૧૮ને શુક્રવારે સાંજે ૪ થી ૬ જામનગર રોડ મનહરપુર-૧, પાણીના ટાંકા પાસે રામાપીર મંદીરે રાખેલ છે.

જયાબેન ખેર

ગોંડલઃ જયાબેન ગોપાલભાઇ ખેર તે નરેશભાઇ તેમજ વિપુલભાઇના માતુશ્રી તા.૧૬ બુધવારે શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા.૧૮ શુક્રવારે નિવાસ સ્થાન પાસે ગુર્જર સુતાર જ્ઞાતીની વાડી, ગોંડલ સમય ૪ થી ૬ ના રોજ રાખેલ છે.

પુરૂષોતમભાઇ જોષી

રાજકોટ :  પુરૂષોતમભાઇ ભુરાભાઇ જોષી (વિસાવદરવાળા હાલ રાજકોટ) (ઉ.વ.૯૪) તે જેશંકરભાઇ (વડવીયાળા) ના ભાઇ તથા શ્રીમતી અરૂણાબેન ભવાનીશંકર વીકમા તથા ડો. નલીનભાઇ (વિરપુર), જે.પી. જોષી (રાજકોટ), ભરતભાઇ (કોડીનાર), બીપીનભાઇ સંઘવી હાઇસ્કુલ (રાજુલા) તથા જીતેન્દ્રભાઇ (જુનાગઢ) ના પિતાશ્રીનું તા.૧૪ સોમવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ ઉદય હોલ, રામાપીર ચોકડી, લાખના બંગલા વાળો રોડ, ભારતી નગર-૧, ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.

ભાવનાબેન રાયમંગિયા

ખંભાળીયા  :  ભાવનાબેન મહેશભાઇ રાયમંગિયા ઉ.વ.૪૦, તે વિજયભાઇ, હેમંતભાઇ રાયમિંગયા (દ્વારકા) ના નાનાભાઇના પુત્રવધુ તેમજ સ્વ. કિશોરભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ, સુરેશભાઇ, તથા સંજયભાઇ ગિરધરલાલ દત્તાણી ના ભાણેજ શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ૧૮ ના જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે ભાઇઓ તથા બહેનો માટે સાંજે ૪ થી ૪.૩૦ રાખેલ છે. મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે.

જગદીશભાઇ કુંકડીયા

રાજકોટઃ મુળ ટંકારા (હાલ રાજકોટ) સ્વ. જગદીશભાઇ મનજીભાઇ કુકડીયા તે નિર્મળભાઇ, નિખીલભાઇના પિતાશ્રી તથા ભગવાનજીભાઇ સામજીભાઇના મોટાભાઇ તથા રસીકભાઇ બાબુલાલ ટાંકના બનેવીનું ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું સોમવારે તા.૨૧ના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને હુડકો ચોકડીથી આગળ વિનોદનગર પાણીના ટાંકાની સામેના કવાર્ટસ કોઠારીયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે. (મો.૯૬૨૪૬ ૪૭૮૯૬)