Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021
ધારાસભ્ય જાવેદ પીરઝાદાના બનેવી સૈયદ અલ્તાફઅલી જન્નત નશીન થયા

વાંકાનેર : પીર સૈયદ અબ્દુલ મુતલીબ કે. પીરઝાદાના જમાઇ અને પીર સૈયદ ખુરશીદ હૈદર પીરઝાદા, ધારાસભ્ય જાવેદ પીરઝાદા, મર્હૂમ મંજૂર હુસેન પીરઝાદા તથા ઇરફાન પીરઝાદાના બનેવી અને સૈયદ અઝમત અલી, મર્હૂમ મુશરફઅલી, ફરાહઅલીના પિતા સૈયદ અલ્તાફઅલી અબ્બાસઅલી (ઉ.વ.૮ર) ગઇ મોડી રાત્રે પોતાના નિવાસસ્થાન લક્ષ્મીપરા ખાતે ટૂંકી માંદગી બાદ જન્નતનશીન થયા છે. તેઓની દફનવિધી આજે સવારે ૧૦ વાગ્યે મીરૂમીંયા બાવાની દરગાહ કમ્પાઉન્ડમાં કરવામાં આવેલ.

મર્હૂમની જિયારત શનિવાર તા. ૧૯-૬-ર૧ ના રોજ સવારે ૯-૩૦ કલાકે મીરૂમીંયા બાવાની દરગાહ શરીફે રાખેલ છે. જયારે ઓરતોની ઝીયારત નિવાસ સ્થાને રાખેલ છે.

શાંતાબેન ગોકળભાઈ ચાવડાનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ નિવાસી શાંતાબેન ગોકળભાઈ ચાવડા (ઉ.વ.૮૬) તે સ્વ.ગોકળભાઈ લક્ષ્મણભાઈ ચાવડાના ધર્મપત્નિ તથા સ્વ.મહેશભાઈ ગોકળભાઈ ચાવડા તથા સ્વ.રાજેન્દ્રભાઈ ગોકળભાઈ ચાવડા તથા અરૂણભાઈ ગોકળભાઈ ચાવડા તથા હિનાબેન માનસિંગભાઈ સોલંકીના માતુશ્રી તથા વિરલભાઈ રાજેન્દ્રભાઈ ચાવડા, કરણભાઈ રાજેન્દ્રભાઈ ચાવડા, દર્શીલભાઈ અરૂણભાઈ ચાવડા તથા નિમિષાબેન અશીષકુમાર રાઠોડના દાદીમા તા.૧૬ના રોજ અવસાન પામેલ છે. વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને તા.૧૮ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. અરૂણભાઈ મો.૯૦૮૧૫ ૭૮૪૬૮, વિરલભાઈ મો.૯૮૯૮૯ ૦૮૮૬૮

અવસાન નોંધ

વિજયાબેન ધામેલીયા

રાજકોટઃ જેતપુર નિવાસી વિજયાબેન ધામેલીયા (ઉ.વ.૭૪) તે સ્વ.નાથાભાઈનાં પત્ની, અજયભાઈ, કિરણબેન ગોહેલ અને પ્રિતીબેન લીંબાણીનાં માતુશ્રીનું તા.૧૫નાં અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭નાં રોજ, સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અશ્વિનભાઈ પરીખ

રાજકોટઃ અશ્વિનભાઈ ગોરધનભાઈ પરીખ (પરીખ સેલ્સ એજન્સી) (ઉ.વ.૬૫,  મૂળ વતન હળવદ હાલ રાજકોટ) તે મિલિન્દ તેમજ નીરવના પિતા અને અજયભાઈ, અતુલભાઈ (રિટાયર્ડ પીજીવીસીએલ), રાજુભાઈ (દેનાબેંક- બીઓબી)ના મોટાભાઈ તા.૧૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મિલિન્દભાઈ મો.૯૩૭૬૪ ૭૯૭૯૭, નીરવભાઈ મો.૯૩૭૭૧ ૭૯૭૯૫, અજયભાઈ મો.૯૯૭૪૪ ૧૬૫૦૬, અતુલભાઈ મો.૯૮૨૫૬ ૦૮૦૧૨, રાજુભાઈ મો.૯૮૨૪૮ ૦૪૦૦૮, નીલભાઈ મો.૯૮૨૪૨ ૦૦૬૧૧

ભરતભાઈ મકવાણા

રાજકોટઃ લુહાર ભરતભાઈ જગજીવનદાસ મકવાણા (ઉ.વ.૬૮), મુળગામ ચલાલા, હાલ રાજકોટનું તા.૧૫ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિવેકભાઈ (પુત્ર) મો.૯૭૨૫૮ ૪૧૨૦૯, નિરવભાઈ (પુત્ર) મો.૯૯૭૮૪ ૩૭૨૨૦

કાંતાબેન શાહ

રાજકોટઃ મોટીપાનેલી નિવાસી હાલ રાજકોટ કાંતાબેન હરસુખલાલ શાહ તે સ્વ.દેવચંદ પાનાચંદ વસા પાટણવાવના પુત્રી તે સ્વ.હરસુખલાલ છગનલાલ શાહના ધર્મપત્નિ, તે માયાબેન મહેતા, સંગીતાબેન મહેતા, જયોતિબેન વસા, પ્રજ્ઞાબેન મહેતા, નિશાબેન કામદાર, વર્ષાબેન મકીમ, જલ્પાબેન ગાંધીના માતુશ્રી તા.૧૬ના રોજ અરિહંતશરણ પામેલ  છે. કોરોનાની હાલની પરિસ્થિતિને લઈને ટેલીફોનીક બેસણું તા.૧૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રફુલકુમાર મહેતા મો.૯૪૨૭૫ ૬૯૬૨૦, કમલેશભાઈ મહેતા મો.૯૮૨૫૨ ૧૦૨૯૨, દિપકકુમાર વસા મો.૯૫૩૭૭  ૬૫૭૬૭, નેહલકુમાર મહેતા મો.૯૮૨૫૮ ૮૦૫૪૫, ભાવેશભાઈ કામદાર મો.૯૯૦૯૦ ૦૪૦૨૦, આનંદકુમાર મકિમ મો.૯૯૨૫૫ ૫૮૦૬૫, દિવ્યેશ ગાંધી મો.૯૮૯૮૬ ૫૬૭૩૬

લીલાબેન નાયકા

રાજકોટઃ જેતલસર (જં.) સ્વ.લીલાબેન નગીનભાઈ નાયકા (ઉ.વ.૭૧)નું તા.૧૬ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પરેશભાઈ નાયકા (મો.૯૭૨૭૬ ૯૯૦૩૫), દેવેન્દ્રભાઈ નાયકા (મો.૯૯૭૯૫ ૫૫૧૦૫)

ચિતરંજનભાઈ દોશી

રાજકોટઃ ચિતરંજનભાઈ વનેચંદભાઈ દોશી તે જયોતિબેનના પતિ અને પિયુષભાઈ (હેમા ટ્રેડીંગ કાું. ચાવાળા), ભારતીબેન ચેતનભાઈ પારેખ, પ્રીતીબેન વિશાલભાઈ શાહનાં પિતાશ્રી તથા પીનલબેનનાં સસરા તેમજ સ્વ.અરવિંદભાઈ જેચંદભાઈ પારેખ (મુંબઈ)ના જમાઈ અને આત્મન, પ્રીશાના દાદા તથા આશના, કવિશા, કરણનાં નાના તા.૧૫ને મંગળવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬માં રાખેલ છે. સદ્દગતનું ઈચ્છાઅનુસાર ચક્ષુદાન કરેલ છે તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પિયુષભાઈ મો.૯૮૯૮૮ ૩૩૭૩૩, પીનલબેન મો.૮૦૦૦૬ ૫૭૩૫૭, ભારતીબેન મો.૯૮૨૦૫ ૪૫૫૨૧, પ્રીતીબેન મો.૯૮૨૦૬ ૪૧૮૧૧

કલ્પેશ શુકલ

રાજકોટઃ સ્વ.કલ્પેશ (એડવોકેટ) (ઉ.વ.૪૬) તે મહેશભાઈ લાલશંકર શુકલના પુત્ર તથા ચેતના જનાર્દન જાનીના ભાઈનું તા.૧૬ના રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૧૮ના શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જસ્મીનભાઈ ગાલોરીયા

રાજકોટઃ મૂળ ગામ પાનેલી- મોટીના રહેવાસી હાલમાં ઉપલેટા સ્વ.જસ્મીનભાઈ ધીરૂભાઈ ગાલોરિયા (ઉ.વ.૪૦) તે નયનભાઈ ધીરૂભાઈ ગાલોરિયા તથા ચંદ્રેશભાઈ ધીરૂભાઈ ગાલોરિયાના મોટાભાઈ તથા ગૌરવભાઈ તથા જીતુભાઈના પિતા અને ધીરૂભાઈ મારાડીયાના જમાઈનું તા.૧૫ને મંગળવારના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૭ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

સંદિપભાઇ બકરાણીયા

રાજકોટ :.. ગુર્જર સુથાર સંદિપભાઇ અશોકભાઇ બકરાણીયા (ઉ.વ.૪૭) મુળ ગામ ઇશ્વરીયા હાલ રાજકોટ તે અશોકભાઇ દેવરાજભાઇ અને ધીરજબેનના પુત્ર જે દુષ્યંતભાઇના મોટાભાઇ, હર્ષ તથા સ્વ. રૂચિના પિતાશ્રી તથા રેખાબેનના પતિ, જે નાનજીભાઇ ભોવાનભાઇ બારસોપીયાના જમાઇ જીતુભાઇ તથા મનોજભાઇ બારસોપીયાનાં બનેવી (જુનાગઢ)નું તા. ૧૬ ના અવસાન થયલ છે. તા. ૧૭ ના શુક્રવારે ૪ થી ૬ ટેલીફોનીક બેસણુ રાખેલ છે. દુષ્યંતભાઇ મો. ૯૮૭૯પ ૮૯૮૬૧, જીતુભાઇ મો. ૯૯રપ૩ ૩૪૩૭૮

નરભેરામભાઇ દેત્રોજા

મોરબી : એલ. ઇ. કોલેજના નિવૃત કર્મચારી નરભેરામભાઇ પિતાંબરભાઇ દેત્રોજા (ઉ.વ.૮ર) તે રાજેશભાઇ તથા પ્રજ્ઞાબેન, અર્ચનાબેન, ચેતનાબેનના પિતાશ્રીનું તા. ૧૬, બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણંુ તા. ૧૮, શુક્રવારે સવારે ૯ થી ૧૧ કલાકે રાખેલ છે.

કાશીબેન મકવાણા

પોરબંદર : સ્વ. શ્રીમતી કાશીબેન જેઠુભા મકવાણા (નિવૃત શિક્ષીકા, બોખીરા પ્રાથમિક શાળા) તેઓ વિનેશભાઇ મકવાણા, પ્રદીપભાઇ, પ્રશાંતભાઇ, સુનીલભાઇ અને પરીમલભાઇના માતા અને કૌશિકભાઇ મકવાણા અને અશ્વિનભાઇના કાકીનું અવસાન થયું છે.

ફખરૂદીનભાઇ ધારીવાળા

જસદણ :.. રાજકોટ, દાઉદી વ્હોરા ફખરૂદીનભાઇ હથિયારી (ધારીવાળા ઉ.વ.૮૪) તે રસુલભાઇ અકબરઅલી હથિયારીના પુત્ર હુસામુદીનભાઇ, કુરબાનભાઇ, સૈફુદીનભાઇ, અસગરભાઇ, ફિરોઝભાઇ, મ.સારાબેન, મ.બાનુબેન, જુબેદાબેન, કુબરાબેનના ભાઇ, નફીસાબેનના પતિ, નિલોફરબેનના સસરા આફતાબભાઇ, હસીનાબેન શબ્બીરભાઇ કાચવાળા (રાજકોટ) મલેકાબેન લિયાકતભાઇ ધનકોટ (મહુવા), માસુમાબેન યુનુસભાઇ રંગવાળા (ભાવનગર)ના પિતા અદનાનભાઇના દાદા તા. ૧૬ બુધવારના રોજ રાજકોટ વફાત પામેલ છે. શોક સંદેશા માટે શબ્બીરભાઇ (જમાઇ) (મો. ૯રર૭૬ ૦૪૪૭૬), મુસ્તફાભાઇ (ભત્રીજા) (મો. ૯૪ર૬ર ૪૩૩૭૭),

રીનાબેન પોપટ

રાજકોટ :.. રીનાબેન (તરૂલતાબેન) કિશોરભાઇ પોપટ તે (ઉ.વ.૬૦) તે પૂજા, દ્રષ્ટિના માતુશ્રી, કિશોરભાઇ ખેતશીભાઇ પોપટના પત્ની તથા સ્વ. મગનભાઇ કારીયા (ગોંડલ)ના પુત્રી, રમેશભાઇ, ભરતભાઇ, મુનાભાઇ, ગીરીશભાઇના બહેનનું તા. ૧પ ના અવસાન થયુ છે. ટેલીફોનીક બેસણુ તથા પિયર પક્ષની સાદડી તા. ૧૭ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. નીતિષભાઇ ૯૦૧૬૯ ૦૪પ૩ર, કિશોરભાઇ ૬૩પ૪૭ ર૦૬પ૪, દીલીપભાઇ ૮૭૮૦૧ ૦૦૬પર, રમેશભાઇ કારીયા (ગોંડલ) મો. ૯૮૭૯૪ પરર૪૮.

પારૂલબેન પોંદા

રાજકોટ : પારૂલબેન ધર્મેન્દ્રભાઇ પોંદા તે ધર્મેન્દ્રભાઇ વિનોદરાય પોંદાના ધર્મપત્ની તથા રીનાબેન, પુનમબેન, આશિષભાઇ અને પિયુષભાઇના માતુશ્રીનું તા. ૧૬ ને બુધવારના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા. ૧૮ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. (ધર્મેન્દ્રભાઇ મો. ૯૯૦૪૬ ૦૦૯૮૪)

દિપકભાઇ પુરોહિત

વેરાવળઃ જગદીશ અબોટી બ્રાહમણ જયંતીલાલ છગનલાલ પુરોહીતના પુત્ર દીપકભાઈ ઉ.૪૬ તે રાજેશભાઈ(જીએચસીએલ), પ્રફુલભાઈ (જીએચસીએલ), રેખાબેન નરેન્દ્રભાઈ જોષી(પોરબંદર), રંજનબેન (વેરાવળ)ના ભાઈ તથા દર્શીલ, જાનવીના પિતાશ્રી તેમજ હાર્દિક, ચિંતનના કાકા તથા સ્વ.પ્રાણલાલ મયારામ દવે (પોરબંદરવાળા)ના જમાઈ તથા કૌશલભાઈના બનેવીનું તા.૧પના  અવસાન થયેલ છે. બેસણું તા.૧૭ને ગુરૂવારે બપોરે ૪.૩૦ થી ૬.૩૦ બિલેશ્વર મંદિર શિક્ષક કોલોની વેરાવળ ખાતે રાખેલ છે.