Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018
અવસાન નોંધ

વીરમદડના સેવાભાવી આહિર અગ્રણી ડાડુભાઇનું અવસાન

ખંભાળીયા, તા. ૧૭ : તાલુકાના વીરમદડ રહેવાસી તથા મગફળીના વેપારી આહિર અગ્રણી ડાડુભાઇ કરશનભાઇ ગાગીયા (ઉ.પર) વાળાનું હૃદયરોગના હુમલાથી અવસાન થતાં વીરમદડ તથા ખંભાળીયા વિસ્તાર તથા આહીર સમાજમાં ભારે શોકની લાગણી છવાઇ હતી.

તેઓ વીરમદડના પૂર્વ સરપંચ ઉકાભાઇ, પ્રધ્યુમનભાઇ, પંકજભાઇના મોટાભાઇ તથા પ્રવિણભાઇના પિતા થાય છે. સમાજ ઉપયોગી કાર્યો માટે સમગ્ર વિસ્તારમાં નામના ધરાવતા હતાં તથા ગરીબોને અનાજ કરિયાણુ, હોસ્પિટલ સેવા, ગાયોને ચારો પંખીઓને ચણ વિ.માં મદદરૂપ થતાં હતાં.

અનિલભાઈ ગાંધીનાં ધર્મપત્ની પ્રિતિબેનનું દુઃખદ અવસાન

રાજકોટઃ પ્રિતીબેન અનિલભાઈ ગાંધી (ઉ.વ.૫૭)તે પવન- પૂજા- પરીનાં માતુશ્રી તેમજ અમૃતલાલ ગાંધી (નંદાભાઈ)નાં પુત્રવધુ તેમજ કનકસી ડાયાલાલ આશરનાં પુત્રીનું મુંબઈ ખાતે અવસાન થયેલ છે.

વેણીલાલભાઇ કાનાણી

પોરબંદર : વેણીલાલભાઇ જમનાદાસભાઇ કાનાણી (ઉ.વ.૭૭) , જે સ્વ. નગીનભાઇ કાનાણી, સ્વ. લલિતભાઇ કાનાણી, મંજુલાબેન કારીયા તથા શુશીલાબેન કોટેચાના મોટાભાઇ તથા જમનાદાસ જેસંગભાઇ પાંઉના જમાઇ તા. ૧૬ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ૧૭ના રોજ સાંજે પ વાગે લોહાણા મહાજનવાડી પ્રાર્થના સભા હોલ ભાઇઓ તથા બહેનો માટે સંયુકત રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

મુકતાબેન ગોસાઈ

રાજકોટઃ મુકતાબેન દોલતગીરી ગોસાઈ તે સ્વ.દિલીપગીરી ગોસાઈ, ચૈતન્યગીરી ગોસાઈ અને ડો.સુહાગીબેન ગોસ્વામીના માતુશ્રીનું અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૯ના શનિવારે સાંજે ૫:૩૦ થી ૭:૩૦ તેમજ શંખઢોળ (શકિતપૂજન) તેમજ રાત્રે ૯:૩૦ વાગ્યે સંતવાણી રાખેલ છે.

ઉષાબેન ત્રિવેદી

ટંકારાઃ શ્રી ગુ. હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ ઉષાબેન (ઉ.વ.૬૫) તે હરિશભાઇ જસવંતરાય ત્રિવેદી (ઘેલાભાઇ)ના ધર્મપત્ની તથા હેતલબેન, જયેશભાઇ શાસ્ત્રી મયંકભાઇ ના માતુશ્રી તથા મોહિતભાઇ બી. ભટ્ટના ભાભીશ્રી અને હર્ષિદભાઇ સી. ભટ્ટ ના સાસુનું તા. ૧૬ ને બુધવાર ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. ઉઠમણું તા. ૧૮ મીએ શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કુબરેનાથ મંદિર બસ સ્ટેન્ડ પાસે, ટંકારા રાખેલ છે.

પ્રતિકભાઇ ઉનડકટ

ઉનાઃ મુળધાવા(ગીર) નીવાસી હાલ વડોદરા રહેતા અશોકભાઇ લક્ષ્મીદાસ ઉનડકટનાં પુત્ર પ્રતિકભાઇ ઉ.વ.૨૪ તે ગીરીશભાઇ, હરેશભાઇના ભત્રીજા તથા બાબુભાઇ ગંગદેવ(ઉના) ના ભાણેજ તથા રવિભાઇના નાનાભાઇ તા. ૧૫ નાં વડોદરામાં અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા ૧૭ ને ગુરૂવારે સાંજના ૪ થી ૬:૩૦ સુધી રઘુવંશી લોહાણા મહાજન વાડી ઇલોરાપાર્ક વડોદરા રાખેલ છે.

ધનગૌરીબેન થાનકી

જામનગર : ધનગૌરીબેન બાલકૃષ્ણ થાનકી (ઉ.૮૩) તે સ્વ.બાલકૃષ્ણ થાનકીના પત્ની તથા નવીન, કૌશિક, જયેશ અને મધુબેનના માતૃશ્રીનું તા. ૧૬ના અવશાન થયેલ છે.

 નાનાબા રાણા

રાજકોટઃ મુળગામ (બલાળા) હાલ રાજકોટ નાનાબા નટુભા રાણા તેઓશ્રી પ્રવિણસિંહ નટુભા રાણા તથા જયેન્દ્રસિંહ નટુભા રાણાના માતુશ્રી તેમજ યશપાલસિંહ પ્રવિણસિંહ રાણા, દિવ્યરાજસિંહ જયેન્દ્રસિંહ રાણા ના દાદીમાં તથા જયવીરસિંહ તથા હર્ષદિપસિંહના પરદાદીનું તા.૧૬ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૮ના સાંજે ૫ થી ૭, સ્થળઃ ૩/૧૨ લક્ષ્મીવાડી, ક્રિષ્ના પેલેસ એપાર્ટમેન્ટ, રાજકોટ ખાતે રાખેલ છે ઉત્તરક્રિયા તા.૨૫ના શુક્રવારે રાખવામાં આવેલ છે.

જેન્તીભાઇ હીરાણી

રાજકોટઃ વાળંદ જેન્તીભાઇ (બટુકભાઇ) રવજીભાઇ હીરાણી (ઉ.વ.૭૩) તે વડોદરા નિવાસી રતિલાલ હીરાણીના નાનાભાઇ અને સુરેશભાઇ હીરાણીના મોટાભાઇ તેમજ અતુલભાઇ અને રીન્કુભાઇના પિતાશ્રીનું તા.૧૬ના બુધવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૮ના શુક્રવારે સાંજે ૫ થી ૭, શકિત સોસાયટી-૧, રેલનગર મેઇન રોડ, સંતોષીનગર ફાટક પાછળ, તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

ઉષાબેન ત્રિવેદી

ટંકારાઃ શ્રી ગુ. હા. સ. ચા. મોઢ બ્રાહ્મણ ઉષાબેન (ઉ.વ.૬પ) તે હરિશભાઇ જસવંતરાય ત્રિવેદી (ઘેલાભાઇ)ના ધર્મપત્ની તથા હેતલબેન, જયેશભાઇ, શાસ્ત્રી મયંકભાઇના માતુશ્રી તથા મોહીતભાઇ બી. ભટ્ટના ભાભીશ્રી અને હર્ષદભાઇ સી. ભટ્ટના સાસુનું તા.૧૬ને બુધવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૮ને શુક્રવારે સાંજે ૪-૩૦ થી પ-૩૦ દરમ્યાન શ્રી કુબેરનાથ મંદીર બસ સ્ટેન્ડ પાસે, ટંકારા ખાતે રાખેલ છે. 

કાંતિભાઇ વાજા

રાજકોટઃ કાંતિભાઇ ભીમજીભાઇ વાજા (ઉ.વ.૭૦) (એસ.ટી. ડ્રાઇવર નિવૃત) તે અર્જુનભાઇનાં નાનાભાઇ તથા રમેશભાઇના મોટાભાઇ અને શકિતનાં પિતાશ્રીનું તા.૧૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ના શુક્રવારે ૪ થી ૬, ૪/૬નો ખૂણો પ્રજાપતિ સોસાયટી, ૧પ૦ ફીટ રીંગ રોડ ઓમનગર પાસે  રાખેલ છે.

જેન્તીભાઇ હીરાણી

રાજકોટઃ વાળંદ જેન્તીભાઇ (બટુકભાઇ) રવજીભાઇ હીરાણી (ઉ.વ.૭૩) તે વડોદરા નિવાસી રતિલાલ હીરાણીના નાનાભાઇ અને સુરેશભાઇ હીરાણીના મોટાભાઇ તેમજ અતુલભાઇ અને રીન્કુભાઇના પિતાશ્રીનું તા.૧૬ના બુધવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૮ના શુક્રવારે સાંજે ૫ થી ૭, શકિત સોસાયટી-૧, રેલનગર મેઇન રોડ, સંતોષીનગર ફાટક પાછળ, તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

ભાવનાબેન બુચ

રાજકોટઃ મુળ જુનાગઢ નિવાસી હાલ રાજકોટ સ્થિત ભાવનાબેન (ઉ.વ.૭૩) તે અશોકવિજય ભાનુરાય બુચના ધર્મપત્ની, ભાવેશ તથા આશિષ (સિવીલ કોર્ટ રાજકોટ)ના માતુશ્રીનું અવસાન થયેલ છે. સ્વ.ની પ્રાર્થનાસભા તા.૧૮ના શુક્રવારે સાંજે પ-૩૦ થી ૬-૩૦, રામેશ્વર હોલ, રામેશ્વર પાર્ક, રૈયા ચોકડીથી રૈયા ગામ તરફ, ચંદનપાર્ક સામે, રૈયા રોડ ખાતે રાખેલ છે.

સાવિત્રીબેન જેઠવા

રાકજકોટઃ સાવિત્રીબેન ઘેલાભાઈ જેઠવા (ઉ.વ.૮૫) તે પ્રવિણભાઈ, રાજુભાઈ, સુનિલભાઈ, અરૂણભાઈ તથા લતાબેનના માતુશ્રી તથા ઉકાભાઈ રૂડાભાઈ જેઠવાના ભાભીશ્રીનું અવસાન તા.૧૭ના થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ના મોચી મંદિર વાડી, કડીયા નવલાઈન શેરી નં.૧૦, ઘીકાંટા રોડ ખાતે રાખેલ છે. (મો.૯૫૭૪૯ ૭૫૧૫૧)

હિરામણીબેન નેભાણી

રાજકોટઃ ધરમ સિનેમા પાસે આવેલ પૂજા ફાસ્ટ ફૂડવાળા ન્યાલચંદભાઈ, રસ્તારોક પાન વાળા કિંમત ભાઈ, દિલીપ પાન વાળા સોનીભાઈ, કલુભાઈ અને જીતેન્દ્ર હોટલવાળા ખુશાલભાઈના ભાભી તથા ચેલારામભાઈના  પત્ની હિરામણીબેનને ભાણી (ઉ.વ.૫૭)નું તા.૧૬ બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઊઠમણું તા.૧૮ શુક્રવારના રોજ સાંજે ૬ વાગે તેમના નિવાસસ્થાન રેફયુજી કોલોની કવાનં.૨૩૬ ખાતે રાખેલ છે.

ભાવેશભાઈ રવાણી

રાજકોટઃ ગુણવંતરાય વ્રજલાલ રવાણી (મેંદરડાવાળા- હાલ રાજકોટ)ના પુત્ર ભાવેશભાઈ ગુણવંતરાય રવાણી (ઉ.વ.૪૬) તે જીતુભાઈ રવાણી, ટીનુભાઈ રવાણી (રોમેશ) અને કેતનાબેન પંકજભાઈ મહેતાના લઘુબંધુ તથા હેમંતલાલ કેશવજીભાઈ દોશીના જમાઈનું તા.૧૭ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૯ શનિવારે, સવારે ૧૦ કલાકે તથા તેમની પ્રાર્થનાસભા સવારે ૧૧ થી ૧૨ કલાકે, સ્થળઃ પારસ કોમ્યુનીટી હોલ, પારસ સોસાયટી, નિર્મલા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.