Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022
વિસાવદરના રિટાયર્ડ રેલ્‍વે કર્મચારી નાનજીભાઇ તલસાણીયાનું અવસાન

વિસાવદર : તળબદા કોળી સમાજ અગ્રણી રીટાયર્ડ રેલ્‍વે કર્મચારી નાજીભાઇ મેઘજીભાઇ તલસાણીયા (ઉ.વ.૬ર) તે મુકેશભાઇ તથા વિપુલભાઇના પિતાશ્રીનું તા. ૧પ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૧૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ નિવાસસ્‍થાન ગાયત્રી પ્‍લોટ, વિસાવદર ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

નર્મદાબેન તન્‍ના

રાજકોટ : સ્‍વ. મગનલાલ જેરામભાઇ તન્નાના ધર્મપત્‍ની ગં. સ્‍વ. નર્મદાબેન મગનલાલ  તન્ના   તે સ્‍વ. નાથાલાલ જેરામભાઇ કાનાણી (મોરબી)ના દીકરી તેમજ હીનાબેન અશોકકુમાર પુજારા (મોરબી), ઉર્મિલાબેન પ્રદીપકુમાર રાજવીર (રાજકોટ), સોનલબેન અનિલકુમાર કોટક (મોરબી) ના માતુશ્રીનું તા. ૧૪ ના અવસાન થયેલ છે. બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. ૧૭ ને ગુરૂવારે સાંજે ૪ થી પ, રૂવાલા બિલ્‍ડીંગ ૬ જયરાજ પ્‍લોટના ખૂણે, કેનાલ રોડ ખાતે રાખેલ છે.

મુકેશભાઇ ઠકકર

રાજકોટ : ગૌ. વા. નટવરલાલ ભગવાનદાસ ગણાત્રા તે ઠા. ડાયાભાઇ લક્ષ્મણભાઇ બટેટાવાળાના જમાઇ કલ્‍યાણ નિવાસી મુકેશભાઇ વસંતભાઇ ઠકકર તે વિનોદરાય નટવરલાલ, સુધીરભાઇ નટવરલાલ ગણાત્રાના બનેવી તા. ૧૧ ના શ્રીજીચરણ પામેલ છે. સદ્‌્‌ગતની સાદડી તા. ૧૭ ના સાંજે પ થી ૬ વિનોદરાય નટવરલાલ ગણાત્રા,  ૩૦૩ શાંતિ નિકેતન સ્‍કવેર કાંતાસ્ત્રી વિકાસ ગૃહ રોડ, ખાતે રાખેલ છે.

ઇન્‍દુબેન રાજદેવ

રાજકોટ : ઇન્‍દુબેન લલીતચંદ્ર રાજદેવ તે સ્‍વ. લલીતચંદ્ર ગીરધરલાલ રાજદેવ (સુરેન્‍દ્રનગરવાળા) હાલ રાજકોટના ધર્મપત્‍ની તે દીપકકુમાર લલીતચંદ્ર રાજદેવના માતુશ્રી તે ગૌરાંગ તથા ભાવીનના દાદીમાં તે રીટાબેન એમ. વિઠલાણીના માતુશ્રી તે સ્‍વ. દેવરામભાઇ જીવણભાઇ કોટક (રાજપરાવાળા) હાલ રાજકોટના દીકરી તા. ૧૪ ના શ્રીજીચરણ પામેલ છે. સાદડી અને ઉઠમણું તા. ૧૭ ના તોરલ એપાર્ટમેન્‍ટ પાર્કીંગ એન્‍જલ પાર્ક શેરી નં. ૧, શીવમ પાર્ક સામે ખોડલ ચોક (મવડી) ખાતે સાંજે ૪ થી પ રાખેલ છે.

નરેશભાઇ વ્‍યાસ

રાજકોટ : આટકોટ નિવાસી સ્‍વ. ધીરજલાલ લક્ષ્મીશંકર વ્‍યાસના પુત્ર નરેશભાઇ ધીરજલાલ વ્‍યાસ (ઉ.વ.પ૭) નું તા. ૧પ ના અવસાન થયેલ છે. તેઓ સ્‍વ. મનહરલાલ લક્ષ્મીશંકર વ્‍યાસ તથા જયકાન્‍તભાઇ લક્ષ્મીશંકર વ્‍યાસના ભત્રીજા દીપકભાઇ, મનોજભાઇ, શૈલેષભાઇ, મનીષભાઇ વર્ષાબેન પંડયા-મોરબી, હંસાબેન જાની-બાબરાના ભાઇ બ્રિજેશ અને જાનકીના પિતાશ્રી સુખદેવભાઇ ગોવિંદરામ દવે-મોરબીના જમાઇ તેમજ અભિ અને રોહિતના ભાઇજીનું બેસણું તા. ૧૭ ને ગુરૂવારે સાંજે ૩ થી પ એ-ર ફલેટ નંબર ૩૦૬ વિમલનગર મેઇન રોડ, ક્રાંતિવીર મંગલ પાંડે ટાઉનશીપ, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી રોડ, ખાતે રાખેલ છે.

નટવરલાલ તલસાણીયા

રાજકોટ : મુળ હડતમીયા ગોલીડાવાળા ગુર્જર સુથાર સ્‍વ. નટવરલાલ વશરામભાઇ તલસાણીયા (ઉ.વ.૮૦) નું તે સ્‍વ. વશરામભાઇ ભવાનભાઇ તલસાણીયાના પુત્ર, જયંતિભાઇ વશરામભાઇ તલસાણીયા (ચંદન વુડન વર્કસ)ના ભાઇશ્રી, જીતેનભાઇ અને જાગૃતિબેન મનિષકુમાર સંચાણીયાના પિતાશ્રી, તથા સંગીતાબેન જીતેનભાઇ તલસાણીયાના સસરા, સ્‍વ. વૈભવભાઇ, પરિમલભાઇના ભાઇજી (અદા)નું અવસાન તા. ૧૪ ના થયેલ છે. બેસણુ તા. ૧૭ ને ગુરૂવારે સાંજે ૪.૩૦ થી પ.૩૦ શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ૭-૧૦ ભકિતનગર રાજકોટ ખાતે રાખેલ છે.

તુષારભાઇ મહેતા

રાજકોટઃ નેકનામ નિવાસી હાલ રાજકોટ તુષારભાઈ અનંતરાય મહેતા (ઉ.વ.૩૯)નું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે . તેમનું ઉઠમણું તા.૧૭ને ગુરૂવારે સવારે ૯:૩૦ વાગ્‍યે તથા પ્રાર્થનાસભા ૧૦:૩૦ વાગ્‍યે, લુહાર જ્ઞાતિની વાડી, ૧૬-રણછોડનગર, રાજકોટ ખાતે રાખેલ છે.

રસીલાબેન ગઢીયા

જુનાગઢ : સ્‍વ. રસીલાબેન હરજીવનદાસ ગઢીયા તે સ્‍વ. હરજીવનદાસ જમનાદાસ ગઢીયાના ધર્મપત્‍ની તેમજ રાજકોટ બાબુલાલ વસનજીભાઇ સવજીયાણીની દીકરી તેમજ શ્રી સાંઇનાથ બુક સ્‍ટોરવાળા ભરતભાઇ અને શકિતભાઇના માતુશ્રી તેમજ વિપુલભાઇ, નીતિનભાઇના કાકીનું અવસાન તા. ૧૪ ને સોમવારે થયેલ છે. બેસણું પીયર પક્ષની સાદડી તા. ૧૭ ને ગુરૂવારે નહેરૂપાર્ક સોસાયટી, નોબલ ટાવર એપાર્ટમેન્‍ટના પટાંગણમાં સાંજે ૪ થી ૬ રાખેલ છે. 

ભીખાલાલ કુરાણી

રાજકોટઃ ભીખાલાલ નાનાલાલ કુરાણી (ઉ.૭૪) તા.૧૫ મંગળવારના રોજ અવસાન પામેલ છે. તે ઉર્મિલાબેન ભીખાલાલ કુરાણીના પતિ તથા જલ્‍પન, હેમલ અને ભાવિતાના પિતાશ્રી તે સ્‍વ.અશ્વિનભાઇ દિેનેશભાઇ, પ્રમોદભાઇ, યોગેશભાઇ કુરાણી સ્‍વ.લીલાવંતીબેન અને વિણાબેનના ભાઇનું બેસણું તા. ૧૮ને શુક્રવારના રોજ સાંજે ૫થી ૬ અલ્‍કેશ્વર મહાદેવ મંદિર, અલ્‍કાપુરી સોસાયટી, શેરી નં.૧, રૈયારોડ ખાતે રાખેલ છે.

જયાબેન ગાવા

રાજકોટઃ રાજકોટ નિવાસી, ગો.સૌભાગ્‍યચંદ ગુલાબચંદ ગાવા ના ધર્મ પત્‍નિ ગં.સ્‍વ.જયાબેન સૌભાગ્‍યચંદ ગાવા ( ઉ.વ.૯૪) તે ગો. દિલીપભાઇ, હસમુખભાઇ, ગો. હરગોવિંદભાઇ તથા ધનસુખભાઇ ના માતૃશ્રી તેમજ કશ્‍યપ (શ્રીજી જ્‍વેલર્સ) તેજસ(સીએ તેજસ ગાવા એસોસીએટસ) જીગર તથા પ્રિયાંક(તેજસ જ્‍વેલર્સ) ના દાદીમા તા.૧૫ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. આ દિવ્‍ય આત્‍માંનુ સદગત નુ ઉઠમણું તા.૧૭ ના રોજ બપોરે ૪.૩૦ થી ૫.૩૦ ભાવસાર જ્ઞાતિની વાડી,૬, ચંપકનગર, સંતકબીર રોડ, કબીર કોમ્‍પલેક્ષ પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે. કશ્‍યપ ગાવા- ૯૧૯૯૨૫૫૦૦૦૩૯, તેજસ ગાવા- ૯૧૯૮૨૫૨૪૨૭૫૬, જીગર ગાવા- ૯૧૯૭૧૪૨૦૧૩૧૩, પ્રિયાંક ગાવા- ૯૧૯૯૭૮૯૬૬૯૭૭