Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017
જયશ્રીબેન ચંદુભાઈ ચગનું દુઃખદ અવસાન : કાલે ઉઠમણું

રાજકોટ : મુળ જોડીયા નિવાસી હાલ રાજકોટ, જયશ્રીબેન ચંદુભાઈ ચગ (ઉ.વ.૬૦) તે ચંદુભાઈ શામજીભાઈ ચગના ધર્મપત્‍નિ તથા વિજયભાઈ, રાજુભાઈ, હિરેનભાઈ અને કૃપાબેનના માતુશ્રી તથા પરેશભાઈ ચાંદરાણીના સાસુ, રાકેશભાઈ તથા નિલેશભાઈ ચગના કાકી, તથા નવલખી નિવાસી વલ્લભભાઈ ભોજાણીના દિકરી અને વ્રજલાલ, ભરતભાઈ તથા સ્‍વ. ચંદુભાઈ ભોજાણીના બહેન તા.૧૪ને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું કાલે તા.૧૬ને શનિવારે સાંજે ૫ વાગ્‍યે બિલેશ્વર મહાદેવ મંદિર શ્‍યામનગર મેઈન રોડ, ગાંધીગ્રામ, આરોગ્‍ય ભવન પાસે, રાજકોટ ખાતે રાખેલ છે

ગોંડલઃ પ્રજાપતિ સ્વ.રમેશભાઇ સરવૈયાના સુપુત્ર રવિન્દ્ર સરવૈયાનું દુઃખદ અવસાન/બેસણુ

ગોંડલઃ વાટલીયા પ્રજાપતી સ્વ.રમેશભાઇ તુલશીભાઇ સરવૈયાના સુપુત્ર તથા નિલેશભાઇ રમેશભાઇ સરવૈયા અને મોહીતભાઇ પ્રફુલભાઇ સરવૈયાના મોટાભાઇ તથા પ્રફુલભાઇ પોપટભાઇ સરવૈયાના ભત્રીજા તથા આશીષ અને ચિરાગના પિતાશ્રી રવિન્દ્રભાઇ રમેશભાઇ સરવૈયા (ઉ.વ.૩૭)નુ તા.૧૩-૧૨-૧૭ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૬-૧૨-૧૭ ને શનીવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ગુજરાત હાઉસીંગ બોર્ડ, બ્લોક નં.૧૧ ગોંડલ મુકામે રાખેલ છે.

અવસાન નોંધ

વિમલ વસા

રાજકોટઃ જેતપુર નિવાસી હાલ કાંદીવલી મુંબઇ અનસુયાબેન જેઠાલાલ હીરાચંદ વસાનાં સુપુત્ર વિમલ (ઉ.વ. ૫૨) તે વિક્રમ, પુનમ (નેત્રમ- ઓપ્ટીક, જે. એસ.જી. રાજકોટ મેઇનનાં ઉપપ્રમુખ) તથા ઉષા હેમેન્દ્ર દોશી અને ભારતી શૈલેષ દલાલનાં ભાઇ તથા ભાણવડ નિવાસી (હાલ મુંબઇ) છગનલાલ કલ્યાણજી ફોફરીયાનાં જમાઇ તા.૧૪ના રોજ શંખેશ્વર મુકામે અરિંહત શરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા જૈન ભુવન, ૨૧ ન્યુ જાગનાથ, ડો. યાજ્ઞિક રોડ રાજકોટ ખાતે કાલે તા.૧૬ને શનિવારે સવારે ૧૦ થી ૧૨ અને બેસણું જેતપુર મુકામે તા.૧૮ને સોમવારે સાંજે ૪ થી ૫ જૈન દેરાસર વાડી, ખાતે રાખેલ છે.

પ્રતાપસિંહ ઝાલા

ચોટીલા : સ્વ. રાહુભા માનુભા ઝાલાના જયેષ્ઠ પુત્ર તેમજ લાલુભા તથા પ્રભાતસિંહ ઝાલાના ભત્રીજા તેમજ દીલીપસિંહ, બળવંતસિંહ તથા જયેન્દ્રસિંહ ઝાલાના જયેષ્ઠ બંધુ અને રવિરાજસિંહ ઝાલાના પિતાશ્રી પ્રતાપસિંહ ઝાલા (ઉ.૪૯) (ચોટીલા નગરપાલિકા કર્મચારી) નું તા. ૧૩ ના રોજ અવસાન થયેલ છે.

છગનલાલ સોંલકી

 રાજકોટઃ ઝાલાવડ સઇ સુથાર સોંલકી છગનલાલ પોપટલાલ તે જીતેન્‍દ્ર (ન્‍યુ બોબ્‍બે ટેઇલર્સ) તેમજ જયેશ (મહાવીર સેલ્‍સ)નાં પિતાશ્રીનું તા.૧૪ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ  છે. સદ્‌ગતનું  બેસણું  તા.૧૫ને શુક્રવારનાં રોજ સવારે  ૯:૩૦  થી  ૧૧ દરમ્‍યાન શ્રી પંચનાથ મંદીર, પંચનાથ પ્‍લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

જીવનભાઇ ચૌહાણ

ગારીયાધારઃ વાણંદ જીવનભાઇ રવજીભાઇ ચૌહાણ (ઉ.વ.૭પ) તે સ્‍વ.ધનજીભાઇ અને સ્‍વ.નરશીભાઇના ભાઇ તથા સ્‍વ.ધીરૂભાઇ અને મનસુખભાઇના કાકા તથા જેન્‍તીભાઇ અને અશોકભાઇના પિતા તથા ઠાકરશીભાઇ પોપટાણી (ભુરખીયા), ભુપતભાઇ અને નાગજીભાઇના બનેવી તથા પરસોતમભાઇ પરમાર (ડમરાળા) અને જીવરાજભાઇના ભાણેજનું તા.૧૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ શનિવારે તેમના નિવાસસ્‍થાને તેમજ ઉતરક્રિયા તા.રપને સોમવારે રાખેલ છે.

મનસુખભાઇ પંડયા

જુનાગઢ : જુની સાંકળી નિવાસી ઔદિચ્‍ય ઝાલાવાડી બ્રાહ્મણ પંડયા મનસુખભાઇ જીવરામભાઇ (રેલ્‍વે નિવૃત) (ઉ.૮૩) તે ઉમેશભાઇ, ઉષાબેન, રીટાબેનના પિતાશ્રી તથા અવનીબેનના સસરા અને અક્ષય, જીગરના દાદાશ્રી તા. ૧૩ ને બુધવારે અવસાન પામેલ છે. બેસણું તા. ૧૬ મીએ શનીવારે તેમના નિવાસ સ્‍થાને અશોક હોલવાળોરોડ, રાધિકાનગર, ટીંબાવાડી ખાતે સાંજે ૪ થી૬ કલાકે રાખેલ છે.

ભગવતીબેન ધામેચા

રાજકોટઃ મચ્‍છુ કઠીયા સઇ સુથાર દરજી ઢીચડાવારા ભગવતીબેન નટવરલાલ ધામેચા (સોલંકી) તે સ્‍વ.નટવરલાલ ઓધવજી ધામેચા (સોલંકી) રેલ્‍વે કર્મચારીના પત્‍ની તે વિમલભાઇ મહેન્‍દ્રભાઇ તથા નયનાબેન તથા પન્નાબેનના માતુશ્રી પાયલ, કોમલ, હાર્દિકના દાદીમાનું તા.૧૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ના સાંજે ૪ થી પ, બજરંગવાડી પૂનીતનગર ફળેશ્વર મહાદેવના મંદીરે દાંતના દવાખાના સામે રાખેલ છે.

હરેશભાઇ સોલંકી

રાજકોટઃ હરેશભાઇ નારણભાઇ સોલંકી તે ધવલભાઇ તથા નીખીલભાઇ (રાધે હેન્‍ડીક્રાફટ)ના પિતાશ્રી અને અતુલભાઇ સોલંકીના મોટાભાઇનું તા.૧૪ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૮ના નિવાસ સ્‍થાને રાખેલ છે.

હેમશંકરભાઇ ત્રિવેદી

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ (મુળ હડાળા) હાલઃ નાગપુર સ્‍વ.ત્રિવેદી હેમશંકર કાંતીલાલ (ઉ.વ.૭૧) તે સ્‍વ.ત્રિવેદી કાંતીલાલ પ્રાણજીવનભાઇ (ઉજજૈન)ના પુત્ર તે દવે જટાશંકર કુંવરજીભાઇ (થોરીયાળી) હાલ નાગપુર વાળાના જમાઇ તથા ગીરીશભાઇ, ભાવેશભાઇ, સીમાબેન અરૂણકુમાર મહેતા, નીલમબેન દિનેશકુમાર દવેના પિતાશ્રી તે શરદભાઇ, રમેશભાઇ (ઉજજૈન) તથા સ્‍વ.સુલોચનાબેન તથા નિરંજનાબેનના ભાઇનું તા.૧૩ના નાગપુર મુકામે અવસાન થયેલ છે. સ્‍વ.નું ઉઠમણું તથા સ્‍વસુર પક્ષનું બેસણું તા.૧પના ૩ થી ૪ પટેલ સમાજ વાડી, આંબેડકર ચોક - નાગપુર ખાતે રાખેલ છે.

મંજુબેન વ્‍યાસ

રાજકોટઃ મુ. મોટા મહિકા નિવાસી હાલ રાજકોટ વ્‍યાસ રતિલાલ નાનજીભાઇ (ધાનજા)ના ધર્મપત્‍ની મંજુલાબેન તે નિતિનભાઇ, દિનેશભાઇ તથા કિરણબેન ચિત્રાવડ તથા સોનલબેન (ખોરાસા-ગીર)ના માતુશ્રી તેમજ જયંતિલાલ ટપુભાઇ વિઠ્ઠલાપરાના બહેન તા.૧૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ને સોમવારે સાંજે ૩-૩૦ થી પ-૩૦ જૂના ઓમનગર-ર ઓમકાલેશ્વર મહાદેવ, ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે.

રાજેશભાઇ દેવળીયા

રાજકોટઃ મુળ ગોંડલ નિવાસી હાલ યુકે લેસ્‍ટરમાં ગુર્જર સુથાર સ્‍વ.નારણભાઇ હરીભાઇ દેવળીયાના પુત્ર ચીમનભાઇ, અશોકભાઇ, અનીલભાઇ, કનુભાઇના ભાઇ રાજેશનું લેસ્‍ટરમાં તા.ર૯ના અવસાન થયેલ છે. તેમનું બેસણું ગોંડલમાં તા.૧૬ના શનીવારે બપોરે ૩ થી પ લાતી બજાર ગોંડલમાં રાખેલ છે.

સુર્યકાંતભાઇ મારૂ

રાજકોટઃ સૂર્યકાન્‍ત બળવંતરાય મારૂ (ઉ.વ.૮૮) તે નિવૃત્ત ડેપ્‍યુટી સેક્રેટરી, સચિવાલય ગાંધીનગર, જે શૈલેષ (બેન્‍ક ઓફ બરોડા) તથા નીતા નાણાવટી (અંકલેશ્વર)ના પિતાશ્રી તેમજ ડો.દિવ્‍યાંશુ નાણાવટી અને અમિતા મારૂ (નિવૃત્ત માહિતી અધિકારી)ના સસરાનું તા.૧૪ના અવસાન થયેલ છે. સદ્દગતની પાછળ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

અરવિંદભાઇ સકસેના

રાજકોટઃ અમીત અરવિંદભાઇ સકસેના તેમજ અર્ચનાબેન જોષી (જામનગર)ના પિતાશ્રી અરવિંદભાઇ રામસ્‍વરૂપભાઇ સકસેના (રીટાયર્ડ રેલ્‍વે સ્‍ટેશન માસ્‍તર રાજકોટ) (ઉ.વ.૭૧)નું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ના શનિવારે ૪ થી પ, ધર્મેશ્વર મહાદેવના મંદિરે, ધરમનગર મેઇન રોડ, મારૂતી પરફેકટના શો-રૂમ વાળી શેરી, ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે.

મનુભાઇ પંડિત

રાજકોટઃ મોરબી નિવાસી ઔ. ઝા. બ્રાહ્મણ, હાલ ઢસા નિવાસી સ્‍વ.મનુભાઇ પ્રાણશંકર પંડિત (ઉ.વ.૭પ) તે સ્‍વ.મુકુન્‍દરાય, ઇન્‍દ્રવદનભાઇ, હસુભાઇ પંડિતના ભાઇ તથા રૂપેશભાઇ, હરેશભાઇ (જી.ઇ.બી.) તથા બીનાબેન ચેતનકુમાર દવેના પિતાશ્રીનો તા.૧૪ના સ્‍વર્ગવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ના શનિવારે નંદીશ્વર મહાદેવ ૧પ૦ ફુટ રીંગ રોડ, નાણાવટી ચોક પાછળ સાંજે ૪ થી પ રાખેલ છે.

અરવિંદાબેન ભટ્ટ

રાજકોટઃ ઔદિચ્‍ય ઝાલાવાડી બ્રહ્મસમાજના બાલકૃષ્‍ણ નાગરદાસ ભટ્ટ (ઇન્‍કમટેક્ષ)ના પત્‍ની અરવિંદાબેન (ઉ.વ.૮૧) તે મયુરીબેનના માતા, ભરતભાઇ  ઉપાધ્‍યાય (પોસ્‍ટ)ના સાસુ, પિયુષભાઇ તથા મયુરભાઇ (એજી ઓફીસ), ચૈતન્‍યભાઇ (એલઆઇસી) તથા રાજનભાઇના ભાભુનું તા.૧૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ને શનિવારે સાંજે પ થી ૬, પુનિતનગર શે. નં.૬, પાણીના ટાંકા સામે, ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે રાખવામાં આવેલ છે.

ધીરજલાલભાઇ વ્‍યાસ

રાજકોટઃ વ્‍યાસ ધીરજલાલ વિરજીભાઇ (ઉ.વ.૮૦) તે પીયુષભાઇ, યોગેશભાઇ, હર્ષિદાબેન વ્‍યાસનાં પિતાશ્રી તેમજ મીરાબેન, મીનાબેન અને કિશોરકુમારના સસરા તથા નટવરલાલ, જગદીશભાઇ વ્‍યાસના ભાઇશ્રીનું તા.૧૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ના શનિવારે સાંજે ૪ થી ૬, સીધ્‍ધીવિનાયક પાર્ક (બ્‍લોક નં.ર૧૮) અયોધ્‍યા ચોક ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે.

વજીબેન ભટ્ટી

રાજકોટઃ ગરનારા નિવાસી વાણંદ વજીબેન જીવરાજભાઇ ભટ્ટી (ઉ.વ.૮પ) તે પ્રવીણભાઇ, વિનોદભાઇ, દિનેશભાઇ, પ્રફુલભાઇના માતુશ્રી તથા રમેશભાઇ ચાવડા (વડેરા)ના સાસુ તા.૧૩ના અવસાન થયેલ છે.

વૈદ્ય ધનજીભાઈ સોલંકી

રાજકોટ : સાવરકુંડલા વૈદ્ય ધનજીભાઈ પ્રાગજીભાઈ સોલંકી (ઉ.વ.૯૮) તે ડો. બાબુભાઈ ધનજીભાઈ સોલંકી તથા ડો. રમેશભાઈ, ડો. જેન્‍તીભાઈ, સ્‍વ. પ્રવિણભાઈ તથા મુકેશભાઈ, બીપીનભાઈના પિતાશ્રીનું તા.૧૪ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સરનામુઃ ‘‘ધનવંતરી નિવાસ'', આઝાદ ચોક, ભુરા પટેલની શેરી, સાવરકુંડલા (જી. અમરેલી).