અવસાન નોંધ
માહિતી ખાતાનાં પારૂલબેન આડેસરાના ભાઇનુ અવસાનઃ સાંજે બેસણુ
રાજકોટઃ મુળ ધ્રોલ હાલ રાજકોટ ધીરજલાલ પોપટલાલ આડેસરાનાં પુત્ર જયંતભાઇ (ઉ.વ.૩૯) તે કોમલ મનોજ જમનાદાસ (મોરબી), પારૂલબેન આડેસરા (માહિતી ખાતુ) અને જુગલભાઇના મોટાભાઇ તથા હરકિશનભાઇ, પ્રવિણભાઇ નરેન્દ્રભાઇ, જીતેન્દ્રભાઇ, રાજેશભાઇ, સ્વ.કંચનબેન, મીનાબેન, સરોજબેન અને જયશ્રીબેનનાં ભત્રીજાનું તા.૧૪ના અવસાન થયેલ છે.બેસણું આજે તા.૧પ-૧૧-૧૮ને ગુરૂવારે સાંજે ૪ થી પ શ્રીરામ ઝરૂખો મંદિર, કોઠારીયા નાકે, રાજકોટ ખાતે રાખેલ છે.
ચંપાબેન કથ્રેચા
રાજકોટઃ નિવાસી ચંપાબેન અમૃતલાલ કથ્રેચા (ઉ.વ.૮૬) તે મહેશભાઈ, કિશોરભાઈ, જયેશભાઈ તેમજ જગદિશભાઈ ગીરીશભાઈ તથા પન્નાબેનના માતુશ્રી તેમજ પ્રદિપકુમારના સાસુ તા.૧૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને શુક્રવારના રોજ હુડકો કર્વોટર એ ૧૩૦, કોઠારીયા રોડ શેરી નં.૫ માં સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને (બગીચામાં) રાખેલ છે.
સુરભીબેન માંગરોલીયા
રાજકોટઃ ઉપલેટા નિવાસી રતિલાલ મનજીભાઈ માંગરોલિયાની પુત્રી સુરભીબેન તે પ્રશાંતકુમાર વી.વઘાસીયાના ધર્મપત્ની (ઉ.વ.૩૦)નું તા.૧૪ ને બુધવારના રોજ જયપુર મુકામે અવસાન થયેલ છે. પિયરપક્ષનું બેસણું તા.૧૭ શનિવાર સાંજે ૪ થી ૬ સ્થળઃ લેઉઆ પટેલ સમાજ (નવો), મંડપ રોડ, ઉપલેટા ખાતે રાખેલ છે. તેમજ સ્વસુર પક્ષનું બેસણું તા.૧૯ સોમવાર, સવારે ૯ કલાકે તેમના નિવાસસ્થાને મુ.ડેરીપીપળીયા, તા.બગસરા ખાતે રાખેલ છે.
વનરાજભાઈ ચુડાસમા
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુની.સીટી કામ કરતા સ્વ.વનરાજભાઈ પોપટભાઈ ચુડાસમા (રજીસ્ટ્રીબ્રાંચ) અને તે ગીતાબેન પત્ની તેમજ જરણા, નંદીની અને વિરલના પિતા ધમેશ, કમલેશ તેમજ પ્રકાશભાઈના કાકાશ્રી વનરાજભાઈ પોપટભાઈ ચુડાસમા તે ચેતનકુમાર તથા કાર્તિકના સસરાનું તા.૧૪ બુધવારના રોજ અવસાન પામેલ છે. તેમનું ઉઠમણું સૌરાષ્ટ્ર યુની.સીટી કેમ્પસના ગ્રાઉન્ડમાં આવેલ પાર્ટી પ્લોટમાં સાંજ ૪ થી ૬ રાખેલ છે.
કાંતિલાલ શીશાંગીયા
રાજકોટઃ વાણંદ કાંતીલાલ દામજીભાઈ શિશાંગીયા (ઉ.વ.૭૦) તે કિશોરભાઈ (મનીષ રેઝર મિલપર) તથા સ્વ.મનિષ તથા હિનાબેન કિશોરભાઈ ભટ્ટીના પિતા તેમજ સ્વ.રમેશભાઈ, અશોકભાઈ, નટુભાઈ કાનજીભાઈ પાડલીયાના બનેવીનું તા.૧૪ બુધવારના રોજ અવસાન પામેલ છે. સદ્દગત બેસણું તા.૧૬ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે ગોકુલપાર્ક સોસાયટી શેરી નં-૩, તેમના નિવાસસ્થાને રાખેલ છે.
ઠા. ત્રિકમજીભાઇ મામતોરા
જામનગર : ઠા. ત્રિકમજીભાઇ પ્રેમજીભાઇ મામતોરા (લાલ), ઉ.૯૦, તે સ્વ. કરશનદાસ તથા સ્વ. જેઠાલાલના નાનાભાઇ તેમજ રજનીકાંત (યોગી મોટર્સ), મહેન્દ્રભાઇ (નિવૃત વિકાસ અધિકારી એલ. આઇ. સી.) તથા દિલીપ મામતોરા, એડવોકેટના પિતાશ્રી તથા મયુર મામતોરા (સી.એ.), રવિ (કૃપા ડીસ્ટ્રીબ્યુટર્સ), સિધ્ધાર્થ તથા ધૈર્યના દાદા તા. ૧૪ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ઉઠમણું તા. ૧પ ના ગુરૂવારે સાંજે પ થી ૬ દરમિયાન કુંવરબાઇ જૈન ધર્મશાળા ન્યુ જેલ રોડ, પવનચક્કી પાસે, જામનગર ખાતે ભાઇઓ તથા બહેનો માટે રાખવામાં આવેલ છે.
દયાબેન કકકડ
રાજકોટઃ દયાબેન હિરાલાલ કકકડ તે જેઠાલાલ જીવરાજ શિંગાળા તથા હસુભાઇ શિંગાળા, ચંપાબેન તથા વસંતબેનના મોટા બહેનનું અમેરિકા ખાતે દુઃખદ અવસાન થયું છે.
આશીષ જાની
મોરબીઃ ઔ. ગુ. સાડા ચારસો બ્રાહ્મણ જ્ઞાતિના મોડપર નિવાસી રસીકભાઇ બળદેવભાઇ (દકુ મારાજ) જાનીના જયેષ્ઠ પુત્ર આશિષ (ઉ.વ.ર૯) તે વિજયભાઇના મોટાભાઇ, કુલદીપના પિતા તેમજ પ્રવિણભાઇ પ્રાણશંકર ભટ્ટના જમાઇ અને રમેશભાઇ બળદેવભાઇ જાની (રાજકોટ)ના ભત્રીજાનો તા.૧૩ના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ અમારા નિવાસ સ્થાન મુ. મોડપર તા. જી. મોરબી ખાતે રાખેલ છે.
બીપીનચંદ્ર પંડયા
મોરબીઃ મોરબીના નિવૃત કાર્યપાલક ઇજનેર બીપીનચંદ્ર ભાનુશંકર પંડયા (ઉ.વ.૮૧) તે ડો. બી. કે. લહેરૂ, મહેન્દ્ર લહેરૂ તથા સ્વ.પ્રફુલભાઇ લહેરૂના બનેવી તા.૧રના રોજ અવસાન પામેલ છે. બંને પક્ષનું ઉઠમણું તા.૧પને ગુરૂવારે સાંજે ૪ થી પ કલાકે શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર, ગુ.હા.બોર્ડ, શનાળા રોડ મોરબી રાખેલ છે.
મનસુખલાલ ચંદારાણા
રાજકોટઃ સ્વ.મોરારજીભાઇ નાનજીભાઇ ચંદારાણાના પુત્ર મનસુખલાલ મોરારજીભાઇ ચંદારાણા (ઉ.વ.૬૬) તે સ્વ.જીતુભાઇ સ્વ.ચંદ્રેશભાઇ તથા રાજેશભાઇના મોટાભાઇ તેમજ કેતનભાઇ, દિવ્યેશભાઇ તથા નીશાબેનના પિતાશ્રીનું તા.૧૪ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૬ના સાંજે પ થી ૬, રૂપલ, ૧-ત્રીવેણી સોસાયટી, સંત કબીર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે.
હંસાબેન સરવૈયા
રાજકોટઃ ખાંટ હંસાબેન (ઉ.વ.૬પ) તે ચુનીભાઇ ગોવિંદભાઇ સરવૈયાના પત્ની તથા પરેશભાઇના માતુશ્રીનું તા.૧૪ના અવસાન થયું છે. તેમનું બેસણું તા.૧૬ના શુક્રવારે ૪ થી ૬, ત્રિવેણીનગર શેરી નં.૪, ગુરૂપ્રસાદ ચોક પાસે, રાખેલ છે.
સંજયકુમાર જોષી
ઉનાઃ સિમ્બર સમવાય ઓૈદિચ્ય બ્રાહ્મણ મૂળ સનખડા નિવાસી હાલ ઉના સંજયકુમાર કામેશ્વરભાઇ જોષી (ઉ.વ.૫૦) (સનખડા એમ.જી. દામાણી હાઇસ્કૂલનાં પ્રિન્સીપાલ) તે સ્વ. કામેશ્વરભાઇ વાલજીભાઇનાં પુત્ર તથા વેણુકાબેન ગૌતમરાય જોષી (સમઢીયાળા મહુવા) નયનાબેન અરવિંદકુમાર જોષી (ભાવનગર), હીરાબેન કામેશ્વરભાઇ જોષી (ઉના), વિજયાબેન ભીખાલાલ જોષી(કસાણા-મહુવા), ભાવનાબેન કિશોરભાઇ પૂરોહિત (રાજુલા), મહેશ્વરીબેન નરેશભાઇ ભટ્ટ (કળસાર-મહુવા)નાં નાનાભાઇ તથા પ્રવિણચંદ્ર પ્રાણશંકર જોષી (ડોમ્બીવલી મુંબઇ) ના જમાઇ તા.૧૨મીએ અવસાન પામેલ છે. સંયુકત સાદડી-પ્રાર્થના સભા તા.૧૫ને ગુરૂવારે બપોરના૩ થી૬ ઉન્નતનગર સોસાયટી કોમ્યુનિટી હોલ જ્ઞાનમંદિર પાછળ ઉન્નત નગર સોસાયટી ઉના રાખેલ છે.
આરતીબેન વણિક
ગોંડલ : દશા સોરઠીયા વણિક આરતીબેન કુલર તે અશ્વિનભાઈ ના ધર્મપત્ની, મનસુખભાઇ લાલજીભાઈ કઢી ના પુત્રી, ચંદુલાલ લાલજીભાઈ કુલર ના પુત્રવધુ, અરુણભાઈ, દિલીપભાઈ, ભરતભાઈ, સરોજબેન પ્રફુલભાઈ માલવીયા ના ભાભી નું તા. ૧૩ ના અવસાન થયેલ છે, ઉઠમણું તા. ગુરુવાર સાંજે ૫ વાગ્યે ગાયત્રી મંદિર, બસ સ્ટેન્ડ સોસાયટી, ગોંડલ ખાતે રાખેલ છે, લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
રાજેશ્વરીબેન ભટ્ટ
રાજકોટઃ શ્રી ગુજરાતી શ્રી ગૌડ માળવિયા બ્રાહ્મણ મૂળ જેતપુર હાલ રાજકોટ સ્વ. નટવરલાલ દેવશંકર ભટ્ટના પુત્રવધૂ અને વિજયભાઇ નટવરલાલ ભટ્ટના પત્ની રાજેશ્વરીબેન (ઉ.વ.૫૭) તે નેૈમિષ તથા શ્રૈયાના માતુશ્રી તેમજ નીલેશભાઇના ભાભી અને સ્વ. ઉમિયાશંકર જટાશંકર પંડયાના પુત્રી તે બિપીનભાઇના બહેનનું તા. ૧૩-૧૧-૧૮ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બંન્ને પક્ષનું ઉઠમણું-બેસણું તા.૧૬-૧૧-૧૮ને શુક્રવારના બપોરે ૪ થી ૬ ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.
દિનુમતીબેન ધોળકિયા
જુનાગઢ : મુળ માંગરોળ હાલ જુનાગઢ સ્વ. પોપટલાલ પ્રાગજી મોરારજી ધોળકીયાના ધર્મપત્ની અને નરેન્દ્રભાઇ, સુરેશભાઇ કિરીટભાઇ, પરેશભાઇ, દિલીપભાઇ, જશંવતીબેન ઝાંઝમેરીયા (વંથલી), ઉષાબેન કડેચા (જુનગઢ), દદુવાબેન ધોળકિયા (ગોંડલ)ના માતુશ્રી સ્વ. ગં.સ્વ. ધોળકિયા દિનુમતીબેન પોપટલાલ (ઉ.વ.૮પ) શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧પ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ માંગનાથ મંદિર માંગનાથ રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.
લક્ષ્મીચંદ પારેખ
રાજકોટઃ સોની લક્ષ્મીચંદ પ્રભુદાસભાઈ પારેખ (રીબડાવાળા) (ઉ.વ.૯૨) તે બીપીનભાઈ, દિનેશભાઈ, રંજનબેન તથા જયશ્રીબેનના પિતાશ્રી અને કયુરભાઈ ગીરધરલાલ વાગડીયા જમશેદપુરવાળાના બનેવીનું અવસાન તા.૧૪ને બુધવારે થયેલ છે. તો બંને પક્ષનું બેસણું તા.૧૫ ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. સ્થળઃ શ્યામકુંવરબાઈ વાડી- દરબારગઢ પાસે (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે) રાજકોટ ખાતે રાખેલ છે.
સુરભીબેન માંગરોલીયા
રાજકોટઃ ઉપલેટા નિવાસી રતિલાલ મનજીભાઈ માંગરોલિયાની પુત્રી સુરભીબેન તે પ્રશાંતકુમાર વી.વઘાસીયાના ધર્મપત્ની (ઉ.વ.૩૦)નું તા.૧૪ ને બુધવારના રોજ જયપુર મુકામે અવસાન થયેલ છે. પિયરપક્ષનું બેસણું તા.૧૭ શનિવાર સાંજે ૪ થી ૬ સ્થળઃ લેઉઆ પટેલ સમાજ (નવો), મંડપ રોડ, ઉપલેટા ખાતે રાખેલ છે. તેમજ સ્વસુર પક્ષનું બેસણું તા.૧૯ સોમવાર, સવારે ૯ કલાકે તેમના નિવાસસ્થાને મુ.ડેરીપીપળીયા, તા.બગસરા ખાતે રાખેલ છે.
વનરાજભાઈ ચુડાસમા
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુની.સીટી કામ કરતા સ્વ.વનરાજભાઈ પોપટભાઈ ચુડાસમા (રજીસ્ટ્રીબ્રાંચ) અને તે ગીતાબેન પત્ની તેમજ જરણા, નંદીની અને વિરલના પિતા ધમેશ, કમલેશ તેમજ પ્રકાશભાઈના કાકાશ્રી વનરાજભાઈ પોપટભાઈ ચુડાસમા તે ચેતનકુમાર તથા કાર્તિકના સસરાનું તા.૧૪ બુધવારના રોજ અવસાન પામેલ છે. તેમનું ઉઠમણું સૌરાષ્ટ્ર યુની.સીટી કેમ્પસના ગ્રાઉન્ડમાં આવેલ પાર્ટી પ્લોટમાં સાંજ ૪ થી ૬ રાખેલ છે.
કાંતિલાલ શીશાંગીયા
રાજકોટઃ વાણંદ કાંતીલાલ દામજીભાઈ શિશાંગીયા (ઉ.વ.૭૦) તે કિશોરભાઈ (મનીષ રેઝર મિલપર) તથા સ્વ.મનિષ તથા હિનાબેન કિશોરભાઈ ભટ્ટીના પિતા તેમજ સ્વ.રમેશભાઈ, અશોકભાઈ, નટુભાઈ કાનજીભાઈ પાડલીયાના બનેવીનું તા.૧૪ બુધવારના રોજ અવસાન પામેલ છે. સદ્દગત બેસણું તા.૧૬ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે ગોકુલપાર્ક સોસાયટી શેરી નં-૩, તેમના નિવાસસ્થાને રાખેલ છે.
ઠા. ત્રિકમજીભાઇ મામતોરા
જામનગર : ઠા. ત્રિકમજીભાઇ પ્રેમજીભાઇ મામતોરા (લાલ), ઉ.૯૦, તે સ્વ. કરશનદાસ તથા સ્વ. જેઠાલાલના નાનાભાઇ તેમજ રજનીકાંત (યોગી મોટર્સ), મહેન્દ્રભાઇ (નિવૃત વિકાસ અધિકારી એલ. આઇ. સી.) તથા દિલીપ મામતોરા, એડવોકેટના પિતાશ્રી તથા મયુર મામતોરા (સી.એ.), રવિ (કૃપા ડીસ્ટ્રીબ્યુટર્સ), સિધ્ધાર્થ તથા ધૈર્યના દાદા તા. ૧૪ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ઉઠમણું તા. ૧પ ના ગુરૂવારે સાંજે પ થી ૬ દરમિયાન કુંવરબાઇ જૈન ધર્મશાળા ન્યુ જેલ રોડ, પવનચક્કી પાસે, જામનગર ખાતે ભાઇઓ તથા બહેનો માટે રાખવામાં આવેલ છે.
ચંપાબેન કથ્રેચા
રાજકોટઃ નિવાસી ચંપાબેન અમૃતલાલ કથ્રેચા (ઉ.વ.૮૬) તે મહેશભાઈ, કિશોરભાઈ, જયેશભાઈ તેમજ જગદિશભાઈ ગીરીશભાઈ તથા પન્નાબેનના માતુશ્રી તેમજ પ્રદિપકુમારના સાસુ તા.૧૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને શુક્રવારના રોજ હુડકો કર્વોટર એ ૧૩૦, કોઠારીયા રોડ શેરી નં.૫ માં સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને (બગીચામાં) રાખેલ છે.
લક્ષ્મીચંદભાઇ પારેખ
રાજકોટઃ સોની લક્ષ્મીચંદ પ્રભુદાસભાઇ પારેખ (રીબડાવાળા) (ઉ.વ. ૯ર) તે બીપીનભાઇ, દિનેશભાઇ, રંજનબેન, જયશ્રીબેનના પિતા તથા કપુરભાઇ ગીરધરલાલ વાગડીયા (જમશેદપુર) ના બનેવીનું તા. ૧૪ના રોજ અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા. ૧પના રોજ સાંજે ૪ થી ૬, શ્યામકુંવરબાઇ વાડી, દરબારગઢ પાસે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.