Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020
પ્રજાપતિ અરૂણભાઇ સરવૈયાના માતુશ્રીનું નિધન : કાલે બેસણું : સરવૈયા એજયુ. અને ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક

રાજકોટ : મુળ ગામ જામકડોરણા હાલ રાજકોટ નિવાસી વાટલીયા પ્રજાપતિ સ્વ. ઠાકરશીભાઇ માંડણભાઇ સવરૈયાના ધર્મપત્ની તથા દેવરાજભાઇ, ચંદુભાઇ, પ્રવિણભાઇ અરૂણભાઇ અને હર્ષિદાબેનના માતુશ્રી સંતોકબેન ઠાકરશી સરવૈયાનું તા. ૧૪ને મંગળવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૬-૧-ર૦ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાને પ્રજાપતિ અરૂણભાઇ ઠાકરશીભાઇ સરવૈયા, શ્રી રામકૃપા ભવન, લક્ષ્મીનગર-૪, ત્રિશુલ હોટલ પાછળ, નાનામવા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કે. પી. જાડેજા (પીજીવીસીએલ), જે. પી. જાડેજા (કરણી સેના)ના માતુશ્રી જયવંતબા જાડેજાનું દુઃખદ અવસાન

રાજકોટઃ ગં.સ્વ. જયવંતબા પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ.૮૫) તે કે. પી. જાડેજા (ડે. એન્જિનીયર પીજીવીસીએલ), જે. પી. જાડેજા (ગુજરાત પ્રભારી-કરણી સેના) અને એ. પી. જાડેજા (ગોંડલ)ના માતુશ્રીનું આજરોજ તા. ૧૫/૧ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતની અંતિમયાત્રા સાંજે ૫:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાન સાંઇબાબા પાર્ક બ્લોક નં. ૯૨, રાણી ટાવર પાછળ કાલાવડ રોડ રાજકોટ ખાતેથી નીકળશે.

પરસોતમભાઇ રાજયગુરૂનું અવસાનઃ કાલે બેસણુ

રાજકોટ : મુળ અડતાલાના હાલ રાજકોટ નિવાસી  પરસોતમભાઇ નનાલાલભાઇ રાજયગુરૂ તે ધર્મેન્દ્રભાઇ તથા જીજ્ઞેશભાઇના પિતાશ્રી તેમજ જયુભાઇ, ભાર્ગવ, ઓમ તથા હિતના દાદાનું તા. ૧૪ ને મંગળવારે અવસાન થયું છે. સદગતનું બેસણુ તા. ૧૬ ને ગુરૂવારે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને ચામુંડા નિવાસ, સત્યમ પાર્ક-ર, ૮૦ ફુટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. સંપર્ક મો. ૯૮ર૪૮ ૩૮૮પર, મો. ૯૮ર૪ર ૧૬ર૮૯

સ્વ.પ્રભાતભાઈ કાનગડને શ્રદ્ઘાંજલિ અર્પણ કરવા રાત્રે સંતવાણીનો કાર્યક્રમ : ભીખુદાનભાઇ ગઢવી અને નારાયણભાઇ ઠાકર ભજન રજૂ કરશે

રાજકોટતા,૧૫: મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ અને યોગીભાઈ કાનગડના પિતાશ્રી સ્વ.પ્રભાતભાઈ કાનગડને સ્મરણાંજલિ અર્પણ કરવા આજે તા.૧૫ના રાત્રે રાત્રે ૯ કલાકે લોક સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી તથા નારાયણભાઈ ઠાકરના ભજન અને કીર્તનનો કાર્યક્રમ તેમના નિવાસ સ્થાન હાથી ખાના મેઈન રોડ, રામ મઢી ચોકમાં રાખવામાં આવેલ છે. સંતવાણીના આ કાર્યક્રમ અંતર્ગત સદગતને શ્રદ્ઘાંજલિ અર્પણ કરશે તેમ કાનગડ પરિવારની યાદીમાં જણાવાયું છે.

અવસાન નોંધ

ગુલામ મોહયુદ્દીનબાપુનું ચહેલૂમ

રાજકોટઃ રાજકોટ નિવાસી અને જંગલેશ્વર વિસ્તારમાં ગોકુલનગરમાં ખાનકાહે ચિશ્તીયાના સ્થાપક હઝરત પીર સૈયદ ગુલામ મોહયુદ્દીનબાપુ ચિશ્તીનું ચહેલૂમ શરીફ તા. ૧૬ને ગુરૂવારના રોજ કણકોટ (તા. વાંકાનેર) ખાતે રાખેલ છે. જેમાં કાલે સવારે ૧૦ વાગ્યે ચહેલૂમ શરીફ થયા પછી બપોરે ૧૨ વાગ્યે અનુયાયીઓ અને શ્રધ્ધાળુઓ માટે નિયાઝ શરીફ રાખેલ છે. આ તકે સૌને સવાબે દારૈન પ્રાપ્ત કરવા હઝરત મૌલાના નિઝામુદ્દીનબાપુ ચિશ્તીએ એક યાદીમાં જણાવ્યુ છે.

ભગીરથભાઈ મુખી

રાજકોટઃ શ્રી ભગીરથભાઈ મુખી (ઉ.વ.૬૬) તે સ્વ.ગોપાલભાઈ અને સ્વ.ભાનુબેન મુખીના પુત્ર, મીનાબેનના પતિ, ફોરમ ઉંરગ મહેતા અને ચાંદની ભાવિન કામદારના પિતાશ્રી, સ્વ.સરોજબેન, સ્વ.અંજુબેન, સતીષભાઈ, જયશ્રીબેન, રાજુબેન, વંદનાબેનના ભાઈ, તેમજ સ્વ.નટુભાઈ અને સ્વ.નીલમબેન બાખડાના જમાઈ, ભરતભાઈ અને સુનીલભાઈ બાખડાના બનેવીનું તા.૧૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ના ગુરૂવારે સાંજે ૪:૩૦  થી ૬ સુધી એ-૧૦૦૧, વસંત માર્વેલ, વિમલ નગર મેઈન રોડ, શિવધામ સોસાયટીની સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રતિભાબેન શેઠ

રાજકોટઃ મોઢવણીક પ્રતિભાબેન પ્રમોદચંદ્ર શેઠ (ઉ.વ.૭૫) તે સ્વ.ચુનીલાલ કાલીદાસ શેઠના પુત્રવધુ તે સ્વ.પ્રમોદચંદ્ર સી.શેઠના ધર્મપત્ની અને જતીનભાઈ, જીજ્ઞેશભાઈ તથા છાયા ગાંધી (અમરેલી)ના માતુશ્રી તા.૧૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તા.૧૬ના ગુરૂવાર સાંજે ૫:૩૦ કલાકે, પંચનાથ મહાદેવ મંદિર, પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રવિણભાઈ ચોટલીયા

રાજકોટઃ પ્રવિણભાઈ ધરમશીભાઈ ચોટલીયા (ઉ.વ.૬૪) તે કલ્પેશભાઈ તથા હાર્દિકભાઈના પિતાશ્રીનું તા.૧૪ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૬ ગુરૂવાર સાંજે ૩:૩૦ થી ૫:૩૦ 'બજરંગ કૃપા', જલજીત સોસાયટી-૪, ગોકુલધામ મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

શાંતિલાલ સિંધવ

રાજકોટઃ શાંતિલાલ મગનલાલ સિંધવ (ઉ.વ.૬૨) તે દિપકભાઈ તથા જીજ્ઞેશભાઈના પિતાજીનું તા.૧૪ના રોજ અવસાન થયું છે. બેસણું તા.૧૬ના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન છત્રપતિ શિવાજી ટાઉનશીપ, સી કવાર્ટર ૧૦૧, પોપટપરા મેઈન રોડ, રેલનગર રાજકોટ રાખેલ છે.

અરવિંદભાઈ ત્રિવેદી

વાંકાનેરઃ ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ કોટડાનાયાણી હાલ વાંકાનેર અરવિંદભાઈ મગનલાલ ત્રિવેદી (ઉ.વ. ૬૩) તે સ્વ. મગનલાલ કરૂણાશંકર ત્રિવેદીના પુત્ર પ્રવિણભાઈ ત્રિવેદી (વિશ્વ હિન્દુ પરિષદ), ધીરૂભાઈ ત્રિવેદી, કિશોરભાઈ ત્રિવેદીના નાના ભાઈ તથા પુષ્કરભાઈ ત્રિવેદી (વિદ્યાભારતી), લલિતભાઈ ત્રિવેદી (ગાયત્રી વાસણ)ના મોટાભાઈ તથા પ્રશાંતભાઈ ત્રિવેદી (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ), પ્રજ્ઞાબહેન નૈમિશકુમાર પંડયા (રાજકોટ) તથા અલ્પાબહેન પરાગકુમાર દવે (રાજકોટ)ના પિતાશ્રી તથા તરૂલતાબહેન ક્રિષ્નાલાલ જાની (મોરબી) અને સ્વ. નયનાબહેન ચંદુલાલ દવે (વાંકાનેર)ના ભાઈ તેમજ સ્વ. શાંતિલાલ પ્રાણજીવન જોષી (સજ્જનપર)ના જમાઈનું તા. ૧૪ મંગળવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા સસુરપક્ષનું બેસણુ તા. ૧૬ને ગુરૂવારના રોજ સાંજે ૫.૦૦ કલાકે ચાતુર્વેદી મચ્છકાઠીયા મૌઢ બ્રાહ્મણની વાડી ભાટીયા સોસાયટી, શિવ મંડપ સામે, વાંકાનેર રાખેલ છે.

દિનેશચંદ્ર ત્રિવેદી

વાંકાનેરઃ દિનેશચંદ્ર પ્રેમશંકર ત્રિવેદી (ઉ.વ. ૭૦)નું તા. ૧૪ના રોજ અવસાન થયેલ છે.

ભાનુશંકરભાઈ ભટ્ટ

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જુનાગઢ નિવાસી ભાનુશંકરભાઈ (બટુકભાઈ) કેશવલાલ ભટ્ટ (ભોલેનાથ પાનવાળા) (ઉ.વ.૭૪) તે કૃતિકાબેન (રાજકોટ), ધૃતિકાબેન (મુંબઈ) તથા કૃણાલભાઈ (લંડન)ના પિતાશ્રી તથા હ્વિદયા અને વંશીકાના દાદા તેમજ જયેશભાઈ ઉપાધ્યાય (બોલબાલાવાળા) તેમજ દર્શનભાઈ પાઠકના સસરા અને હરસુખભાઈ, વજુભાઈ, મધુભાઈ, દિનુભાઈ, રમણીકભાઈ, ભાલચંદ્રભાઈ, નવિનભાઈ, કનકભાઈ તથા કપીલાબેન (કુમુદબેન)ના ભાઈનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૭ને શુક્રવારના રોજ બપોરે ૪:૩૦ થી ૫:૩૦ શ્રી ખરડેશ્વર  મહાદેવવાડી, વાંઝાવાડ, જુનાગઢ મુકામે રાખેલ છે.

સંતોકબેન સરવૈયા

રાજકોટઃ મુળ ગામ જામકંડોરણા હાલ રાજકોટ નિવાસી સ્વ.ઠાકરશીભાઈ માંડણભાઈ સરવૈયાના ધર્મપત્ની તેમજ દેવરાજભાઈ, ચંદુભાઈ, પ્રવીણભાઈ, અરૂણભાઈ તથા હર્ષીદાબેનના માતુશ્રી સંતોકબેન ઠાકરશીભાઈ સરવૈયાનું તા.૧૩ના સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાન ''શ્રી રામકૃપા ભવન'' લક્ષ્મીનગર, ૪ ત્રિશુલ હોટલ પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

મુકતાબેન ગોહેલ

રાજકોટઃ શ્રી સોરઠીયા દરજી જ્ઞાતિ મુકતાબેન નટવરલાલ ગોહેલ (ઉં.વ.૮૫) તેઓ ગીરીશભાઈ, ભરતભાઈ, કિશોરભાઈ અને ભારતીબેન જેન્તીલાલ સરવૈયા (માસમુદ), કવિતાબેન દેવાંગભાઈ ગોહેલ (અમદાવાદ)ના માતુશ્રી તા.૧૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૬ ગુરૂવારના રોજ સોરઠીયા દરજી જ્ઞાતિની વાડી, રૈયા રોડ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે.

દિનેશભાઇ ત્રિવેદી

રાજકોટ : શામવૈદી શ્રીમાળી બ્રાહ્મણ સ્વ. હરીહરરાય શીવશંકર ત્રિવેદીના પુત્ર દિનેશભાઇ હરીહરરાય ત્રિવેદી (ઉ.૭૦) (નિવૃત  ડે.એન્જી. સિંચાઇ ખાતુ) તે ભુમિંતના પિતાશ્રી તે દિલીપભાઇ ત્રિવેદી (નાગરીક બેંક) તે દિવ્યાંગના દેવેન્દ્ર દવે, દેવ સ્મીતા બકુલ ત્રિવેદી, પ્રતિભા હરીહરરાય ત્રિવેદી, (બાબરા ગર્લ્સ હાઇસ્કુલ)ના મોટાભાઇનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૬ ના  ગુરૂવારે ૪.૩૦ થી ૬, પંચનાથ મંદિરે રાખેલ છે.

પોપટભાઇ વાઢેર

ગોંડલઃ મુળ  ડૈયા હાલ ગોંડલ પોપટભાઇ જીવાભાઇ વાઢેર (ઉ.૬૭) તે ગોવિંદભાઇ ગોંડલ તાલુકા સંઘના ઉપપ્રમુખના મોટાભાઇ તેમજ મહેશભાઇ કે.ટી.સી. ટ્રાન્સપોર્ટ) ના પિતાશ્રી તેમજ પ્રકાશભાઇ, કલ્પેશભાઇના મોટાબાપુનું તા.૧૧ ના રોજ અક્ષર નિવાસી થયેલ છે . બેસણું તા.૧૬ ગુરૂવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ભવનાથ-૧ શેરી નં. ૮ માતૃ મંદિર સ્કુલની સામે રાખેલ છે.

ચંપાબેન વેકરીયા

જુનાગઢઃ ચંપાબેન ડાયાભાઇ વેકરીયા (ઉ.૭ર) તે ડાયાભાઇ નાનજીભાઇ વેકરીયાના ધર્મપત્ની તથા સેવાદાસભાઇ લક્ષ્મણભાઇ ગજેરાના બહેન અને નિર્જલભાઇ પ્રભુદાસભાઇ ગજેરાના ફઇબાનું તા. ૧૩ને સોમવારે અવસાન થયેલ છે. બેસણું તા.૧૬ને ગુરૂવારે ધોરાજી મુકામે તેમના નિવાસ સ્થાન (શ્રીરામ કૃપા) સ્ટેશન પ્લોટ શાળા નંબર ૭ પાસે બપોરે ૩ થી પ રાખેલ છે. પિયર પક્ષની સાદડી તા. ૧૬ને ગુરૂવારે રાત્રે ૮ થી ૧૦ વસોયા ખોડીયાર મંદિર, એસ.વી.રોડ ઉપલેટા ખાતે રાખેલ છે.

હરીભાઇ કડીયા

ચલાલાઃ હરીભાઇ જીવાભાઇ સોડીંગલા (કડીયા) (ઉ.વ.૮૧) તે નાગજીભાઇ, જંયતીભાઇ અને રાજેશભાઇના પિતાશ્રી તેમજ જૈમીનભાઇના દાદાનું અવસાન તા.૧૧ના સુરતમાં થયેલ છે. બેસણું તા.૧૬ને ગુરૂવારે સવારે ૮ થી બપોરના ૪ સુધી તેમના નિવાસ સ્થાને સ્ટેશન રોડ, જાફરભાઇની લાતીની પાછળ, ચલાલા ખાતે રાખેલ છે.

વિનોદભાઇ મકવાણા

રાજકોટ : વિનોદભાઇ ગોવિંદભાઇ મકવાણાનું તા. ૧૧ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૬ ના સાંજે ૪ થી ૬ શ્રધ્ધા સોસાયટી શેરી નં. ૧, 'રાધે પાન' ચોક, બાબરીયા પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રદિપભાઇ ભટ્ટી

રાજકોટ : કસ્તુરબાધામ (ત્રંબા) ના વાણંદ બાબુભાઇ ભટ્ટીના પુત્ર પ્રદિપભાઇ (ઉ.વ.૩૫) તે સ્વ. વિરજીભાઇના પૌત્ર તેમજ આશિષના ભાઇ તેમજ ઘનશ્યામભાઇ વાઘેલાના ભાણેજ તેમજ વસંતભાઇના ભત્રીજાનું તા. ૧૨ ના રવિવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૬ ના ગુરૂવારે બપોરે ૩ થી પ ત્રંબા ખાતે રાખેલ છે.

જયશ્રીબેન

રાજકોટ : સ્વ. ભાટીયા હરીદાસ કાનજી દુતીયા ભાયાવદરવાળાના પુત્રી જયશ્રીબેન તે સીવરાજ ગઢવાળાના ધર્મપત્નીનું તા. ૧૨ ના રવિવારે દિલ્હી મુકામે અવસાન થયેલ છે. તેમની સાદડી ભાયાવદર મુકામે તા. ૧૬ ના ગુરૂવારે સાંજે ૪ થી પ લોહાણા મહાજનવાડી ખાતે રાખેલ છે.

રૂપમભાઇ શુકલ

રાજકોટ : વઢવાણના વતની, હાલ રાજકોટ, ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ચ બ્રહ્મસમાજના શૈલેષભાઇ મહેન્દ્રપ્રસાદ શુકલ તથા હિતેષભાઇ મહેન્દ્રપ્રસાદ શુકલના ભાઇ રૂપમભાઇ મહેન્દ્રપ્રસાદ શુકલ જે પારૂલબેનના પતિનું તા. ૧૩ ના અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું નિવાસ સ્થાને તા. ૧૬ ના બપોરે ૪ થી૬ રાખેલ છે.

ડાહયાલાલભાઈ કારીયા

રાજકોટઃ શેડુભાર નિવાસી હાલ રાજકોટ સ્વ.ગોરધનભાઈ મેઘજીભાઈ કારીયાના પુત્ર ડાહયાલાલભાઈ (ઉ.વ.૭૭) તે રાજેશભાઈ, અતુલભાઈ, જીજ્ઞેશભાઈ તથા અલ્કાબેન કોટકના પિતાશ્રી તે હસમુખભાઈ, અરવિંદભાઈ, રમેશભાઈ, ગીરીશભાઈ તથા મધુબેન પોપટના મોટાભાઈનું  તા.૧૩ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા.૧૬ને ગુરૂવારના રોજ સાંજે ૫ વાગ્યે પુષ્કરધામ મંદિર, પુષ્કરધામ મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અમીતાબેન શુકલ

જુનાગઢઃ અમીતાબેન કમલેશભાઇ શુકલને ભાલચંદ્રભાઇ આર.શુકલના પુત્રવધુ તથા હર્ષના માતુશ્રી તેમજ નરેશભાઇ અને પ્રતુલભાઇના ભાભીનું તા.૧૪ ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.૧૬ ના સાંજે  ૪ થીપ જાગનાથ મહાદેવ મંદિર, તળાવ દરવાજા, જુનાગઢ ખાતે રાખેલ છે.  લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

નંદુબેન કાચા

રાજકોટઃ ગુ.ક્ષ.કડિયા અક્ષરનિવાસી નંદુબેન પ્રાણલાલભાઈ કાચા (ઉ.વ.૮૦) કે જેઓ અ.નિ.ધિરજલાલ, તેમજ નટવરલાલ, અરવિંદભાઈ, હરેશભાઈ, પ્રવિણભાઈ કાચાના માતુશ્રી તા.૧૪ના રોજ અક્ષરધામ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ ગુરૂવારના રોજ કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર, કિરણ સોસાયટી, હરિધવા મેઈન રોડ, કોઠારીયા રોડ પાછળ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

સંગીતાબેન શેઠ

રાજકોટઃ અ.સૌ.સંગીતાબેન શેઠ (ઉ.વ.૫૫) તે શૈલેષભાઈ ચમનલાલ શેઠ ખાટલીવાળાના ધર્મપત્ની તથા સ્વ.જતીનભાઈ છબીલદાસ મહેતાના પુત્રી, મેહુલભાઈ મહેતાના બહેન  તથા ચિ.કિનલ, ચિ.કૃપલનાં માતુશ્રીનું તા.૧૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૬ને ગુરૂવારના રોજ રોયલ પાર્ક ઉપાશ્રય, રાજકોટ ખાતે સાંજે ૪ વાગ્યે રાખેલ છે.

ડાહયાલાલભાઈ કારીયા

રાજકોટઃ શેડુભાર નિવાસી હાલ રાજકોટ સ્વ.ગોરધનભાઈ મેઘજીભાઈ કારીયાના પુત્ર ડાહયાલાલભાઈ (ઉ.વ.૭૭) તે રાજેશભાઈ, અતુલભાઈ, જીજ્ઞેશભાઈ તથા અલ્કાબેન કોટકના પિતાશ્રી તે હસમુખભાઈ, અરવિંદભાઈ, રમેશભાઈ, ગીરીશભાઈ તથા મધુબેન પોપટના મોટાભાઈનું  તા.૧૩ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા.૧૬ને ગુરૂવારના રોજ સાંજે ૫ વાગ્યે પુષ્કરધામ મંદિર, પુષ્કરધામ મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

છોટાલાલ સામાણી

દ્વારકાઃ સ્વ.જમનાદાસ દેવરામભાઈ સામાણી ના મોટા પુત્ર છોટાલાલ રહે. દ્વારકા (ઉ.વ. ૭૨ વર્ષ) તે શ્રી લખુભાઈ સામાણી (હોટલ આરતી દ્વારકા) તથા શ્રી ચુનીલાલ સામાણી તથા સ્વ.હસમુખભાઈના મોટા ભાઈ તથા ભાવેશભાઇના પિતાશ્રી તે નિલેશભાઈ ઝાખરીયા(જામનગર) તથા અમિતભાઈ ઠક્કર (સુરત) વાળાના સસરા તે સ્વ.ગોવિંદદાસ (હોટલ યમુના), ગોપાલદાસ પાબારી (ગઢકા વાળા) તથા લક્ષ્મીદાસ ગોકાણી (મીઠાપુર વાળા) ના મોટા સાળા તે સ્વ. નારણદાશ ઠાકરશીભાઈ રાયમંગિયા (દ્વારકા વાળા) ના મોટા જમાઈ તા. ૧૪ના શ્રીજીચરણ પામેલ છે.પ્રાર્થનાસભા તથા મોસાળ પક્ષની સાદડી તા.૧૬ના ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૫ વાગ્યે (ભાઈઓ તથા બહેનો માટે) શ્રી લોહાણા મહાજન વાડીમાં રાખવામાં આવેલ છે.

નટવરલાલ જોષી

રાજકોટઃ રૈયા નિવાસી નથુ તુલસી ઔદિચ્ય જ્ઞાતિના નટવરલાલ મોહનલાલ જોષી તે સ્વ. જયંતિલાલ, સ્વ. મહેન્દ્રભાઇ તથા સ્વ. ચંદ્રકાંતભાઇના ભાઇ સ્વ. રાજેશભાઇ જોષી (બેંક ઓફ બરોડા), રસીલાબેન મહેતા  તથા સરોજબેન પંડયા (સીટી સર્વે)ના પિતાશ્રી તે અલિયાબાળાના હરિલાલ શામજી વ્યાસના જમાઇનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. તેમનું બંને પક્ષનું બેસણું ગુરૂવાર તા.૧૬ના સાંજે ૪ થી ૫ દરમિયાન શબરી મંદિર નવદુર્ગા હોલની સામે, બોમ્બે હાઉસીંગ સોસાયટી યુનિવસીર્ટી રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

રતિલાલ ધોરેચા

રાજકોટઃ રતિલાલ લવજીભાઇ ધોરેચા (ગણોદવાળા) તે વલ્લભભાઇ, જેન્તીભાઇ, મનસુખભાઇ તથા વર્ષાબેનના મોટાભાઇ તથા વિપુલભાઇ, કમલભાઇ તથા હિનાબેનના પિતાશ્રીનું તા.૧૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૬ને ગુરૂવારના રોજ જીથરીયા હનુમાન મવડી મેઇન રોડ, મવડી ચોકડી પાસે રાજકોટ ખાતે ૪ થી ૫:૩૦ રાખેલ છે. (મો.૯૪૨૭૨ ૬૮૧૬૯) (૯૦૩૩૬ ૯૦૮૩૫)

હસુમતીબેન બખાઇ

રાજકોટઃ મોઢ વણિક ગં.સ્વ. હસુમતીબેન કાંતિલાલ બખાઇ (ઉ.વ.૯૨) તે સ્વ. દિલીપભાઇ તથા કોકીલા કિરણભાઇ કાપડીયાના માતુશ્રી, ધવલ દિલીપભાઇ બખાઇ તથા ચાર્મી નીલેશ છાપીયાના દાદીમાં તથા કિરીટભાઇ વિઠ્ઠલદાસ બખાઇના ભાભીનું તા.૧૩ સોમવારે સવારે અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા.૧૬ ગુરૂવારે બપોરે ૪:૩૦ થી ૫:૩૦ શ્રી મોઢવણિક બોર્ડીંગ ૫-રજપુત પરા, માલવીયા પેટ્રોલ પંપ સામેની શેરીમાં રાખેલ છે.

ભારતીબેન ગગલાણી

રાજકોટઃ નિવાસી દશા સોરઠીયા વણિક સ્વ. શશીકાન્ત મોહનલાલ ગગલાણીના ધર્મપત્નિ ગં.સ્વ. ભારતીબેન શશીકાન્ત ગગલાણી (ઉ.વ.૮૪) તે ચિત્તરંજન શશીકાન્ત ગગલાણી, કોકીલાબેન હસમુખભાઇ આનંદપરા, સ્વ. ભદ્રાબેન રમેશભાઇ ખંઢેેરીયા, સુધાબેન અશ્વિનભાઇ પારેખ, નયનાબેન ઘનશ્યામભાઇ કોઠારી, અલ્પાબેન પરવીશભાઇ ધ્રુવના માતુશ્રી તેમજ સ્વ. કેશવલાલ ગોપાલજી પારેખના પુત્રી તથા મીનાબેન ગગલાણીના સાસુમા તેમજ રીધ્ધીબેન અંકિતભાઇ લોટીયા તથા નિરવ, અંકિતાના દાદીમાનુ તા.૧૪ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા.૧૬ ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ વાગ્યે કાઠીયાવાડ જીમખાના રાજકોટ ખાતે રાખેલ છે.

રજનીકાંત દલાલ

રાજકોટઃ જામનગર નિવાસી શ્રી રજનીકાંત ચંદુલાલ દલાલ (ઉ.વ.૭૨) જેઓ શ્રી ચંદુલાલ દલાલ તેમજ ભાનુમતી ચંદુલાલના સુપુત્ર અને મુદુલાબેનના પતિશ્રી સ્વ. બિપીનભાઇ, સ્વ. સુભાષભાઇ, સ્વ. રાજેન્દ્રભાઇ તેમજ દિલીપભાઇના સ્વ. ઇન્દિરાબેન જયોતિન્દ્ર ગાંધી, ચારૂબેન યોગેશભાઇ મોદી, લીનાબેન, નરેન્દ્રભાઇ પારેખના ભાઇશ્રી ચી. વિશ્વાસ અને સમીરના કાકાશ્રી, ચી.આર્યવીરના દાદાશ્રી તથા રાજકોટ નિવાસી બચુભાઇ પાનાચંદ્ર શેઠના જમાઇ તેમજ ડો. શરદભાઇ શેઠ અને હિતેન્દ્રભાઇ શેઠના બનેવીશ્રીનું તા.૧૮ના દુઃખદ અવસાન થયેલ છે.તેમનું ઉઠમણું ગુરૂવાર તા.૧૬ના સવારે ૯ કલાકે ૪૫ દિગ્વીજય પ્લોટ વિમલનાથ ભગવાનના દેરાસર પાસેના ઉપાશ્રયે રાખેલ છે. એન પ્રાર્થનાસભા તા.૧૬ના ગુરૂવારના રોજ સવારે ૧૧ કલાકે કામદાર વાડીમાં રાખેલ છે.

ધીરજલાલ રાણપરા

રાજકોટઃ સોની ધીરજલાલ હેમચંદ રાણપરા (ઉ.વ.૯૩) (આણંદપરવાળા) તે ડાયાલાલ મકનજી ઝીંઝુવાડીયાના જમાઇ તથા ગો.વા. વજુભાઇ તથા ગો.વા. વનુભાઇના મોટાભાઇ તથા સ્વ. અનિલભાઇ, સ્વ. ભરતભાઇ જેસુખભાઇ નટુભાઇ, કિશોરભાઇના પિતાશ્રી તા.૧૫ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બંને પક્ષનું બેસણું તા.૧૬ને ગુરૂવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ વાઘેશ્વરીની વાડી યુનિટ નં.૩ રામનાથ પરા રાજકોટ ખાતે રાખેલ છે.