અવસાન નોંધ
નરેન્દ્રભાઇ ચાવડા(જોષી)
રાજકોટઃ રાજકોટ નિવાસી સારસ્વત બ્રાહ્મણ સ્વ.નરેન્દ્રભાઇ ગોપાલજી ચાવડા(જોષી) તે ગં.સ્વ.શારદાબેન નરેન્દ્રભાઇ ચાવડાના પતિ સ્વ.સુરેશભાઇ ગોપાલજી ચાવડાના મોટાભાઇ તેમજ સ્વ.ભારતીબેન બી.ખીરા, સ્વ.મંજુબેન વી.જોષી તથા મધુબેન બી.એનના ભાઇ તેમજ ક્રિષ્નાબેન લલિતકુમાર ધતુરીયા, નિતાબેન દિલીપકુમાર જોષી, દિપ્તીબેન નરેન્દ્રકુમાર વ્યાસ, હેતલબેન મનિષકુમાર ટેવાણી, કોમલબેન હિતેષકુમાર એનના પિતાશ્રીનું તા.૧૪ના અવસાન થયેલ છે બેસણું તા.૧૬ને ગુરૂવારે સાંજે ૫થી ૬ ધર્મેશ્વર, મહાદેવ
લાભુબેન મહેતા
રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ લાભુબેન બાબુભાઇ મહેતા (ઉ.વ.૮૬) તે સ્વ. બાબુભાઇ મહેતા (મુખ્યાજી ઇંગોરાવાળા) ના ધર્મપત્ની તેમજ નિર્મળાબેન મહેન્દ્રભાઇ પાઠક નવસારી, હર્ષાબેન કનૈયાલાલ વ્યાસ જેતપુર, ઉષાબેન જનકભાઇ દવે અમરેલી, કુંદનબેન પ્રકાશભાઇ દવે નવસારીના માતુશ્રી, કમલેશભાઇ મહેતા ઇંગોરાળા મુખિયાજીના ભાભુ સ્વ. ભીખુભાઇ ખંભોળીયા જુનાગઢના બહેનનું તા. ૧ર ને રવિવારે અવસાન થયેલ છે બેસણું વિજયભાઇ પાઠકના નિવાસસ્થાને રાશિ રેસીડેન્સી સ્પ્રિંગવેલીની સામે વાજપાઇ ગાર્ડન રોડ નવસારીમાં તા. ૧૬ ને ગુરૂવારે રાત્રે ૮ થી ૯ રાખેલ છે.
કલ્પેશભાઈ
રાજકોટઃ ચા.મ.મો.બ્રાહ્મણ મુળ અગાભી પીપળીયા, હાલ રાજકોટના કલ્પેશભાઈ (મુન્નાભાઈ) (ઉ.વ.૫૪) તે દેવીપ્રસાદ (ભીખુભાઈ)ના પુત્ર, સ્વ.પ્રવિણચંદ્ર પ્રભાશંકર મહેતાના જમાઈ, સ્વ.પારૂલબેન (મોરબી), હેતલબેન, નિલેશભાઈના ભાઈ તથા સ્વ.દિલીપભાઈ તથા અરવિંદભાઈના ભત્રીજાનું તા.૧૨ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૬ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬, શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, પુનીત સોસાયટી ચોક, મેહુલનગર-૬, રાજકોટ ખાતે રાખેલ છે. નિલેશભાઈ મો.૬૩૫૨૦ ૯૬૮૮૧
શારદાબેન મહેતા
રાજકોટઃ શ્રી ચા.મ.મોઢ બ્રાહ્મણ (મૂળ દેરાળા) હાલ નાગપુર નિવાસી સ્વ.મધુકાન્ત મગનલાલ મહેતાના ધર્મપત્નિ શારદાબેન મધુકાન્ત મહેતા જે અજયભાઈ, રક્ષાબેન, મીનાબેન, કલ્પનાબેનના માતુશ્રી તેમજ સ્વ.ચન્દુલાલ ચત્રભુજ પંડયાના દીકરી અને સ્વ.દલપતભાઈ, સ્વ.દિલીપભાઈ, તેમજ વસંતભાઈ પંડયાના બહેનનું તા.૧૩ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જે અંગેનું બંને પક્ષે બેસણું તા.૧૬ના રોજ નટરાજ કોમ્પ્લેક્ષ-૨, સ્ટર્લિંગ હોસ્પિટલની સામે, ગાંધીગ્રામ-૮, રાજકોટ સાંજે ૪ થી ૫ રાખેલ છે.
મંજુલાબેન વાલંભીયા
રાજકોટઃ ગુર્જર સુતાર ગં.સ્વ.મંજુલાબેન જયંતિભાઈ વાલંભીયા (ઉ.વ.૯૩) મૂળગામ- લાલપુર (જામનગર), હાલ- રાજકોટ તેઓ સ્વ.જયંતિભાઈ નારણભાઈ વાલંભીયાના ધર્મપત્નિ, સ્વ.હંસરાજભાઈ ઝીણાભાઈ ઈસ્લાણીયાના દીકરી, તેઓ પ્રવિણભાઈ, નંદકિશોરભાઈ, સ્વ.દિનેશભાઈ, ધિરેન્દ્રભાઈ, પ્રદીપભાઈ અને ગં.સ્વ.દિવ્યાબેન અશોકભાઈ વડગામાના માતુશ્રી તા.૧૨ને રવિવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૧૬ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ ગુર્જર સુથાર કેળવણી મંડળ, ભકિતનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે. પ્રવિણભાઈ જયંતિભાઈ વાલંભીયા મો.૯૪૨૯૧ ૪૪૪૯૫, નંદકિશોરભાઈ જયંતિભાઈ વાલંભીયા મો.૮૭૮૦૩ ૭૦૪૮૬, સ્વ.દિનેશભાઈ જયંતિભાઈ વાલંભીયા મો.૯૮૯૮૩ ૫૨૭૫૭, ધિરેન્દ્રભાઈ જયંતિભાઈ વાલંભીયા મો.૮૮૬૬૬ ૬૯૩૦૩, પ્રદિપભાઈ જયંતિભાઈ વાલંભીયા મો.૯૫૧૦૯ ૪૪૪૪૦
મંદિર, ધરમનગર મેઇનરોડ, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ, ૧૫૦ ફુટ રીંગરોડ, રાજકોટ રાખેલ છે.
કાન્તાબેન પરમાર
રાજકોટઃ પરમાર કાન્તાબેન બાબુભાઈ જે બાબુભાઈ યુ. પરમારના ધર્મપત્નિ તા.૧૩ના રોજ અવસાન પામેલ છે. તેમની લૌકિક ક્રીયા રાખેલ નથી. મો.૯૪૨૬૩ ૦૪૮૭૨
જયરાજસિંહ ઝાલા
મોરબીઃ ખેવારીયા નિવાસી ઝાલા જયરાજસિંહ ઘેલુભાનું તા.૧૩ના રોજ અવસાન પામેલ છે. તેમનુ બેસણુ તા.૧૭ને શુક્રવારે સાંજે ૪ થી ૬ વાગ્યે તેમના નિવાસ સ્થાન ગામ ખેવારીયા મુકામે રાખેલ છે
મહેશભાઇ વૈષ્ણવ
જુનાગઢઃ શાપુર (સોરઠ) મહેશભાઈ વૈષ્ણવ(ઉ.૬૪) તે ડૉ.સ્વ.કાંતિલાલ હરજીવનદાસ ના પુત્ર તેમજ ડૉ. બિપીન ભાઈ(અમદાવાદ) ના નાના ભાઈ તેમજ અર્જુન અને રઘુવીરના પિતાશ્રીનું અવસાન પામેલ છે. સદગત નું બેસણું તેમના નિવાસ સ્થાન આંબલી વાડામઠ.કડિયાવાડ. શાપુર,( શોરઠ ) ખાતે તા.૨૩/૨/૨૦૨૩ ના રોજ ૪થી૬ રાખેલ છે.
કાન્તાબેન પરમાર
રાજકોટઃ પરમાર કાન્તાબેન બાબુભાઈ જે બાબુભાઈ યુ. પરમારના ધર્મપત્નિ તા.૧૩ના રોજ અવસાન પામેલ છે. તેમની લૌકિક ક્રીયા રાખેલ નથી. મો.૯૪૨૬૩ ૦૪૮૭૨
જયરાજસિંહ ઝાલા
મોરબીઃ ખેવારીયા નિવાસી ઝાલા જયરાજસિંહ ઘેલુભાનું તા.૧૩ના રોજ અવસાન પામેલ છે. તેમનુ બેસણુ તા.૧૭ને શુક્રવારે સાંજે ૪ થી ૬ વાગ્યે તેમના નિવાસ સ્થાન ગામ ખેવારીયા મુકામે રાખેલ છે.
મહેશભાઇ વૈષ્ણવ
જુનાગઢઃ શાપુર (સોરઠ) મહેશભાઈ વૈષ્ણવ(ઉ.૬૪) તે ડૉ.સ્વ.કાંતિલાલ હરજીવનદાસ ના પુત્ર તેમજ ડૉ. બિપીન ભાઈ(અમદાવાદ) ના નાના ભાઈ તેમજ અર્જુન અને રઘુવીરના પિતાશ્રીનું અવસાન પામેલ છે. સદગત નું બેસણું તેમના નિવાસ સ્થાન આંબલી વાડામઠ.કડિયાવાડ. શાપુર,( શોરઠ ) ખાતે તા.૨૩/૨/૨૦૨૩ ના રોજ ૪થી૬ રાખેલ છે.
ઓમકારદાસ લશ્કરી
જુનાગઢઃ કોડીનારના મુળ દ્વારકા (મઠ) નિવાસી મહંત શ્રી ઓમકારદાસ ધર્મદાસ લશ્કરી( ઉ વ ૮૧)તે અશ્વિનભાઈ યોગાનંદીના મોટાભાઈ તથા ચૈતન્ય લશ્કરી, જીગ્નેશ લશ્કરી મોના અને કળપાલીના પિતાશ્રી તેમજ ધવલ યોગાનંદી અને ધારા તથા પાયલના મોટા બાપુજી, તા.૧૩ને સોમવારના રોજ સ્વર્ગવાસી થયા છે. સદગતનું બેસણું તા.૧૬ના રોજ સાંજે ૪થી ૬ વાગ્યે તેમના નિવાસ સ્થાન દ્વારકાધીશ મંદિર મૂળ દ્વારકા( મઠ) ખાતે રાખવામાં આવેલ છે.
અવસાન નોંધ
કુંદનબેન પંડયા
જામનગરઃ શ્રી ચા.મ.મોઢ બ્રાહ્મણ કુંદનબેન કિરીટભાઈ પંડયા (ઉ.વ.૭૦) તે કૃપેશભાઈ અને હિમાલીબેનના માતુશ્રી સ્વ.વાસુદેવભાઈ ત્રંબકલાલ પંડયા (મોરબી)ના પુત્ર બહાદુરભાઈ, નવીનતભાઈ, સ્વ.ભરતભાઈ, વિજયભાઈ, કિશોરભાઈના બહેન સર્યૂબેન, જગદીશભાઈ, રમેશભાઈ, હર્ષભાઈના ભાભીનું અવસાન તા.૧૩ના થયેલ છે. પ્રાર્થનાસભા પાબરી હોલ, તળાવની પાળ જામનગર ખાતે સાંજે ૪ થી ૪:૩૦ તા.૧૬ ગુરૃવારે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.
નર્મદાબેન સુવાગિયા
જેતપુરઃ વજુભાઈ બાવનજીભાઈ સુવાગિયાના પત્ની નર્મદાબેન (ઉ.વ.૬૨) તે નિલેશભાઈ, પિયુષભાઈ (સૌરાષ્ટ્ર કિરાણા)ના માતુશ્રી તા.૧૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ને ગુરૃવારે સાંજે ૪ થી ૬ કોટડીયા વાડી, વિભાગ નંબર ૧, ગાયત્રી મંદિર પાસે, જેતપુર ખાતે રાખેલ છે.
દમયંતીબેન રાજા
જામખંભાળીયા : અહીંના રાજા રેસ્ટોરન્ટ વાળા સ્વ. ગોરધનદાસ વશરામ રાજા (સલાયાવાળા)ના ધર્મપત્ની ગં. સ્વ. દમયંતીબેન (ઉ.વ.૮૪) તે રાજા ગિફટ વાળા રાકેશભાઇ રાજા, અતુલ, તુષાર તથા જયશ્રીબેન મુકેશકુમાર વિઠલાણી અને ચંદ્રીકાબેન ભીખુભાઇ ભીમજીયાણીના માતુશ્રી તા. ૧૩ મીના રોજ અવસાન પામ્યા છે. સદ્ગતની પ્રાર્થના સભા તથા પિયર પક્ષની સાદડી બુધવાર તા. ૧પ મીના રોજ ભાઇઓ તથા બહેનો માટે સાંજે ૪ થી ૪.૩૦ અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.
કુંદનબેન પંડયા
જામનગરઃ શ્રી ચા.મ.મોઢ બ્રાહ્મણ કુંદનબેન કિરીટભાઈ પંડયા (ઉ.વ.૭૦) તે કૃપેશભાઈ અને હિમાલીબેનના માતુશ્રી સ્વ.વાસુદેવભાઈ ત્રંબકલાલ પંડયા (મોરબી)ના પુત્ર બહાદુરભાઈ, નવીનતભાઈ, સ્વ.ભરતભાઈ, વિજયભાઈ, કિશોરભાઈના બહેન સર્યૂબેન, જગદીશભાઈ, રમેશભાઈ, હર્ષભાઈના ભાભીનું અવસાન તા.૧૩ના થયેલ છે. પ્રાર્થનાસભા પાબરી હોલ, તળાવની પાળ જામનગર ખાતે સાંજે ૪ થી ૪:૩૦ તા.૧૬ ગુરૂવારે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.
નર્મદાબેન સુવાગિયા
જેતપુરઃ વજુભાઈ બાવનજીભાઈ સુવાગિયાના પત્ની નર્મદાબેન (ઉ.વ.૬૨) તે નિલેશભાઈ, પિયુષભાઈ (સૌરાષ્ટ્ર કિરાણા)ના માતુશ્રી તા.૧૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કોટડીયા વાડી, વિભાગ નંબર ૧, ગાયત્રી મંદિર પાસે, જેતપુર ખાતે રાખેલ છે.
દમયંતીબેન રાજા
જામખંભાળીયા : અહીંના રાજા રેસ્ટોરન્ટ વાળા સ્વ. ગોરધનદાસ વશરામ રાજા (સલાયાવાળા)ના ધર્મપત્ની ગં. સ્વ. દમયંતીબેન (ઉ.વ.૮૪) તે રાજા ગિફટ વાળા રાકેશભાઇ રાજા, અતુલ, તુષાર તથા જયશ્રીબેન મુકેશકુમાર વિઠલાણી અને ચંદ્રીકાબેન ભીખુભાઇ ભીમજીયાણીના માતુશ્રી તા. ૧૩ મીના રોજ અવસાન પામ્યા છે. સદ્્ગતની પ્રાર્થના સભા તથા પિયર પક્ષની સાદડી બુધવાર તા. ૧પ મીના રોજ ભાઇઓ તથા બહેનો માટે સાંજે ૪ થી ૪.૩૦ અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.