Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020
હિંમતલાલ દયારામ જાનીનું અવસાન : સોમવારે બેસણું

રાજકોટ : સાજણ ટીંબા મૂળ નિવાસી હાલ રાજકોટ હિંમતલાલ દયારામ જાની (ઉ.વ.૮૬) તે પંકજભાઇ, ભરતભાઇ તથા રંજનબેન દિલીપકુમાર જોષી અને વર્ષાબેન વિનોદરાયના પિતાશ્રીનું તા. ૧ર ને ગુરૂવારના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૬ ને સોમવારે સાંજે ૪ થી ૬, રંગ ઉપવન સોસાયટી કોમ્યુનીટી હોલ, હનુમાનમઢી પાસે, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

નરોતમદાસ રાજદેવનું નૈરોબી ખાતે અવસાન : આવતી કાલે બેસણું

રાજકોટ : સ્વ. ગીરધરલાલ પોપટલાલ રાજદેવના પુત્ર નરોતમદાસ ગીરધરલાલ રાજદેવ (ઉ.વ.૮૪) તેઓ મૃદુલાબેનના પતિ, રાજન, રવિ, રોનકના પિતાશ્રી તથા શશીકાંતભાઇ, વિનોદભાઇ, કાંતિભાઇ, દિલીપભાઇ, બીપીનભાઇ, પરેશભાઇ, સ્વ. ભાનુબેન ગીરધરલાલ અનડકટ તથા જ્યોત્સનાબેન ચમનલાલ કક્કડના ભાઇ અને મોહનલાલ કલ્યાણજી લાખાણીના જમાઇનું તા. ૧૦ના રોજ નૈરોબી ખાતે અવસાન થયું છે. તેમનું બેસણું તા. ૧૪ને શનિવારે સાંજે ૫ થી ૬ લોહાણા મહાજનવાડી સાંગણવા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

વિસાવદર બ્રહ્મ સમાજના વયોવૃદ્ધ દયાશંકરદાદાનું અવસાન

વિસાવદરઃ બ્રહ્મ સમાજનાં વયોવૃદ્ધ દયાશંકર છગનલાલ ઠાકર ઉર્ફે ''દયાશંકર દાદા'' (ઉ.વ. ૯પ) તે હર્ષદભાઇ દયાશંકર ઠાકર (ભયલાભાઇ કંદોઇ) નાં પિતાશ્રી તથા હાર્દિક-જલ્પેશનાં દાદાનું આજરોજ અવસાન થયેલ છે.

તેમનું બેસણું તા. ૧૬ સોમવારના રોજ નિવાસસ્થાનઃ હનુમાન પરા, વિસાવદર ખાતે રાખેલ છે.

હંસાબેન દાણીધારીયાનું દુઃખદ અવસાનઃ રવિવારે પાઠ પૂજન

રાજકોટઃ હંસાબેન જમનાદાસ દાણીધારીયા ગત તા.૮ માર્ચના રામચરણ પામેલ હોય તે નિમિતે તા.૧૫ને રવિવારના રોજ પાઠપુજન રાખેલ છે. જમનાદાસબાપુની ૯મી પુણ્યતિથિ પણ છે. સ્થળ ૧૫૦ ફૂટ રીંગ રોડ, અયોધ્યા ચોક ''કલાઉડ-૯'', ડી વીંગ ૮૦૧ રાજકોટ તેમ મહંત શ્રી જલારામભાઈ કે.ગોંડલીયા (મો.૮૧૨૮૧ ૬૨૩૮૧)ની યાદીમાં જણાવાયું છે.

અવસાન નોંધ

ધોરાજી મેમણ મોટી જમાતના માજી પ્રમુખ હાજી ઇકબાલભાઇ છુટાણીનું નિધન

ધોરાજી : મેમણ મોટી જમાત તથા મદ્રેસ  એ મિશ્કીનીયાના માજી પ્રમુખ હાજી ઇકબાલભાઇ હાજી યુનુસભાઇ છુટાણીનું સુરત ખાતે અવસાન થતાં મુસ્લિમ સમાજમાં ઘેરાશોકની લાગણી ફેલાયેલ. મરહુમ તેઓ અનેકવિધ શૈક્ષણિક, સામાજીક, ધાર્મિક તથા તબીબી, સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલ હતા. નાતજાતના ભેદભાવ વિના તેઓ માનવ સેવા માટે તત્પર રહેતા. તેમના નિધનથી સમાજે સેવાભાવી મોભી ગુમાવેલ છે. તેમની દફન વિધી સુરત ખાતે થયેલ . જેમાં હજારોની હાજરી હતી. ધોરાજી ખાતે તેમની ઝીયારત ફારૂકી મસ્જીદ ખાતે તા. ૧૩ શુક્રવારના રાત્રે ૮-૩૦ વાગ્યે રાખેલ છે.

જુનાગઢનાં વર્ષાબેન કોટેચાનું અવસાનઃ કાલે પ્રાર્થનાસભા

જુનાગઢઃ વર્ષાબેન જગદિશભાઇ કોટેચા, ઉ.વ. પ૩ તે જગદિશભાઇ વિષ્ણુભાઇ કોટેચાનાં ધર્મપત્નિ, તે સવિતાબેન વિષ્ણુભાઇ કોટેચાનાં પુત્રવધુ તેમજ વિપુલભાઇ કોટેચા, કો-કો બેંક વાળાનાં ભાભી તથા પદ્માબેન જમનાદાસ વિઠલાણી-કેશોદ, ગીતાબેન કીરીટકુમાર કારીયા-વેરાવળ તથા બિનાબેન હિતેષકુમાર વિઠલાણી-કેશોદનાં ભાભી તે નિતીનભાઇ ગીરધરલાલ સોમૈયા-બેડી (જામનગર) નાં બહેન તથા ડોલરભાઇ કોટેચા, ગીરીશભાઇ કોટેચા તથા મોર્ડન ગ્રુપ કાળવા ચોક તથા જીતેન્દ્ર મોટર્સ, જયશ્રી રોડ, જુનાગઢનાં પિતરાઇ નાનાભાઇનાં ધર્મપત્નિ તા. ૧૩નાં શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ૧૪ શનિવારને સાંજે ૪-૩૦ થી ૬-૦૦ વાગ્યા સુધી ભુતનાથ મંદિર સત્સંગ હોલ, ભૂતનાથ મંદિર, બહાઉદ્દીન કોલેજ સામે, જુનાગઢ ખાતે રાખેલ છે. પીયર પક્ષની સાદડી સાથે રાખવામાં આવેલ છે.

સોમીબેનનું ૧૦૧ વર્ષની વય નિધનઃ રવિવારે ઉત્તરક્રિયા

રાજકોટ : ગોવિંદભાઇ બીજલભાઇ ભાષા, ખીમજીભાઇ, દિનેશભાઇ, શાંતિલાલભાઇના માતુશ્રી તા. ૧૧ ના શ્રીરામ ચરણ પામેલ છે. તેમની ઉત્તરક્રિયા - કારજ તા. ૧પ ના રવિવારે બપોરે તથા સંતવાણી સાંજે તેમના નિવાસ સ્થાને વોરા કોટડા ખાતે  રાખેલ છે.

રાજપૂત (ક્ષત્રિય) આમુલ પરિવર્તન બેસણું :કોટડા નાયાણીના સુમિત્રાબા જાડેજાનું દુઃખદ અવસાન

કોટડા નાયાણીઃ મુળુભાબાપુજી પરિવાર કોટડા નાયાણી-ભુમિ ગ્રુપ ગોંડલવાળા શકિતસિંહજી કિરીટસિંહજી જાડેજા (મો. ૯૮૨૫૨ ૧૫૪૭૭, ૯૭૧૨૮ ૭૬૫૮૪)ના ધર્મપત્નિ અને રાઘવેન્દ્રસિંહ (મો. ૯૭૨૭૨ ૭૨૪૫૭)ના માતુશ્રી સુમિત્રાબા જાડેજાનું તા. ૧૨/૩ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતની અંતિમવિધી કોટડા નાયાણી ખાતે આજે ૧૩મીએ સવારે ૧૧ કલાકે રાખવામાં આવી હતી. સદ્દગતનું બેસણું તા. ૧૫ના રવિવારે સાંજે ૪ થી ૬, મહારાજા ભોજરાજજી રાજપૂત વિદ્યાર્થી ગૃહ ટ્રસ્ટ, સમાજ ભવન કે. વી. રોડ, લાલ પુલ પાસે ગોંડલ ખાતે રાખેલ છે. તેમજ બીજુ બેસણું તા. ૧૬ના સોમવારે સવારે ૯ થી સાંજના પ સુધી કોટડા નાયાણી, રામદેવપીર મંદિર ખાતે રાખવામાં આવ્યું છે.

આ સિવાય કોઇપણ વિધિ વિધાન રાખવામાં આવ્યા નથી. ૧૬મી બાદ રૂબરૂ આવવાના બદલે ફકત ફોનથીલાગણી વ્યકત કરવા મુળુભાબાપુજી પરિવારના રણજીતસિંહજી ઘનશ્યામસિંહજી જાડેજાએ જણાવ્યું છે.

હસમુખરાય પંડ્યા

રાજકોટઃ મુળ લતીપર હાલ રાજકોટના હસમુખરાય લક્ષ્મીશંકર પંડ્યા (કાશીવાલા) તે શાસ્ત્રી પ્રભુભાઇ તથા કિર્તિબેનના પિતાશ્રી અનેકથાકાર વિજયભાઇ ભટ્ટના બનેવી તથા શાસ્ત્રી મોહિતભાઇ ભટ્ટના ફુવા અને ધીરજલાલ જોષી (ખાખરેચી)ના સાળા તા. ૧૨ના કૈલાસવાસી થયા છે. સદ્દગતનું બેસણું કાલે શનિવારે સાંજે ૪ થી ૫:૩૦, લીમડા ચોક શાસ્ત્રીમેદાન નજીક પંચનાથ મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.

નરેન્દ્રગીરી ગોસ્વામી

રાજકોટ : કાલાવડ મુળ નાનીભગેડીના નરેન્દ્રગીરી આણંદગીરી ગોસ્વામી (ઉ.વ.૫૯) તે પ્રભાતગીરી આણંદગીરીના નાનાભાઈ, કાંતીગીરીના મોટાભાઈ અને પિયુષગીરી, મયુરગીરી તથા ધવલગીરી ગોસ્વામીના પિતાનો તા.૧૨ના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું નાની ભગેડી મુકામે તેમના નિવાસસ્થાને તા.૧૪ના રોજ સાંજે ૪ થી ૫ તેમજ શકિતપૂજન વિધિ તા.૨૧ના રોજ રાખેલ છે.

નાથાલાલભાઇ મલકાણ

ઉપલેટાઃ મુળ કુતિયાણા હાલ ઉપલેટા નિવાસી વિશા સોરઠીયા વણીક જ્ઞાતી નાથાલાલભાઇ વસનજીભાઇ મલકાણ (ઉ.વ.૮પ) તે જીતેન્દ્રભાઇ (એસ.બી.આઇ. રાજકોટ), અરૂણભાઇ (બીએસએનએલ ઉપલેટા), રાજેશભાઇ (જુનાગઢ) તથા જયશ્રીબેન રમેશચંદ્ર શાહ (જામખંભાળીયા)ના પિતાશ્રી તા.૧ર શુક્રવારે અવસાન પામ્યા છે. બેસણું તા.૧૩ના શુક્રવારે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન, 'શ્યામ' કરીયાવર કાપડ વાળી શેરી, જુનુ બસ સ્ટેન્ડ, ઉપલેટા રાખેલ છે.

ફરીદાબેન ધોરાજીવાળા

રાજકોટઃ ફરીદાબેન ઇબ્રાહીમભાઇ ધોરાજીવાળા (ઉ.વ.૩૮) તે હોજફાભાઇ કાચવાલાના બૈરો (ધર્મપત્ની), શબ્બીરભાઇ કાચવાલા તથા રસીદાબેન કાચવાલાના વહુ, રાજ કેટર્સના યુસુફભાઇ (ભાણેજી), કુત્બુદીનભાઇ હુશેનભાઇના ભાભીનું તા.૧રના અવસાન થયેલ છે. તેમની જયારત સીપારા તા.૧૩ના શુક્રવારે મગરીબઇસાની નમાઝ બાદ 'નુરૂ-મસ્જીદ'માં રાખેલ છે.

કલ્પનાબેન પિત્રોડા

રાજકોટઃ જગદિશભાઇ માધવજીભાઇ પિત્રોડાના ધર્મપત્ની કલ્પનાબેન જગદિશભાઇ પિત્રોડા (ઉ.વ.પ૬) તે ભરતભાઇ, અમિતભાઇ તેમજ ભકિતબેન (પુજા)ના માતુશ્રી તા.૧રના શ્રી રામ ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને શનિવારે સાંજે ૪ થી ૬, રામનગર-૧, શેરી નં.૪, હુડકો ચોકડી, ખાતે રાખેલ છે. (મોસાળ પક્ષનું બેસણું સાથે રાખેલ છે.)

હેમેન્દ્રભાઇ દવે

રાજકોટઃ યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ સ્વ.કિશનભાઇ જુગતરામ દવે (ઉપલેટા વાળા)ના પુત્ર હેમેન્દ્રભાઇ દવે તે ગૌરવના પિતાશ્રી તથા સુરેશભાઇ, હરિશભાઇ, બિપીનભાઇ અને દિપકભાઇના ભાઇનું તા.૧૧ના અમદાવાદ ખાતે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ ને શુક્રવારે ગાંધીગ્રામ રાજકોટ ખાતે યજુ. શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં સાંજે ૪-૩૦ થી ૬-૩૦ રાખેલ છે.

પાર્શ્વ સંઘાણી

રાજકોટઃ ગોંડલ નિવાસી હાલ વડોદરા સ્વ.જયવંતરાય મગનલાલ સંઘાણીના પૌત્ર તે હિમાંશુ તથા હેમાબેનના પુત્ર પાર્શ્વ તા.૧૨ના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા રવિવાર તા.૧૫ના સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦એ લાયન્સ હોલ, ગડાપુરા, વડોદરા ખાતે રાખેલ છે.

પરસોતમભાઈ ભટ્ટ

રાજકોટઃ અવદીત્ય ખરેડી સમવાય (હલેંડા નિવાસી) પરષોતમભાઈ કે.ભટ્ટ (ઉ.વ.૯૦, હાલ સુરત) તેઓ કિરીટભાઈ, રાજેશભાઈ તથા કપુબેનના પિતાશ્રી તેમજ વિનય મહારાજના સસરા, નાનુભાઈ પંડયાના મામા કૈલાશવાસ થયેલ છે.

લતાબેન ગરાચ

કાલાવડઃ બ્રહ્મક્ષત્રિય અરવીંદભાઇ દુર્લભજીભાઇ ગરાચના ધર્મપત્ની લતાબેન (ઉ.વ.૬૦) તે ધવલભાઇ, હેમાંશુભાઇ અને સ્વાતીબેન બિરેનકુમાર લોસમીયાના માતાનું તા. ૧૨ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૧૩ને શુક્રવારે સાંજે ૪ થી ૫ વાગ્યે બ્રહ્મક્ષત્રિય વાડી, ખત્રીવાડ કાલાવડ મુકામે  રાખેલ છે.

ધનરાજભાઇ નથવાણી

વે૨ાવળ ધન૨ાજભાઈ મોહનદાસ નાથાણી ઉ.૬૩(૨ાજુભાઈ ૨ેલ્વે  કેન્ટીનવાળા) તે ભગાભાઈ, લાલાભાઈ,અનીતા મહેન્દ્રભાઈ ૫ુ૨સવાણી(જેત૫ુ૨) ના િ૫તાશ્રી તેમજ અશોકભાઈ, ચંદુભાઈ, સુ૨ેશભાઈ (દેવગઢ બા૨ીયાવાળા) ના ભાઈ તા.૧૧/૩/૨૦૨૦ ના  ૨ોજ અવસાન ૫ામેલ છે.

 મહેશભાઇ પંચાશરા

વે૨ાવળ ગુર્જ૨ સુથા૨ મહેશભાઈ લવજીભાઈ ૫ંચાસ૨ા ઉ.૬૫ તે  સ્વ.હર્ષદભાઈ,સ્વ.૨મેશભાઈ, લવજીભાઈ, જયશ્રીબેન જાદવજીભાઈ છનીયા૨ાના ભાઈ તથા ભાવિકભાઈ, ધર્મેશભાઈ ના િ૫તાશ્રી તેમજ૨ીષીતભાઈ, દીયાબેન ના દાદા નું તા.૧૨/૩/૨૦ ના ૨ોજ અવસાન ૫ામેલ છે.સદગત નું બેસણું તા.૧૪/૩/૨૦ ને શનિવા૨ ના ૨ોજ  સાંજે ૪ થી ૬ બિલેશ્વ૨ મહાદેવ મંદિ૨ જૈન દે૨ાશ૨ ચોક વે૨ાવળ ખાતે ૨ાખેલ છે.

વૃજલાલ પાઠક

વે૨ાવળ નિવાસી જગદીશ અબોટી બૂાહમસમાજ વૃજલાલ વિઠલજી ૫ાઠક(ચો૨વાડવાળા) ઉ.૭૦ તે હ૨ીલાલ વિઠલજી ૫ાઠક ના  મોટાભાઈ તથા દી૫કભાઈ,જયેશભાઈ ના મોટાબા૫ા તેમજ  સ્વ.મનોજભાઈ,વંદનાબેન ના િ૫તાશ્રી તા.૧૨/૩/૨૦ ના ૨ોજ  અવસાન ૫ામેલ છે.સદગત બેસણું તા.૧૪/૩/૨૦ ને શનિવા૨ે સંાજે૪ થી ૬ બિલેશ્વ૨ મહાદેવ મંદિ૨ ડાભો૨ ૨ોડ વે૨ાવળ ખાતે  ૨ાખેલ છે.

ધિરજબેન કારીયા

વે૨ાવળ ધિ૨જબેન ૫ૂભુદાસભાઈ કા૨ીયા ઉ.૭૭ તે ૫ૂભુદાસભાઈ જે.કા૨ીયા ના ૫ત્ની તથા હીતેશભાઈ, દિનેશભાઈ, કેતનભાઈ  ના માતૃશ્રીતેમજ કેશવલાલ (કીશો૨ભાઈ) ધનજીભાઈ કકકડ (થાબડીવાળ),મધુબેન ગી૨ીશકુમા૨ ઉજડકટ(જુનાગઢ) ના બહેન  તા.૯/૩/૨૦ ના ૨ોજ દુઃખદ અવસાન ૫ામેલ છે.સદગત નું બેસણું તથા િ૫ય૨૫ક્ષ ની સાદડી તા.૧૪/૩/૨૦ ને સાંજે ૪ થી ૬ શનિવા૨ે લોહાણા મહાજન વાડી સટા બજા૨ વે૨ાવળખાતે ૨ાખેલ છે.

મુકેશભાઈ સોમૈયા

રાજકોટઃ સ્વ.ગોવિદજી નરસિંહભાઈ સોમૈયાના પુત્ર મુકેશભાઈ (ઉ.વ.૬૫) તે મહેશભાઈ, સ્વ.રાજેશભાઈ, નરેન્દ્રભાઈના ભાઈ તેમજ મનિષભાઈ, ગૌરવભાઈ, શિલ્પાબેન નિરવભાઈ ગોટેચાના પિતા, નારણદાસ વિઠ્ઠલદાસ માણેકના જમાઈનું તા.૧૨ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું- પિયરપક્ષની સાદડી તા.૧૩ના સાંજે ૫ વાગ્યે રાતિયા હનુમાન મંદિર, ધ્રુવનગર શેરીનં.૩, રૈયારોડ રાજકોટ ખાતે રાખેલ છે.

હસમુખલાલ નથવાણી

રાજકોટઃ કેશોદ નિવાસી હસમુખલાલ ગોરધનદાસ નથવાણી (ઉ.વ.૭૦) તે પોસ્ટ વાળા નિલેશભાઈ, સંદીપભાઈના પિતાશ્રી અને રમેશભાઈ, મહેન્દ્રભાઈ, દીપકભાઈ, અનિલભાઈ ફોત્રી વાળા, હંસાબેન તથા ગીતાબેનના ભાઈ, વિનોદકુમાર અને જયેશકુમાર રતિલાલ સૂચક જામનગરવાળાના બનેવી તા.૧૨ના રોજ મોક્ષ પામેલ છે. જેમની પ્રાર્થનાસભા અને સસરા પક્ષની સાદડી તા.૧૩ શુક્રવારે સાંજે ૫ થી ૬ લોહાણા મહાજન વાડી કેશોદ મુકામે રાખેલ છે. રાજકોટમાં બેસણું તા.૧૫ને રવિવારે સવારે ૯ થી ૧૦ અવન્તિકેશ મહાદેવ મંદિર, અવન્તિ પાર્ક, શીતલ પાર્કની બાજુમાં  રાખેલ છે.

રમેશભાઈ સોનરાત

રાજકોટ : નિવાસી રમેશભાઈ ગોવિંદભાઈ સોનરાત (બારોટ) (ઉ.વ.૬૧) તે તા.૧૨ના ગુરૂવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ના સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને વોરા સોસાયટી કૃષ્ણનગર શેરી નં.૮, માધવયાનવાળી શેરી જામનગર રોડ ખાતે રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.૨૦ને શુક્રવારે રાખેલ છે.

ચંદુલાલ મહેતા

રાજકોટ : ચંદુભાઈ વલ્લભદાસ અગ્રાવત ઢોકળીયા નિવાસી (હાલ રાજકોટ) તે બાબુભાઈ વી. અગ્રાવત તથા બટુક મહારાજ (ભવનાથ તળેટી જૂનાગઢ) વાળાના મોટાભાઈ તેમજ વિપુલ અગ્રાવત તથા જીજ્ઞેશ અગ્રાવતના પિતાનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ના સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ગીતાનગર શેરી નં.૭ પી એન્ડ ટી કોલોની પાછળ ગોંડલ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

મંગળાબેન મહેતા

રાજકોટ : ઔદિચ્ય સત્તર તાલુકાના બ્રાહ્મણ ગં.સ્વ. મંગળાબેન મહેન્દ્રભાઈ મહેતા તે સ્વ.રમેશભાઈ, વિનોદભાઈ, બીપીનભાઈ, અશોકભાઈ, કવિતાબેન અને ડો.માયાબેન (ભાવનગર)ના માતુશ્રીનું તા.૨૨ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૪ને શનિવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર શેરી નં.૪, ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

મરીયમબેન ભારમલ

રાજકોટ : મરીયમબેન તોહરઅલી ભારમલ (ઉ.વ.૬૯) તે સજાદભાઈ હીરા (ગુજરાત રાજય વકફ બોર્ડ ચેરમેન)ના ધર્મપત્નિ, શબીરભાઈ હીરાના ભાભી તા.૧૨ના અમદાવાદ મુકામે ગુજરી ગયા છે. તેમની ઝીયારતના સીપારા તા.૧૪ના રોજ બપોરે ૧૧:૩૦ કલાકે નુર મસ્જિદ, રાજકોટ મુકામે રાખેલ છે.

મુકેશભાઈ સોમૈયા

રાજકોટ : સ્વ.ગોવિંદજી નરસિંહભાઈ સોમૈયાના પુત્ર મુકેશભાઈ જી. સોમૈયા (ઉ.વ.૬૫) તે મહેશભાઈ, સ્વ.રાજેશભાઈ તથા નરેન્દ્રભાઈના ભાઈ તેમજ મનીષ, ગૌરવ, શિલ્પા નિરવકુમાર ગોટેચાના પિતા તેમજ નારણદાસ વિઠ્ઠલદાસ માણેકના જમાઈનું તા.૧૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૩ના શુક્રવારના સાંજે ૫ કલાકે રાતીયા હનુમાન મંદિર ધ્રુવનગર શેરી નં.૩ આમ્રપાલી ટોકીઝ, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રભાવતીબેન અઘારા

રાજકોટ : ગુર્જર સુથાર પ્રભાવતીબેન રામજીભાઈ અઘારા તે સ્વ.રામજીભાઈ વિઠ્ઠલભાઈ અઘારાના પત્નિ, તેમજ હરેશભાઈ રામજીભાઈ અઘારાના માતુશ્રી તેમજ વ્રજલાલ જેઠાલાલ ગજ્જર, હસમુખભાઈ જેઠાલાલ ગજ્જર, મંજુલાબેન બળદેવભાઈ ધ્રાંગરીયાના મોટાબહેનનું તા.૧૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનંુ બેસણું તા.૧૪ને શનિવારે સાંજે ૪:૩૦ થી ૬ શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.