Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020
૧૧૯ વર્ષના મણીબેન મિયાત્રાનું દુઃખદ અવસાન : બેસણુ ટેલિફોનિક રાખેલ છે

રાજકોટ : મણીબેન નારણભાઇ મિયાત્રા (ઉ.વ.૧૧૯) તે પુનાભાઇ નારણભાઇ મિયાત્રા, ગોવિંદભાઇ નારણભાઇ મિયાત્રા અને દાદુભાઇ નારણભાઇ મિયાત્રાના માતાશ્રીનું તા. ૧૦ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ રાખેલ છે. મો. ૯૮૭૯૨ ૦૦૦૯૯

કાંતિલાલ જોષીનું દુઃખદ અવસાન

રાજકોટઃ મુળ ગામ જામદુધઇ હાલ રાજકોટ નિવાસી રાજગોર બ્રાહ્મણ કાંતિલાલ પ્રભાશંકરભાઇ જોષી (ખાંડેખા) ઉ.૮૮ (નિવૃત્ત મદદનીશ શિક્ષક) તે વિનોદભાઇ અને પ્રવિણભાઇના પિતાશ્રી તેમજ હસમુખભાઇ, હિંમતભાઇ, કમલેશભાઇ અને ઉપેન્દ્રભાઇના કાકા તથા પિયુષ, સ્વાતી, કૃપાલી, વિમલના દાદાનું તા.૧૦/૮/ર૦ર૦ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. વિનોદભાઇ મો.૭૪૮૭૮ ૩પપર૩, પ્રવિણભાઇ મો.૯૮૯૮૧ ૬૮૯૩૩

ચુનીલાલ ભુપતાણીનું ૮૭ વર્ષની વયે દુઃખદ નિધનઃ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ ચુનીલાલ રતિલાલ ભૂપતાણી (ઉ.વ.૮૭)  તે  ધારી નિવાસી દશા સોરઠીયા વણિક હાલ રાજકોટ સ્વ  રતીલાલ ભૂપતાણીના પુત્ર તે સ્વ,  મુકતાબેનના પતિદેવ તેમજ સ્વ   વનમાળીદાસ, હરજીવનદાસ, હિંમતલાલને મૂળચંદભાઈના ભત્રીજા તેમજ સ્વ  ચંદ્રકાન્ત, હસમુખભાઈ, કનુંભાઈ, નવીનભાઈ માંડવીયાના બનેવી, પુત્ર ચંદ્રેશ ચુનીલાલ ભૂપતાણી પુત્રી જયશ્રીબેન નટવરલાલ વેકરિયા, ઇન્દુબેન દિલીપકુમાર ધોળકિયા,  વર્ષા મુકેશભાઈ કુરાણી, સંધ્યા મુકેશ ગાંધી, તૃપ્તિ ભરત શાહના પિતાશ્રી નું તાઃ૧૦ સોમવારે શ્રીજી ચરણ પામ્યા છે. સદગત નું બેસણું ટેલિફોનિક બેસણું તા.૧૩ ના ગુરુવાર ના રોજ રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. મૂળચંદભાઈઃ ૯૪૨૮૩૪૯૬૧૫, જયશ્રીબેન ૮૯૨૮૧૦૪૬૯૨, ઇન્દુબેન  ૯૮૨૪૨ ૨૫૭૪૩, વર્ષાબેન ૯૪૨૮૧ ૫૫૪૫૪, સંધ્યાબેન ૯૯૨૪૪ ૮૮૫૫૦

અવસાન નોંધ

બાબુભા વાઘેલા

રાજકોટ : બાબુભા કાળુજી વાઘેલા (ઉ.વ.૮પ) તે રણજીતસિંહ (મો.નં.૯૪ર૬૪ ૪૩પ૧૧), પ્રવિણસિંહ  (મો. નં. ૯૪ર૬ર ૧૬ર૯૪), મનોહરસિંહ (મો. નં. ૯૯ર૪ર ર૪૧૭૬) તથા વિક્રમસિંહ (મો. નં. ૯૦૧૬૬ ૭૮૮૦૮) ના પિતાશ્રીનું તા. પ ને બુધવારના અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટેલીફોનીક બેસણુ રાખેલ છે.

જયોત્સનાબેન ઓઝા

રાજકોટઃ અ.સૌ.જયોત્સનાબેન (ખમ્માબેન) લલીતરામ ઓઝા જે લલીતરામ સંપતરામ ઓઝાનાં ધર્મપત્ની અને મધુરમ સંપતરામ ઓઝાનાં ભાભી તથા ભુષણ, હર્ષિત અને પાયલનાં માતુશ્રી તા.૧૦ને સોમવારના રોજ શ્રીમાઈશરણ પામેલ છે. લૌકિક પ્રથા/ ઉઠમણું વિગેરે રાખેલ નથી.

હસમુખભાઈ ઝિંઝુવાડીયા

રાજકોટઃ સોની હસમુખભાઈ ત્રિભોવનદાસ ઝિંઝુવાડીયા (ઉ.વ.૭૩) તે સ્વ.રમણીકભાઈ, સ્વ.મગનભાઈના નાનાભાઈ, દિનેશભાઈના મોટાભાઈ, હિતેષભાઈ તથા પિયુષભાઈ, શિલ્પાબેન, દક્ષાબેનના પિતાશ્રીનું તા.૧૧ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૩ ગુરૂવારના સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. સ્થળઃ સંતકબીર રોડ, આર્યનગર, ૨૦ બાપા સીતારામ મઢૂલી, ''મધુરમ'' પીયુષભાઈ મો.૮૮૬૬૧ ૮૮૨૩૨, હિતેષભાઈ મો.૯૮૨૪૪ ૪૫૨૯૦, સ્વ. હસમુખભાઈ તે કાલાવડ (શીતળા) સ્વ.સોની મગનલાલ મોહનલાલ કડેચાના જમાઈ તથા અરવીંદભાઈ તથા હિતેશભાઈના બનેવીની ટેલીફોનીક સાદડી તા.૧૪ના શુક્રવાર બપોરના ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. અરવિંદભાઈ મો.૮૪૬૯૬ ૯૦૯૨૨, હિતેશભાઈ મો.૯૭૨૭૮ ૫૮૯૦૧

કમલભાઈ મદાણી

રાજકોટઃ સ્વ.પ્રવિણભાઈ જેઠાલાલ મદાણી કુતિયાણાવાળાના પુત્ર કમલભાઈ (ઉ.વ.૪૨)નું તા.૧૦ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.૧૩ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૯૧૩૭ ૪૭૧૭૬, ૯૯૨૫૧ ૧૮૧૪૨

સુધાબેન જાની

પ્રભાસ પાટણ :.. સોમનાથ તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સુધાબેન જાની (ઉ.વ.૬૪) તે કીરીટભાઇ રમાશંકર જાનીના પત્ની  દેવેન જાની અને હેમેશ જાનીના ભાભી તથા દિવ્યેશ જાનીના માતા, નીશાંત જાની અને રાજ જાનીના મોટાબાનું તા. ૮ મીએ શનીવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક ખરખરો કરવો. મો. ૯૮૯૮૮ ૮૯પ૧૦, મો. ૯૭૧૪૧ ર૩૮૦૯, મો. ૯૯ર૪૯ ૬૭પ૮પ

ભુપતભાઇ લાઠીયા

ગોંડલ : ગોંડલ નિવાસી ભુપતભાઇ નારણભાઇ લાઠીયા (નિવૃત શિક્ષક) (ઉ.૭પ વર્ષ) તે સ્વ. ડો. નારણભાઇ માધવજીભાઇ લાઠીયાના સુપુત્ર તથા સ્વ. લાખાભાઇ કુરજીભાઇ મારડીયાના જમાઇ તે આશિષભાઇ, મનીષભાઇ તથા ભાવિકાબેનના પિતા અને જહાનવી તથા આરાધ્યાના દાદાનું તા. ૯ રવિવારનાં રોજ અવસાન થયું છે.

પ્રકાશગીરી ગોસાઇ

જેતલસર : પ્રકાશગીરી સોમગીરી ગોસાઇ (નાગલાભાઇ) (ઉ.૪૭), તે જગદીશગીરી અને ભરતગીરીના નાનાભાઇ તા. ૯ ના રોજ અવસાન પામ્યા છે.

મનસુખલાલ પંડયા

વડિયા : હનુમાન - ખીજડિયા નિવાસી સ્વ. મનસુખલાલ પ્રાણજીવનભાઇ પંડયા (ઉ.૮૬) તે સ્વ. પ્રેમશંકરભાઇ પી. પંડયાના લઘુબંધુ તેમજ સ્વ. લાભશંકરભાઇ પી. પંડયાના વડિલબંધુ ઋષિકેશ એન. પંડયાના દાદા તા. ૯ના કૈલાશવાસ થયેલ છે. તા. ૧૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ટેલિફોનિક બેસણું રાખેલ છે. ફોન નં. ૯૮૭૯૬ ૨૭૪૩૮ / ૯૩૨૮૭ ૩૬૬૮૪

રીટાબેન વસોયા

રાજકોટઃ રીટાબેન ચંદુભાઇ વસોયા (ઉ.વ.૫૫) નું શ્રીનાથગઢ, તા.ગોંડલવાળા તે ચંદુભાઇ ગોવિંદભાઇ વસોયાના ધર્મપત્નિનું તા.૧૦ને સોમવારના રોજ અવસાન થયું છે. હાલની પરિસ્થિતિમાં તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ના ગુરૂવારના સાંજે ૪ થી ૬  ચંદુભાઇ મો.૯૮૨૫૦૩૪૦૨૫, લલીતભાઇ મો.૯૮૨૫૧ ૧૨૪૩૮, પિયુષભાઇ મો.૯૯૦૯૯ ૩૪૦૨૫ ઉપર થશે.

કાંતીલાલ જોષી

રાજકોટઃ મુળ ગામ જામદુધઇ હાલ રાજકોટ નિવાસી રાજગોર બ્રાહ્મણ કાંતીલાલ પ્રભાશંકરભાઇ જોષી (ખાંડેખા) (ઉ.વ.૮૮) (નિવૃત મદદનીશ શિક્ષક) તે વિનોદભાઇ અને પ્રવિણભાઇના પિતાશ્રી તેમજ હરસુખભાઇ, હિંમતભાઇ, કમલેશભાઇ અને ઉપેન્દ્રભાઇના કાકા તથા પિયુષ, સ્વાતી, કૃપાલી, વિમલના દાદાનું તા.૧૦ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું  રાખેલ છે. વિનોદભાઇ મો.૭૪૮૭૮ ૩૫૫૨૩, પ્રવિણભાઇ ૯૮૯૮૧ ૬૮૯૩૩

દિનાબેન ભરાણીયા

રાજકોટઃ સ્વ. રાજેન્દ્રભાઇ કલ્યાણજીભાઇ ભરાણીયાના ધર્મપત્નિ શ્રીમતી દીનાબેન ભરાણીયા (ઉ.વ.૬૧) તથા બ્રિગેશભાઇ, ગોર્વેશભાઇ, પુજલબેનના માતુશ્રી તથા હરીશભાઇ ગીરધરલાલ ઠકકરના બહેનનું તા.૧૦ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

જસવંતરાય વઢવાણા

ધોરાજીઃ સોની જશવંતરાય અમૃતલાલ વઢવાણા (ઉ.૭૪) તે સ્વ. સોની અમૃતલાલ લવજીભાઇ વઢવાણાના દીકરા તથા સ્વ. કાંતીભાઇ તથા પ્રવિણભાઇ પ્રતાપભાઇના ભાઇ, મીતેશભાઇ તથા ડો. નિલેશભાઇના પિતાશ્રી તેમજ શ્રેયશ, વૃજેશ, કદર્પ તથા ગુંજાના દાદા તા. ૯ રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૧૩ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મીતેશભાઇ મો. ૮૭૮૦૭ ૯૭૬૯૮, મો. ૯૯૯૮૧ ૧૪૪૬૩ તથા પ્રવિણભાઇ મો. ૯૬ર૪ર ૯૧૩૧૬, 

નીતાબેન પંડયા

વેરાવળ : કંડોળીયા બ્રાહ્મણ દશાવિસા સોરઠીયા વણીક ગોર દીપક કુમાર કાંતીલાલ પંડયાના પત્ની નીતાબેન ઉ.પ૦ તે દેવાંગભાઇ, માનસીબેનના માતુશ્રી તથા ભાવિકાબેનના સાસુ તેમજ રૂદ્રીના દાદીનું  તા. ૭ ના અવસાન થયેલ છે.

શાંતાબેન વાઘેલા

વેરાવળ : ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ સ્વ. પ્રેમજીભાઇ નારણભાઇ વાઘેલાના પત્ની શાંતાબેન ઉ.૭૦ તે મનોજભાઇ (દામભાઇ લાદીવાળા), કિશોરભાઇ, મહેન્દ્રભાઇ, જયશ્રીબેન સુરેશભાઇ પરમાર (સુરત) નાં માતુશ્રીનું તા. ૧૦ ને સોમવારે અવસાન થયેલ છે. ફકત ટેલીફોનીક બેસણુ, ઉઠમણું રાખેલ છે.

ગીતાબેન જીલરીયા

રાજકોટઃ રમેશભાઈ દેવાયતભાઈ જીલરીયાના ધર્મપત્નિ ગીતાબેન (ઉ.વ.૪૫) તે વાસુરભાઈ રવજીભાઈ ડાવેરાની પુત્રીનું તા.૧૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું પાણીઢોળ (ઉત્તરક્રિયા) તા.૧૪ને  શુક્રવારના રોજ રાખેલ છે. ર્લૌકિકક્રિયા બંધ રાખેલ છે. ઉઠમણું ટેલીફોનીક રાખેલ છે. વાસુરભાઈ રવજીભાઈ ડાવેરા મો.૯૩૭૪૫ ૭૧૭૭૧

વિરમભાઇ ગાગીયા

જુનાગઢઃ વિરમભાઇ કાનાભાઇ ગાગીયા ધીરજભાઇ નટવરભાઇ અને મનોજભાઇના પિતાશ્રીનું તા.૧૦ ના અવસાનથ થયેલ છે ટેલીફોનીક  બેસણું  મો. ૯૦૩૩૪ ૦૩૧૧પ, નટવરભાઇ ૯૯૦૪૧ ર૭૭૩૭, મનોજભાઇ ૯૩૭૪૯ ૦૪૧૧૬  રાખેલ છે.

અરવિંદભાઈ ટાંક

રાજકોટઃ અરવિંદભાઈ રતિલાલ ટાંક (ભુતપૂર્વ પીડબલ્યુડી બહુમાળી ભવન, રાજકોટ)ના કર્મચારી તથા ગાયત્રી એજન્સી (પ્રેસના એજન્ટ) ટાંકભાઈ તા.૧૧ મંગળવારના રોજ ભગવાન સ્વામિનારાયણ તથા પ્રગટગુરૂહરિ મહંતસ્વામી મહારાજના ચરણકમળમાં અક્ષર નિવાસી થયેલ છે.

ઠાકરશીભાઈ ભલગામડીયા

રાજકોટઃ મુળ મોરબી થોરાળા હાલ રાજકોટ નિવાસી વાણંદ ઠાકરશીભાઈ હંસરાજભાઈ ભલગામડીયા (ઉ.વ.૮૦) તેઓ સ્વ.રાઘવજીભાઈ, ચંદ્રકાંતભાઈ (મો.૯૯૨૪૪ ૫૨૦૮૧) તેમના મોટાભાઈ તેમજ પરેશભાઈ મો.૭૭૭૮૦ ૦૬૫૪૨, શૈલેષભાઈ (મો.૯૪૦૯૭ ૨૫૪૯૮), અમરીષભાઈ (મો.૯૯૧૩૦ ૦૩૪૨૮), ભાવનાબેન કલોલા (મો.૯૭૩૭૬ ૬૫૩૮૬), વિભાબેન લખતરીયા (મો.૭૦૪૩૨ ૯૧૫૦૫)ના પિતાશ્રીનું દુઃખદ અવસાન તા.૯ રવિવારના રોજ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ''અવધ'' પોપટપરા શેરી નં.૧૨, રામજી મંદિરની બાજુમાં રાજકોટ