Gujarati News

Gujarati News

News of Thursday, 12th March 2020
ભાવનગરના સાહિત્યકાર ભાસ્કરભાઇ ભાવસારનુ નિધન

ભાવનગર તા. ૧૨: પીએનઆર સોસાયટીમાં વર્ષો સુધી સેવા આપનાર સંનિષ્ઠ સમાજ સેવક અને સાહિત્યકાર તથા  પોતાના લેખો દ્વારા વિકલાંગોની સંવેદનાઓ  દેશ - વિદેશ સુધી મોકલનાર જૈન ભાવસાર સમાજના ભાસ્કરભાઇ ભાવસારનું નિધન થયુ છે.  સ્વ. ભાસ્કરભાઇની લેખન વાંચનની પ્રવૃતિ નિવૃતિ કાળમાં ચાલુ રાખેલ જેમાં વિકલાંગોની સાફલ્ય ગાથા , નવલિકાઓનો સમાવેશ થાય છે.

કંચનબેન જયંતીલાલ પુરોહિતનું અવસાન : જામનગરમાં કાલે ઉઠમણું

જામનગર : ગુગળી બ્રાહ્મણ પ૦પ જામનગર નિવાસી કંચનબેન જયંતીલાલ પુરોહિત તે હિતેનભાઇ પુરોહિત (નિવૃત નવાનગર કો..-ઓપ્રેટીવ બેંક), શ્રીમતી મીનાબેન રામકૃષ્ણ ઠાકર (રાજકોટ), શ્રીમતિ બેલાબેેન સંજય મીન (જામનગર) શ્રીમતિ હેમાબેન મયુરભાઇ વાયડા (અમદાવાદ)ના માતુશ્રીનું તા. ૧૧ ને બુધવારના  અવસાન થયલ છે. સદ્ગતનું ઉઠમણું શુક્રવાર તા. ૧૩ ના રોજ 'પાબરી હોલ' તળાવની પાળ, જામનગર ખાતે સાંજે પ-૩૦ કલાકે રાખેલ છે

અવસાન નોંધ

કાશીબેન બગથરીયાનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ કાશીબેન બગથરીયા (ઉ.વ.૮૮) તે સ્વ.વાલજીભાઈ રાઘવજીભાઈના પત્ની તેમજ મનસુખભાઈ (રેલ્વે), સ્વ.અજયભાઈ, હર્ષદભાઈ, જયોતીબેન હિરાણી (વીરાર)ના માતુશ્રી તેમજ કાંતીભાઈ જીવરાજભાઈ ભટ્ટીના બહેનનું તા.૯ના અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું  કાલે તા.૧૩ શુક્રવારના સાંજે  ૪ થી૬ શ્રી ભીડભંજન મહાદેવ મંદીર પરસાણાનગર શેરીનં.૮ જામનગર રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

વનિતાબેન ચોૈહાણ

રાજકોટઃ વાળંદ વનિતાબેન બચુભાઇ ચોૈહાણ (ઉ.વ.૭૮) તે રવજીભાઇ (બચુભાઇ) શામજીભાઇ ગોંડલીયા (કાપડ મીલ)ના સુપુત્રી સ્વ. વાલજીભાઇ તથા કિશોરભાઇ તથા જગદીશભાઇ, પ્રતાપભાઇ અને ભુપતભાઇના બહેનનું તા. ૧૧ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું ૧૩ના શુક્રવારે સાંજે ૪ થી ૬, વાળંદ સેવા સમાજની વાડી, લક્ષ્મીનગર-૨ ખાતે બંને પક્ષનું સાથે રાખેલ છે.

કુસુમબેન વાગડિયા (ત્રિવેદી)

રાજકોટઃ ઓૈ.ગઢીયા બ્રાહ્મણ કુસુમબેન (ઉ.વ.૭૬) તે ભુપતલાલ મોહનલાલ વાગડીયા (ત્રિવેદી)ના ધર્મપત્નિ અને મિલનભાઇ, ભરતભાઇ, મનિષભાઇ તથા પરેશભાઇના માતુશ્રીનું તા. ૧૦ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આગે ગુરૂવારે સાંજે ૫ કલાકે તેમના નિવાસ સ્થાન અજય ટેનામેન્ટ, સી-૧૬ યશ કોમ્પલેક્ષ પાછળ ગાંધીગ્રામ ખાતે રાખેલ છે.

મનસુખભાઇ ડોડિયા

રાજકોટઃ મનસુખભાઇ (રાજુભાઇ) રામજીભાઇ ડોડિયા (રજપુતપરાવાળા) (ઉ.૬૭) (રાજકોટ ગર્વમેન્ટ પ્રેસના નિવૃત કર્મચારી (સાંસ્કૃતિક ક્ષેત્રે સર્વોદય રાસમંડળના સભ્ય) તે સ્વ. અશોકભાઇ તથા વિજયભાઇ રામજીભાઇ ડોડિયાના મોટાભાઇ તેમજ મહાવીરસિંહ અને અજીતસિંહના પિતાશ્રી તેમજ ચિરાગસિંહ, જીતેન્દ્રસિંહ, પ્રતિકસિંહ, હાર્દિકસિંહના મોટાબાપુનુ તા.૧૧ ના અવસાન થયેલ છે. જેનુ બેસણું તા.૧૩ ને શુક્રવાર કારડીયા રજપુત સમાજની વાડી, ૧પ૦ ફુટ રીંગરોડ, રાજકોટ ખાતે ૪ થી ૬ રાખેલ છે.

પ્રાણકુંવરબેન ઠાકર

રાજકોટ : પ્રાણકુંવરબેન પ્રેમશંકરભાઈ ઠાકર (ઉ.વ.૮૭) તે સ્વ.પ્રેમશંકર છગનલાલ ઠાકર (લતીપરવાળા, હાલ રાજકોટ)ના ધર્મપત્નિ તથા બીપીનભાઈ, જયંતભાઈ, હિતેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, ચંદ્રિકાબેન અનિલકુમાર ત્રિવેદીના માતુશ્રી, દેવાંગ, બિરેન, કોમલબેન હિમાંશુકુમાર ઠાકર (ધ ગ્રાન્ડ ઠાકર હોટલ) બિજલ, ભવ્ય, ડીયાના દાદીમા, સ્વ.ઉષાબેન બીપીનભાઈ ઠાકર, ભારતીબેન જયંતભાઈ ઠાકરના (સાસુ) તે રિદ્ધિ દેવાંગભાઈના (દાદીજી સાસુ)નું તા.૧૧ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ને શુક્રવારના રોજ ગાયત્રી મંદિર, આનંદનગર કોલોની ખાતે રાખેલ છે.

જગદીશચંદ્ર ઓઝા

પોરબંદર નિવાસી શ્રી શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ સ્વ. જગદીશચંદ્ર અમૃતલાલ ઓઝા (ઉ.વ.૮૧) (રીટાયર્ડ સી.એ.ઓ. સેન્ટ્રલ એકસાઇઝ) તે નિલેશ્વરીબેન, વિપુલભાઇ, કમલેશભાઇના પિતાશ્રી તથા વનીતાબેન, સરલાબેન અને નીરૂબેનના મોટાભાઇનું તા. ૧૦ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ પંચેશ્વર મહાદેવનું મંદિર, પંચવટી સોસાયટી, છાંયા પ્લોટ, પોરબંદર ખાતે રાખેલ છે.

શીવુબા જાડેજા

રાજકોટઃ મુ. રાદળ, હાલ રાજકોટ નીવાસી બળવંતસિંહ જીવુભા જાડેજાના ધર્મપત્ની, તેમજ યુવરાજસિંહ, ઘનશ્યામસિંહ, ક્રિષ્નાબા, જ્ઞાનબા તથા હંસાબાના માતુશ્રી શીવુબા બળવંતસિંહ જાડેજા (ઉ.વ.૮૦)નું તા.૧૧ના અવસાન પામેલ છે. જેમનું બેસણું તા.૧૪ના શનીવારે, ૪ થી ૬, કાશી વિશ્વનાથ મંદીર, વીષ્ણુવીહાર સોસાયટી, રૂડાનગર-રની બાજુમાં, એ.જી. યુનીવર્સીટી રોડ, ખાતે રાખેલ છે.

કિરણબેન રાચ્છ

રાજકોટઃ સ્વ.દુર્લભજીભાઇ કરશનદાસ રાચ્છના પુત્ર ભોગીલાલભાઇના ધર્મપત્ની અ.સૌ. કિરણબેન (કંચનબેન) તે જગદિશભાઇ ડી. રાચ્છ, ધીરેન્દ્રભાઇ, જયેશભાઇ, કમલેશભાઇ તથા અશોકભાઇના ભાભી તથા કાંતિલાલ બાબુલાલ ખખ્ખરના બહેન તથા મનિષભાઇ અને ભોલાભાઇના માતુશ્રી તા.૧૧ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા સાદડી તા.૧ર ગુરૂવારે સાંજે પ-૦૦ કલાકે પંચનાથ મંદિર, ખાતે રાખેલ છે.

લાલચંદભાઇ મહેતા

રાજકોટઃ સપના સાડી સેન્ટરવાળા લાલચંદભાઇ અમૃતલાલ મહેતા (ઉ.વ.૮૬) જે સ્વ.શશીકાન્તભાઇ, જયંતિભાઇ, જગદીશભાઇ મહેતાના મોટાભાઇ, વિજયભાઇ, મિતેશભાઇ સપના જીતેન્દ્રકુમાર સંઘવી તથા મમતા યતિનકુમાર કોઠારીના પિતાશ્રી, દિવ્યાબેન અને મનાલીબેનના સસરા, રાજન, ઝીલ, અશ્વિનના દાદા તા.૧૧ના અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૩ના બપોરના ૪-૦૦ કલાકે વિરાણી પૌષધશાળા કોઠારીયા નાકા મુકામે રાખેલ છે.

મનસુખલાલભાઇ નીમાવત

રાજકોટઃ ઢોલરા નિવાસી રામાનંદી સાધુ મનસુખલાલ જગજીવનદાસ નીમાવત તા.૯ના શ્રીરામ ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ને શુક્રવારે સાંજે ૪ થી ૬, રામજી મંદિર ઢોલરા મુકામે રાખેલ છે.

ધીરજલાલભાઇ ગોરસિયા

રાજકોટઃ દશા સોરઠિયા વણિક ધીરજલાલ નાથાલાલ ગોરસિયા (ઉ.વ.૯ર) તે સ્વ.નાથાલાલ પરસોતમદાસ ગોરસિયા (બરડીયા વાળા)ના પુત્ર તે આદર્શ પ્રોવીઝન સ્ટોર્સ વાળા હરેશભાઇ, રાજેશભાઇ, જીતેશભાઇ, હિતેશભાઇ તથા જયોત્સનાબેન કિશોરકુમાર આણંદપરા, નિતાબેન, કેતનકુમાર દોશીના પિતાશ્રી તથા ડો.જીગ્નેશ, દર્શન, સાગર હાર્દિક તથા હર્ષના દાદા તથા ચંદુભાઇ ગોકળભાઇ વખારીયાના બનેવીનું તા.૧૧ના અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧રના ગુરૂવારે સાંજે પ થી ૬-૩૦, ઓમકારેશ્વર મહાદેવ મંદિર શ્રીજી પાર્ક મેઇન રોડ,  પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ પહેલા, પેટ્રોલ પંપ સામે, રૈયા મેઇન રોડ ખાતે રાખેલ છે.

પ્રદ્યુમનભાઇ ગોરવાડિયા

રાજકોટઃ સ્વ.ગોરવાડિયા વશરામભાઇ નાથાભાઇના પુત્ર પ્રદ્યુમનભાઇ વશરામભાઇ ગોરવાડિયા (ઉ.વ.૬ર) તે સ્વ.શંકરભાઇ તથા સ્વ.પ્રવિણભાઇના નાનાભાઇ તથા ભાવેશભાઇના પિતા તથા મુકેશભાઇ, મયુરભાઇ અને ચંદ્રેશભાઇના કાકા તા.૧૦ના શ્રીરામ ચરણ પામેલ છે. બેસણું તા.૧૩ના શુક્રવારે દુધસાગર મેઇન રોડ, ગુર્જર પ્રજાપતિ વાડી નં. ૧ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જોસનાબેન પારેખ

રાજકોટઃ સોની પિતામ્બરદાસ રણછોડભાઇ પારેખ ટંકારાવાળાના પુત્રવધુ તે સોની જોસનાબહેન પ્રભુદાસભાઇ પારેખ (ઉ.વ.૬૯) તે હિતેષભાઇના માતુશ્રી તથા સ્વ.ચંપકભાઇ, સુરેશભાઇ, સ્વ.પ્રભુદાસભાઇ, ગુણવંતભાઇ, ગિરીશભાઇ, જસવંતભાઇ, ગોપાલભાઇના ભાભીશ્રી આણંદ મુકામે તા.૯ના શ્રીજી ચરણ પામેલ છે. તથા બગથળાવારા સોની ચીમનલાલ તુલસીદાસભાઇ પાટડિયાના દિકરી તથા સ્વ.હિંમતભાઇ, બટુકભાઇ, સુમનભાઇના મોટા બહેન થાય. તેમનું બન્ને પક્ષનું બેસણું શુક્રવાર તા.૧૩ના ૩-૩૦ થી પ, ખત્રીવાડ પારેખની વાડી ખાતે રાખેલ છે.

ટપુભાઇ સાટોડીયા

ગોંડલ : ટપુભાઈ ગોકળભાઇ સાટોડીયા (ઉ.૭૧) તે હરેશભાઇ, બિપીનભાઈ, સ્વ. અશ્વિનભાઈ, અરુણભાઈ ના પિતા આશિષ, લલિત, જય, ભૌતિક, ધ્રુવિન, હેત, ધર્મ ના દાદા નું તા. ૦૯ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૨ગુરૂવારે સાંજે ૪ થી ૬, શ્રી ગણેશ મંદિર, પંચવટી સોસાયટી ગોંડલ મુકામે રાખેલ છે.

બહાદુરસિંહ જાડેજા

ભૂણાંવાઃ બહાદુરસિંહ ટપુભા જાડેજા (ઉ.વ.૭૨) નરેન્દ્રસિંહના પિતા વિશ્વરાજસિંહ, હરપાલસિંહ, ભગીરથસિંહના દાદા અનિરુદ્ઘસિંહના કાકાનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૩ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાજપૂત સમાજ વાડી, ભૂણાંવા મુકામે રાખેલ છે.

રાજેશભાઇ સેજપાલ

ગોંડલ : રાજેશભાઈ મનસુખલાલ સેજપાલ (ગૌસેવક) ઉ.૬૦ તે સ્વ મનસુખલાલ જગજીવન સેજપાલ ના પુત્ર,તે હરેશભાઈ (હરી ભાઈ) મનસુખલાલ સેજપાલ તથા અશોકભાઈ (જેભગવાન પ્રોટીન્સના મોટાભાઈ) તે સ્વ વસંતરાય જગજીવન સેજપાલ (રાજકોટ પૂનમ ઈલેકટ્રોનિક ) ના ભત્રીજા તે સ્વ ભગવાનદાસ જગજીવન સેજપાલ (શ્રી જલારામ શોપ ફેકટરી) નાં ભત્રીજા નું તા ૧૦ ના રોજ અવસાન થયેલ છે .ઉઠમણું તા ૧૨ને ગુરૂવારનાં રોજ સાંજે ૪થી૬ ૯/૧૧ ભોજરાજપરા શ્રી જલારામ મંદિર ગોંડલ મુકામે રાખેલ છે .

વિનોદરાય રાજા

મોરબી : વિનોદરાય દેવશીભાઈ રાજાઙ્ગ (ઉ.વ.૭૮) તે નરેશભાઈ (રાજા આયુ કેર), જીગ્નેશ ભાઈ (રાજા આયુર્વેદિક સ્ટોર),ઙ્ગ પરેશભાઈ (જય જલારામ આયુવેદીક સ્ટોર-રાજકોટ),ઉમેશભાઈ (ઓમ જનરલ સ્ટોર), તેમજ નિલેશભાઈ (રાજા ઔષધ ભંડાર)ના પિતા અને કલ્યાણજી કમળશીભાઈ ભીંડોરા વાંકાનેર વાળાના જમાઈ તથા મનહરલાલ કલ્યાણજી ભીંડોરાના બનેવીનું તા. ૧૧ ના રોજ અવસાન થયેલ છે.જેમનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડીઙ્ગ તા.૧૩ ને શુકવારના રોજ સાંજે ૪ થી ૫ લોહાણા વિદ્યાર્થી ભુવન વસંત પ્લોટ મોરબી રાખેલ છે.

વેણુ ગોપાલ

રાજકોટઃ શ્રી વેણુગોપાલ (નિવૃત્ત ચીફ ટ્રેન કન્ટ્રોલર પશ્ચિમ રેલ્વે રાજકોટ તથા ટ્રસ્ટી, અયપ્પા સેવા સમિતિ, રાજકોટ)નું  તેમના નિવાસસ્થાને ત્રિશુર, કેરાલા ખાતે તા.૧૧ બુધવારના રોજ અવસાન થયેલ છે.

પ્રાણલાલ વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય બ્રાહ્મણ ઘેલારામજી જ્ઞાતિના મૂળ વાવડા (હાલ સાંતાક્રુઝ) મુંબઈ નિવાસી પ્રાણલાલ પ્રભાશંકર વ્યાસ (ઉ.વ.૯૩) તે સ્વ.હિરાલક્ષ્મીબેનના પતિ તથા લતાબેન, સ્વ.કિરીટભાઈ, મુકેશભાઈ (લંડન), ચેતનભાઈના પિતા તથા કનકરાય, ચિમનભાઈ, વિનુભાઈ, અરૂણભાઈ વ્યાસના ભાઈ તથા સ્વ.હરકાંતભાઈ, સ્વ.દિનેશભાઈ તથા મહાદેવભાઈ પંડયાના બનેવીનું મુંબઈ મુકામે તા.૯ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ને શુક્રવારે સાંજે ૫ થી ૬ કલાકે ઘેલારામજી બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, જયંત કે.જી.સોસાયટી, આનંદ બંગલા ચોક, મવડી મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

સતિષભાઈ રાયચુરા

રાજકોટઃ જામસખપુરવાળા સ્વ.જયંતિલાલ કરશનદાસ રાયચુરાના પુત્ર તેમજ પ્રવિણકુમાર જયંતિલાલના નાનાભાઈ સતિષભાઈનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે, ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

મનજીભાઇ ઇડરિયા

ફલ્લા : મુળ ગામ નાંદુરી હાલ જામખંભાળીયા નિવાસી સ્વ.મનજીભાઇ અરજણભાઇ ઇડરીયા (ઉ.વ.૮ર) તે ધીરૂભાઇ, રમેશભાઇ, પ્રવિણભાઇ, લાલજીભાઇના પિતાશ્રીનું તા. ૧૦મીએ અવસાન થયેલ છે. ઉઠમણું  તા. ૧રના સાંજે પ થી પ-૩૦ શ્રી સુખનાથ મહાદેવનું મંદિર, સલાયા નાકા બહાર જામખંભાળીયા રાખેલ છે.

પ્રીતમલાલ સંઘાણી

ધોરાજી : પ્રીતમલાલ પ્રભુલાલ સંઘાણી (ઉંમર ૯૪) તે દેવાંગ તથા રશ્મિબેન રાજેન્દ્રભાઇ મહેતાના પિતાશ્રી તથા સ્વ. અનિલકુમાર, સુશીલભાઇ, નવીનભાઇ, ભરતભાઇના મોટા ભાઇ તેમજ ડો. મેહુલભાઇ સંઘાણી, રાહુલ તથા જીગ્નેશના ભાઇજી તથા પારેખ ત્રિભોવન ભીમજી જેતપુરના જમાઇનું તા.૧૦ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. લોકિક ક્રિયા બંધ રાખેલ છે.

અરવિંદભાઇ પંડયા

ગોંડલ : શાસ્ત્રી મણીશંકરભાઇ લાલજીભાઇ પંડયાના પુત્ર અરવિંદભાઇ (ઉ.વ.૬૯) (નીવૃત શિક્ષક) તે પ્રકાશભાઇ, કિશોરભાઇ તથા જનકભાઇના ભાઇ તથા વિવેકના પિતાશ્રીનું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૪ના રોજ સાંજે ૪થી ૬, ધર્મેશ વાડી ભગવતપરા-૧૩/૬ ગોંડલ રાખેલ છે.

શિવુબા જાડેજા

મોરબી : મૂળ રાદળ હાલ રાજકોટ નિવાસી શિવુબા બળવંતસિંહ જાડેજા તે બળવંતસિંહ જીવુભા જાડેજાના ધર્મપત્ની, યુવરાજસિંહ જાડેજા (ધી મોરબી સીટીઝન્સ ક્રેડીટ કો-ઓપ. અ.સા.લી. મોરબી) તથા ઘનશ્યામસિંહ જાડેજા (દીપ એન્ટપ્રાઇઝ-રાજકોટ)ના માતાનું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૪ ને શનિવારે સાંજે ૪ થી ૬, વિષ્ણુ વિહાર સોસાયટી, રૂડાનગર-રની બાજુમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર રાજકોટ રાખેલ છે.

જયશ્રીબેન પંચોલી

આટકોટ : ઔ.ગુ.સા.ચા. બ્રાહ્મણ પંચોલી પ્રતાપરાય લક્ષ્મીશંકરના ધર્મપત્ની જયશ્રીબેન (ઉ.વ.પ૮) જે ડો. સુરેશભાઇ તથા અશ્વિનભાઇ (રાજકોટ)ના નાનાભાઇના પત્ની તથા કનુભાઇ (રાજકોટ) હિતેષભાઇ (રાજકોટ)ના ભાભી તેમજ પન્નાબેન અતુલકુમાર પંચોલી (ધ્રાંગધ્રા) મયુરીબેન નિમેષકુમાર શુકલ (જસદણ) તથા ફાલ્ગુનીબેન કેતનકુમાર વ્યાસ (રાણપુર) ના માતુશ્રીનું તા. ૧૧ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૧૪ ને શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન કૈલાસનગર આટકોટમાં રાખેલ છે.

કાન્તાબેન શાંતિલાલભાઇ

જામનગર : રાજય પુરોહીત બ્રાહ્મણ સ્વ. શાંતીલાલ પ્રાગજીભાઇ ગોપીયાણીના ધર્મપત્ની ગં.સ્વ. કાન્તાબેન (ઉ.વ.૮૬) તા.૧૧-૩-ર૦ના કૈલાશધામ પામેલ છે. તેઓ  જયેશભાઇ, મહેશભાઇના માતુશ્રી તેમજ સ્વ. પ્રભુલાલ, તેમજ જયંતભાઇ, મુકુંદભાઇ, જયસુખભાઇ, જનકભાઇના મોટાભાભી તથા ઇન્દુબેન નિલેશકુમાર ખેતીયા તથા રેખાબેન ધીરજકુમાર ખેતીયાના માતુશ્રી, સ્વ.વિઠ્ઠલજી ઘેલાભાઇ ભટ્ટની સુપુત્રી તેમજ ઋષિકેશ તથા કિશનના દાદી થાય. સદગતનું ઉઠમણું તા.૧ર-૩-ર૦ર૦ને ગુરૂવારના રોજ સાંજે પ.૩૦ થી ૬.૦૦ દરમ્યાન શ્રી રાજય પુરોહીત બ્રાહ્મણ જ્ઞાતીની બ્રહ્મપુરી રાજગોર ફળી જામનગર ખાતે પુરૂષો-સ્ત્રીઓ માટે રાખેલ છે.