Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020
અવસાન નોંધ

જગજીવનભાઇ રાચ્છના પુત્ર મિતેશભાઇનું દુઃખદ અવસાનઃ લૌકીક પ્રથા/ બેસણું બંધ

રાજકોટઃ જગજીવન મોહનલાલ રાચ્છના પુત્ર મિતેશભાઇ (ઉ.વ.૪૮) તે પરેશભાઇ, કિરીટભાઇ તથા સુરેશભાઇના નાનાભાઇ દર્શનાબેનના મોટાભાઇ તેમજ સારીકાબેનના પતિ, દિપના પપ્પા તે અમરેલી નિવાસી રશ્મિકાંત લાભુભાઇ ખખ્ખરના જમાઇનું તા.૯ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરીસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્ગતનું બેસણું તથા લૌકીક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનીક શોક સંદેશ પાઠવી શકશો.

પરેશભાઇ મો.૯૮૨૪૨ ૩૪૬૦૦, કિરીટભાઇ મો. ૯૮૨૪૪ ૫૬૩૪૬, સુરેશભાઇ મો.૯૮૨૪૮ ૬૫૧૦૦.

મહિપાલસિંહ જાડેજા

જામનગર : જામનગર નિવાસી મહિપાલસિંહ લાલસિંહ જાડેજા (રીટાયર્ડ ઓકટ્રોઇ ઇન્સ્પેકટર-જેએમસી) (ઉ.વ.૭પ) તે પ્રશાંતસિંહ એમ. જાડેજાના પિતાશ્રી તથા ભગીરથસિંહ જે. જાડેજા (રીટા. ચી. ઓ. એસ.), ઘનશ્યામસિંહ એમ. જાડેજા, સ્વ. જયદેવસિંહ જે. જાડેજા (રીટા. ડીવાયએસપી) તથા અશોકસિંહ એ. જાડેજા (હેડ ઓફ એકાઉન્ટસ, સત્ય સાંઇ વિદ્યાલય)ના કાકાનું તા. ૯ ના અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી  સદ્ગતનું બેસણું તથા લૌકિકક્રિયા બંધ રાખેલ છે. ટેલિફોનીક શોક સંદેશ પાઠવવા માટે પ્રશાંતસિંહ મો. ૮૩ર૦પ ૧૮૦પપ

 સદ્ગુણાબેન ફોફરીયા

રાજકોટઃ અ.સૌ. સદગુણાબેન મહેન્દ્રભાઇ ફોફરીયા (ઉ.વ.૭૫) રાજકોટ તે  મહેન્દ્રભાઇ ફોફરીયાના ધર્મપત્નિ, અંકુરભાઇ અને ચૈતિકભાઇના માતુશ્રી તે સ્વ. જીતેન્દ્રભાઇ તથા નલીનભાઇ ગાંધી (મુંબઇ)ના બેન તા.૧૦ને રવિવારના રોજ શ્રી અરિહંતશરણ પામેલ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. શોક સંદેશ માટે (અંકુરભાઇ મો. ૮૧૪૦૪૧૪૨૪૩, ચૈતિકભાઇ ૯૮૨૪૨ ૦૭૭૦૭)

સરોજબેન ત્રવાડી

 રાજકોટઃ વડનગરા નાગર બ્રાહ્મણ સરોજબેન જોગેન્દ્રભાઇ ત્રવાડી (ઉ.વ.૭૧) તે સ્વ. જોગેન્દ્રભાઇ માર્કડરાય ત્રવાડીના ધર્મપત્નિ તથા શ્રીમતી દિપાબેન, શ્રીમતી અંકિતાબેન, શ્રીમતી રચનાબેન તથા કુમારી સપનાબેન ત્રવાડીના માતુશ્રીનું તા.૯ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

ચંદુભાઇ પીઠડીયા

રાજકોટઃ વરૂડી નિવાસી હાલ રાજકોટ સ્વ. ચંદુભાઇ ભીમજીભાઇ પીઠડીયા (જય અંબે ઇન્ડસ્ટ્રીઝવાળા) (ઉ.વ.૮૨) જે ભાવેશભાઇ તથા ચંદ્રેશભાઇના પિતાશ્રી તા.૯મીને શનિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. વર્તમાન સમય અને સંજોગોને કારણે સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા.૧૧મીને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૪૨૮૨ ૦૧૪૮૬, ૯૩૭૬૪ ૫૦૧૦૧.

મંજુલાબેન કેશરીયા

રાજકોટઃ  ત્રંબા નિવાસી મંજુલાબેન દયાળજીભાઇ કેશરીયા (ઉ.વ.૭૮) તે સ્વ. દયાળજીભાઇ કલ્યાણજીભાઇ કેશરીયાના ધર્મપત્નિ તે સ્વ. જીતેન્દ્રભાઇ તેમજ શૈલેષભાઇ જયશ્રીબેન, દક્ષાબેનના માતુશ્રી તે આંબરડીવાળા હાલ ગોંડલ નિવાસી સ્વ. વ્રજલાલ લખમશી ભાઇ રાયચુરાના દિકરીનું તા.૯ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તેમજ પીયરપક્ષની સાદડી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક ઉઠમણું સોમવારે ૪ થી ૬ રાખેલ છે. ટેલીફોનીક ઉઠમણું મો.૮૭૫૮૭ ૦૧૫૩૧, પીયરપક્ષ સાદડી મો.૯૮૨૫૨ ૧૬૪૦૯

નૌતમભાઈ ભટ્ટ

રાજકોટઃ મહારાજશ્રી ઘેલારામજી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના નૌતમલાલ દુર્લભજી ભટ્ટ (ઉ.વ.૯૦) મૂળ વડિયા હાલ રાજકોટ (નિવૃત શિક્ષક) તે રમાબેનના પતિ તથા સ્વ.ગીરજાશંકર અને કિશોરભાઈ ભટ્ટના મોટાભાઈ તેમજ સ્વ.લલિતભાઈ ભટ્ટ તથા સ્વ.કિરીટભાઈ ભટ્ટના પિતાશ્રી તેમજ ગં.સ્વ.સંધ્યાબેન લલિતભાઈ ભટ્ટના સસરા અને ગીતાબેન રવિન્દ્રભાઈ રાજયગુરૂના પિતા અને પ્રશાંત ભટ્ટ તથા દુષ્યંત ભટ્ટ, સાગર ભટ્ટના દાદાનું તા.૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલના સંજોગોના કારણે બેસણું ટેલીફોનીક રાખેલ છે.

ભરતભાઇ સીતાપરા

ગોંડલ : ગુર્જર સુથાર ભરતભાઇ વલ્લભદાસ સીતાપરા (ઉ.૬૧) તે સ્વ. વલ્લભદાસ પોપટદાસ સીતાપરાના પુત્ર, સ્વ. દિનેશભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ તથા દિપકભાઇના ભાઇનું તા. ૯ના અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૧૧ ના ચિરાગભાઇ ૯૪ર૮૭ ૬ર૭૪પ, વિશાલભાઇ ૯૦૩૩૩ પ૩ર૭૪ રાખેલ છે.

મિતેશભાઇ રાચ્છ

 રાજકોટ : જગજીવન મોહનલાલ રાચ્છના પુત્ર મિતેશભાઇ (ઉ.વ.૪૮) તે પરેશભાઇ, કિરીટભાઇ તથા સુરેશભાઇના નાનાભાઇ દર્શનાબેનના મોટાભાઇ તેમજ સારીકાબેનના પતિ, દિપના પપ્પા તે અમરેલી નિવાસી રશ્મિકાંત લાભુભાઇ ખખ્ખરના જમાઇનું તા. ૯-પ-ર૦ર૦ શનિવારના રોજ દુઃખ અવસાન થયેલ છે.  વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્ગતનું બેસણુ તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનિક શોક સંદેશ પાઠવી શકશો. પરેશભાઇ ૯૮ર૪ર ૩૪૬૦૦.કિરીટભાઇ ૯૮ર૪૪ પ૬૩૪૬.સુરેશભાઇ ૯૮ર૪૮ ૬પ૧૦૦

રસિકલાલ રાણપરા

રાજકોટઃ ટંકારાવાળા સોની રસિકલાલ માવજીભાઇ રાણપરા (ઉ.વ.૮૩) તે સોની માવજીભાઇ હરજીવનદાસના પુત્ર, રશ્મિબેન મનોજકુમાર, અલ્પાબેન કમલેશકુમારના પિતાશ્રી તેમજ ઠેબચડાવાળા સોની મોતીલાલ કુંવરજીભાઇ આડેસરાના જમાઇનું તા.૮ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. (લૌકિક વહેવાર બંધ રાખેલ છે.)

ગૌરીબેન દવે

રાજકોટઃ ચાતુર્વેદી મચ્છુકાઠિયા મોઢ બ્રાહ્મણ ગં. ગૌરીબેન ભાઇશંકર દવે (ઉ.વ.૯૪) મૂળ તળાજા-ભાવનગર, હાલ ભિલાઇ (છત્તિસગઢ)તે નરેન્દ્રભાઇ, રજનીભાઇ, કૌશિકભાઇ (ભિલાઇ) તેમજ નવિનભાઇ દવે (રાજકોટ) અને મંજુલાબેન પંડયા, યોગિનાબેન ત્રિવેદી, હસુમતિબેન જોષી (રાજકોટ), મનોરમાબેન પંડયા (ભિલાઇ) જયશ્રીબેન જોષી (નાગપુર)ના માતુશ્રી, દિપક, પ્રશાંત, રોનક, ઉજ્જવલ, જયોતિ, અમૃતા, મેઘલ, કુન્તલના દાદી અને સ્વ.ત્રિકમજી (એસ.ટી.રાજકોટ) તેમજ વેણીલાલ રણછોડભાઇ પંડયા (રિટા.રેલ્વે-સુરેન્દ્રનગર)ના બહેનનું તા. ૦૮ના અવસાન થયલ છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને ઉઠમણુ/બેસણું બંધ રાખેલ છે.

અવસાન નોંધ -1

 સદ્‌ગુણાબેન ફોફરીયા

રાજકોટઃ અ.સૌ. સદગુણાબેન મહેન્‍દ્રભાઇ ફોફરીયા (ઉ.વ.૭૫) રાજકોટ તે  મહેન્‍દ્રભાઇ ફોફરીયાના ધર્મપત્‍નિ, અંકુરભાઇ અને ચૈતિકભાઇના માતુશ્રી તે સ્‍વ. જીતેન્‍દ્રભાઇ તથા નલીનભાઇ ગાંધી (મુંબઇ)ના બેન તા.૧૦ને રવિવારના રોજ શ્રી અરિહંતશરણ પામેલ છે. પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. શોક સંદેશ માટે (અંકુરભાઇ મો. ૮૧૪૦૪૧૪૨૪૩, ચૈતિકભાઇ ૯૮૨૪૨ ૦૭૭૦૭)

સરોજબેન ત્રવાડી

 રાજકોટઃ વડનગરા નાગર બ્રાહ્મણ સરોજબેન જોગેન્‍દ્રભાઇ ત્રવાડી (ઉ.વ.૭૧) તે સ્‍વ. જોગેન્‍દ્રભાઇ માર્કડરાય ત્રવાડીના ધર્મપત્‍નિ તથા શ્રીમતી દિપાબેન, શ્રીમતી અંકિતાબેન, શ્રીમતી રચનાબેન તથા કુમારી સપનાબેન ત્રવાડીના માતુશ્રીનું તા.૯ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

ચંદુભાઇ પીઠડીયા

રાજકોટઃ વરૂડી નિવાસી હાલ રાજકોટ સ્‍વ. ચંદુભાઇ ભીમજીભાઇ પીઠડીયા (જય અંબે ઇન્‍ડસ્‍ટ્રીઝવાળા) (ઉ.વ.૮૨) જે ભાવેશભાઇ તથા ચંદ્રેશભાઇના પિતાશ્રી તા.૯મીને શનિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. વર્તમાન સમય અને સંજોગોને કારણે સદ્‌ગતનું ટેલીફોનીક બેસણું તા.૧૧મીને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૪૨૮૨ ૦૧૪૮૬, ૯૩૭૬૪ ૫૦૧૦૧.

મંજુલાબેન કેશરીયા

રાજકોટઃ  ત્રંબા નિવાસી મંજુલાબેન દયાળજીભાઇ કેશરીયા (ઉ.વ.૭૮) તે સ્‍વ. દયાળજીભાઇ કલ્‍યાણજીભાઇ કેશરીયાના ધર્મપત્‍નિ તે સ્‍વ. જીતેન્‍દ્રભાઇ તેમજ શૈલેષભાઇ જયશ્રીબેન, દક્ષાબેનના માતુશ્રી તે આંબરડીવાળા હાલ ગોંડલ નિવાસી સ્‍વ. વ્રજલાલ લખમશી ભાઇ રાયચુરાના દિકરીનું તા.૯ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તેમજ પીયરપક્ષની સાદડી હાલની પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને ટેલીફોનીક ઉઠમણું સોમવારે ૪ થી ૬ રાખેલ છે. ટેલીફોનીક ઉઠમણું મો.૮૭૫૮૭ ૦૧૫૩૧, પીયરપક્ષ સાદડી મો.૯૮૨૫૨ ૧૬૪૦૯

નૌતમભાઈ ભટ્ટ

રાજકોટઃ મહારાજશ્રી ઘેલારામજી ઔદિચ્‍ય બ્રાહ્મણ જ્ઞાતિના નૌતમલાલ દુર્લભજી ભટ્ટ (ઉ.વ.૯૦) મૂળ વડિયા હાલ રાજકોટ (નિવૃત શિક્ષક) તે રમાબેનના પતિ તથા સ્‍વ.ગીરજાશંકર અને કિશોરભાઈ ભટ્ટના મોટાભાઈ તેમજ સ્‍વ.લલિતભાઈ ભટ્ટ તથા સ્‍વ.કિરીટભાઈ ભટ્ટના પિતાશ્રી તેમજ ગં.સ્‍વ.સંધ્‍યાબેન લલિતભાઈ ભટ્ટના સસરા અને ગીતાબેન રવિન્‍દ્રભાઈ રાજયગુરૂના પિતા અને પ્રશાંત ભટ્ટ તથા દુષ્‍યંત ભટ્ટ, સાગર ભટ્ટના દાદાનું તા.૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલના સંજોગોના કારણે બેસણું ટેલીફોનીક રાખેલ છે.(

ભરતભાઇ સીતાપરા

ગોંડલ : ગુર્જર સુથાર ભરતભાઇ વલ્લભદાસ સીતાપરા (ઉ.૬૧) તે સ્‍વ. વલ્લભદાસ પોપટદાસ સીતાપરાના પુત્ર, સ્‍વ. દિનેશભાઇ, સ્‍વ. મહેન્‍દ્રભાઇ તથા દિપકભાઇના ભાઇનું તા. ૯ના અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૧૧ ના ચિરાગભાઇ ૯૪ર૮૭ ૬ર૭૪પ, વિશાલભાઇ ૯૦૩૩૩ પ૩ર૭૪ રાખેલ છે.

મિતેશભાઇ રાચ્‍છ

 રાજકોટ : જગજીવન મોહનલાલ રાચ્‍છના પુત્ર મિતેશભાઇ (ઉ.વ.૪૮) તે પરેશભાઇ, કિરીટભાઇ તથા સુરેશભાઇના નાનાભાઇ દર્શનાબેનના મોટાભાઇ તેમજ સારીકાબેનના પતિ, દિપના પપ્‍પા તે અમરેલી નિવાસી રશ્‍મિકાંત લાભુભાઇ ખખ્‍ખરના જમાઇનું તા. ૯-પ-ર૦ર૦ શનિવારના રોજ દુઃખ અવસાન થયેલ છે.  વર્તમાન પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખી સદ્‌્‌ગતનું બેસણુ તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનિક શોક સંદેશ પાઠવી શકશો. 

પરેશભાઇ ૯૮ર૪ર ૩૪૬૦૦

કિરીટભાઇ ૯૮ર૪૪ પ૬૩૪૬

સુરેશભાઇ ૯૮ર૪૮ ૬પ૧૦૦

મણીબહેન લાલાણી

રાજકોટઃ રાજગોર બ્રાહ્મણ સ્‍વ.મણીબહેન રામશંકરભાઈ લાલાણી (ઉ.વ.૮૭) તે સ્‍વ.ભીખાલાલ જીવાભાઈ બોરીસાગર (દેવળા)ના ધર્મપત્‍ની, દક્ષાબેન રજનીકાંત જોષી(રાજકોટ)ના માતુશ્રી, રમેશભાઈ શાંતિલાલ બોરીસાગર (દેવળા)ના મોટાબા, તેમજ સ્‍વ.પરષોતમભાઈ (પ્રેમપરા), સ્‍વ.મણીશંકરભાઈ (આણંદ) તથા મહાશંકરભાઈ લાલાણી (રાજકોટ)ના બહેનનું તા.૧૦ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલ કોરોના વાયરસની પરિસ્‍થિતિને અનુલક્ષીને બેસણું તથા ઉતરક્રિયાની વિધી ઘરમેળે કુટુંબીજનો દ્વારા જ કરી લેવામાં આવશે. દરેક સગા,સ્‍નેહીજનોને ટેલીફોનીક સાંત્‍વના પાઠવવા વિનંતી. સંપર્કઃ- રજનીકાંત જોષી મો.૯૨૬૫૮ ૧૧૫૨૫, પ્રજ્ઞેશ જોષી મો.૯૪૨૮૨ ૭૧૭૧૭, મહાશંકરભાઈ લાલાણી મો.૯૪૨૮૨ ૮૯૧૭૧

નિરંજનાબેન ઠકરાર

રાજકોટ : સ્‍વ.મોહનલાલ છગનલાલ મશરૂ - માણાવદરવાળાની સુપુત્રી નીરંજનાબેન હરીદાસ ઠકરાર (ઉ.વ.૮૨) તે પોરબંદર નિવાસી સ્‍વ.રામજી પરસોતમ ઠકરાર (તમાકુવાળા) પોરબંદરના પુત્રવધુ તા.૧૦ના રોજ કાલીકટ મુકામે શ્રીજીચરણ પામેલ છે. ઈશ્વર તેમના આત્‍માને શાંતિ આપે લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.

હરસુખલાલ પંડયા

રાજકોટ : હરસુખલાલ મોહનલાલ પંડયા તા. ૧૦ના રવિવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તે રજનીકાંત પંડયા, રમેશભાઈ પંડયા, ગીરીશકુમાર પંડયા, પુષ્‍પાબેન જયપ્રકાશભાઈ શુકલ, હિનાબેન મહેન્‍દ્રકુમાર ભટ્ટ, જયોત્‍સનાબેન બીપીનકુમાર જોષીના પિતા તેમજ વિશાલ રજનીકાંત પંડયા , ભૌમિક ગીરીશકુમાર પંડયાના દાદા થાય છે. અત્‍યારની પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખી મહામારીના સંજોગો વસાત દરેક વિધિ ઘરમેળે જ રાખેલ છે. રમેશભાઈ હરસુખલાલ પંડયા મો. ૯૬૬૨૨ ૨૭૨૧૮, ગીરીશકુમાર હરસુખલાલ પંડયા - મો.૯૩૭૫૭ ૦૧૧૨૪.

બચૂભાઈ સવસેટા

રાજકોટઃ લક્ષ્મીપાર્ક બ્‍લોક નં. ૧૧, લક્ષ્મીવાડી નિવાસી બચૂભાઈ ટપુભાઈ સવસેટા (ઉ.વ.૭૮) તે સુધીરભાઈ, જતીનભાઈ અને વિપુલભાઈના પિતાજીનું તા. ૯ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનની વર્તમાન પરિસ્‍થિતિને અનુલક્ષીને બેસણુ અને લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે. (સંપર્ક મો. ૯૮૨૪૨ ૯૨૪૯૫-રાજકોટ)