Gujarati News

Gujarati News

News of Thursday, 10th December 2020
ગાંધીનગર નિવૃત સેકશન ઓફીસર ધ્રુવકુમાર ઠાકરનું અવસાન

રાજકોટ તા. ૧૦: ધ્રુવકુમાર શાંતિલાલ ઠાકર (ઉ.વ. ૬૯) (નિવૃત સેકશન ઓફિસર, સચિવાલય-ગાંધીનગર) તે લતાબેન ઠાકરના પતિ, રૂચાબેન સમીર ભટ્ટ (૯૯ર૦૩ ર૧૩૯૪) ના પિતાજી જગદિશભાઇ ઠાકર (રેલ્વે) (૯૭ર૩૦ ૩રપ૧૯) ના મોટાભાઇ, ભાનુમતી ઉપાધ્યાય (૭ર૦ર૯ ૬પર૯૮) હસુમતી સુખલાલભાઇ (રેલ્વે) (૯૪ર૯૬ ૮પ૮૮ર), નીરૂમતી રાવલ (રેલ્વે) (૯૪ર૮૩ ૪પ૭૮૪), કિર્તીબેન જાની (રેલ્વે)  ના ભાઇનું તા. ૬ રોજ ટેલીફોનીક સાંત્વના પાઠવવી.

યુનિ.રોડ જૈન સંઘના પ્રમુખ અનિષ વાધરના પિતા : જૈન અગ્રણી જયકાંતભાઈ વાધર અરિહંતશરણ પામ્યાઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ યુનિ.રોડ જૈન સંઘના પ્રમુખ અનીષભાઈ વાધરના પિતાશ્રી જયકાંતભાઈ પ્રેમચંદભાઈ વાધરનું તા.૯મીના બુધવારે સીવીયર હાર્ટએટેક આવતાં ૮૪ વર્ષની વયે અવસાન થયું છે. છેલ્લા કોરોના આવતા તેમને કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા હતા અને ગઈ મોડીરાત્રે હદયરોગનો હુમલો ઘાતક નીવડયો હતો.

ધર્મવત્સલ તથા દાનવીર જયકાંતભાઈ વધારે અનેક સેવાકાર્યો કર્યા છે. તેમનો જન્મ તા.૨૦/૨/૧૯૩૭ના વિરપર- વેરતીયા (હાલ બજરંગપુર) જામનગર ખાતે થયો હતો. બાળપણ વેરતીયામાં વીત્યાબાદ બે વર્ષ બેંગ્લોર અને ત્યારબાદ સુદાન ગયા હતા. ત્યાં તેમણે સંઘર્ષમય જીવન પસાર કરી હતી અને પછી સુખનો સુરજ તેમના જીવનમાં ઉગ્યો હતો. તેઓ સુદાનથી ભારત પાછા ફરી છેલ્લા ૨૩ વર્ષથી રાજકોટમાં સ્થાયી થયા હતા.

હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. આવતીકાલ તા.૧૧ના શુક્રવારે બપોરે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું (અનિષ વાધર મો.૯૩૭૫૫ ૫૫૦૪૪) રાખેલ છે.

પ્રદેશ યુથ કોંગ્રેસ મંત્રી હરપાલસિંહ જાડેજાના પિતાશ્રીનું દુઃખદ અવસાન

રાજકોટ :.. રાજપરાગઢ (હાલ રાજકોટ) નિવાસી પ્રદિપસિંહ જગદીશસિંહ જાડેજા (સુખદેવસિંહ) તે મુળરાજસિંહના મોટાભાઇ (મો. ૯૪૦૯૦ ૦૯૭૦૭) તથા હરપાલસિંહ જાડેજા (ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ મંત્રી) (મો. ૯પ૧૦૦ ૦૦૦૭૩) અને ગીરીરાજસિંહના પિતાશ્રી તેમજ જયરાજસિંહ અને જયવિજયરાજસિંહના મોટાબાપુ તથા ભવ્યરાજસિંહના દાદાશ્રીનું તા. ૯- બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૧ શુક્રવારના રોજ સાંજે ૪ થી  ૬, અમારા નિવાસસ્થાન હાથીખાના શેરી નં. ૭ મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા તા. ૧૭ ગુરૂવારે રાખેલ છે.

અવસાન નોંધ

મોતીબેન ભંડેરી

રાજકોટ : ધ્રોલના મોટા ગરેડીયા નિવાસી મોતીબેન પોપટભાઇ ભંડેરી (ઉ.વ.૯૮) તે પ્રેમજીભાઇ, પરબતભાઇ ના માતુશ્રી તથા મગનભાઇ, નિતેષભાઇ, નિમેષભાઇ (પ્રમુખ વોર્ડ નં. ૧૭, આમ આદમી પાર્ટી)ના દાદીનું તા. ૯ ને બુધવારનાં અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું  રાખેલ છે. મો. ૯૭ર૪૪ પ૯૦૮૮, મો. ૯૪ર૭પ ૬૪૪૩૬, મો. ૯૬૦૧પ ૮૧ર૧૮

કાલીદાસ ભટ્ટી

રાજકોટ : જુનાગઢ નિવાસી સ્વ. મોહનલાલ નાનજીભાઇ ભટ્ટીના પુત્ર કાલીદાસ મોહનલાલ ભટ્ટી (ઉ.વ.૬૧), સીમાસીના સ્વ.લખમણભાઇ એમ. ભટ્ટીના નાનાભાઇ, વિજયભાઇ, જમનભાઇ, હરસુખભાઇ, પ્રવિણભાઇના કાકા તેમજ શેરડી વાળા રમણીકભાઇ કે. વાજાના સાળા તેમજ જમનભાઇ, જોટંગીયા જેતપુર વાળાના બનેવીનું તા. ૮ના અવસાન થયેલ છે. તેમનું (ટેલીફોનિક) બેસણું તા.૧ર ને શનિવારેબપોરના ૪ થી ૬ કલાકે ઓમકારેશ્વર  માદેવનું મંદિરે દિપાજંલી-૧, ટીંબાવાડી પાસે (જુનાગઢ) ખાતે રાખેલ છે. તેમજ દશા તા. ૧૮ શુક્રવાર ઉત્તરક્રિયા તા. ૧૯ શનિવારે સવારે સવારે ૧૦ કલાકે રાખેલ છે. મો. ૯૯૧૩૬ પ૮૮૮ વિજયભાઇ ભટ્ટી, ૯૯૦૯૩ ૧૦૮૧૪ રાજુભાઇ વાજા.

જયસુખલાલ તન્ના

વેરાવળ :: સ્વ.ત્રિકમજીભાઇ પ્રેમજીભાઇ તન્નાના પુત્ર જયસુખલાલ (ઉ.વ.૭પ) તે સ્વ.નારણદાસભાઇ (રાજકોટ), સ્વ. ચંદુભાઇ, હરસુખભાઇ, સ્વ. પ્રવિણભાઇ, રમેશભાઇના ભાઇ તેમજ હરેશભાઇ (પીપલ્સ બેંકવાળા)ના કાકા તથા મનીષબેન નિલેશકુમાર ગણાત્રા (જુનાગઢ), દીપ્તીબેન દિલીપભાઇ વણઝારા (જુનાગઢ), કાજલબેન મનીષકુમાર ઘેલાણી (અમદાવાદ), અવનિબેન મનીષકુમાર ગણાત્રા (ગોંડલ)ના પિતાશ્રી તેમજ ગીરીશભાઇ રામજીભાઇ કારીયાના બનેવીનું તા. ૮ના રોજ અવસાન પામેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષની ટેલીફોનિક સાદડી આજે તા. ૧૦ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. 

મંગળાબેન મહેતા

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડવાળ બ્રાહ્મણ મૂળ જેતપુર તાલુકાના મેવાસા નિવાસી, હાલ રાજકોટ કનુભાઈ મહેતા (કનુઅદા)ના પુત્ર કેતનભાઈ મહેતાના પત્ની મંગળાબેનનું તા. ૧૦ને ગુરૂવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧૧ને શુક્રવારે સવારે ૯ થી ૧૧ દરમિયાન રાખેલ છે. કનુભાઈ મહેતા (મો. ૯૮૯૮૯ ૯૭૬૮૬), હરેશભાઈ મહેતા (મો. ૯૮૭૯૨ ૨૫૮૪૮) 

નયનાબેન હિરાણી

ઉપલેટા : વાણંદ સ્વ. જગજીવન મોહનલાલ હિરાણીના પુત્ર કિશોરભાઇના ધર્મપત્ની નયનાબેન ઉ.વ.પ૭ તે સ્વ. ચુનિભાઇ, સ્વ. સતીષભાઇ તથા મનુભાઇના નાનાભાઇના પત્ની અને ક્રિષ્નાબેન, મોનાબેન અને ભાવદીપભાઇના માતુશ્રી તથા નીતિનભાઇ, રિતેશભાઇ, અલ્પેશભાઇ અને મયુરભાઇના કાકી તથા કરણકુમાર અને આકાશકુમારના સાસુ તા. ૯ મંગળવારે કૈલાશવાસી થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ તા. ૧૦ ગુરૂવારે ૪ થી ૬ ટેલીફોનિક બેસણું મો. ૯૭ર૭૬ ૮રર૯૧, ૯૬૮૭૮ ૯૯૦૪૯ ઉપર રાખેલ છે.

નાથુભાઇ ડોડીયા

ગોંડલ : નાથુભાઇ કેશવલાલ ડોડીયા ઉ.૭૮ તે સ્વ. શામજીભાઇ પરમારના જમાઇ, સ્વ. ધનજીભાઇ પરમારના બનેવીનું તા. ૭ના અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા.૧૦ સાંજે પાંચથી છ રાખેલ છે.

ભાઇશંકરભાઇ ત્રિવેદી

ગોંડલ : ભરૂડી નિવાસી ભાઇશંકરભાઇ ગૌરીશંકરભાઇ ત્રિવેદી (ઉ.વ.૬ર) તે સ્વ. ગૌરીશંકરભાઇ દેવજીભાઇ ત્રિવેદીના પુત્ર તથા જીવનભાઇ, ભીખુભાઇ, લીલાબેન (ગુંદાસરા)ના ભાઇ તથા મહેશભાઇ, રંજનબેન (રાજકોટ), કૈલાશબેન ગોંડલના પિતાશ્રીનું તા.૯ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા.૧૧ને શુક્રવારે સવારે ૮થી ૧ર મહેશભાઇ- ૯૪૦૯૩ ૮૦૩૯ર, તૃપ્તિબેન ૯૪ર૯પ ૭રર૯૪

અરૂણાબેન મહેતા

રાજકોટ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ (મોરબી) અરૂણાબેન પ્રવિણચંદ્ર મહેતા (ઉ.વ.૭૩) તે પ્રવિણચંદ્ર એન. મહેતાના પત્ની તથા નિમિષ મહેતા તથા આરતીબેન મનોજભાઇ આચાર્યના માતુશ્રી તથા પ્રીતીબેન મહેતાના સાસુમા તથા હર્ષ, કિષાના દાદીમા તથા અને મહેક આચાર્યના નાનીનું તા.૮ના કૈલાસવાસ થયેલ છે. બેસણું તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

રમેશભાઇ પાટડીયા

ગવરીદડ : વાણંદ સ્વ. જીવરાજભાઇ અમરશીભાઇ પાટડીયાના પુત્ર રમેશભાઇ જીવરાજભાઇ પાટડીયા (ઉ.વ.૬૪) તે સ્વ. પ્રવિણભાઇ, પ્રકાશભાઇ, રમણીકભાઇના મોટાભાઇ તે જીતેન્દ્રભાઇ જગદીપભાઇના પિતાશ્રી તથા દિપકભાઇ કે. રાઠોડ, સંજયભાઇ કે. રાઠોડના બનેવી તથા વિપુલભાઇ વાજા તથા નિલેશભાઇ હીરાણીના સસરાનું તા.૮ના સ્વર્ગવાસી થયેલ છે તેનું બેસણું તા.૧૧ના શુક્રવારે બપોરે ૩ થી પ રાખેલ છે. મો. ૯૭રપ૬ ર૩૮૮૧

નયનાબેન શાહ

રાજકોટ : દશા સોરઠીયા વણીક નયનાબેન ઇન્દુભાઇ શાહ તે ઇન્દુભાઇ શાહના પત્ની , જતીન, મેહુલના માતુશ્રી, રાહુલ, ઇરાલીના દાદીનું તા. ૮ના અવસાન પામેલ છે. બધી જ લૌકિક ક્રિયાઓ બંધ રાખલ છે અને ટેલીફોનિક બેસણું સાંજે ૬થી ૭ રાખેલ છે. ઇન્દુભાઇ શાહ મો. ૯૪૦૮૦ ૪૭ર૩૬, મો.નં. ૯પ૧૦૬ ર૧૩૪૬ તથા જતીન શાહ મો.નં. ૯૦૦૪૬ ર૦૮૩૦ તથા મેહુલ શાહ મો. ૯૯૧૩પ રર૪૪૪ છે.

કૃતિકાબેન ગોકળગાંધી

જામકંડોરણા :. જામકંડોરણા નિવાસી પચીસગામ ભાટીયા કૃતિકાબેન નિમીષભાઇ ગોકળગાંધી (ઉ.૪૮) તે નિમિષભાઇના ધર્મપત્ની તથા સ્વ. વિઠલદાસ કરશનદાસ ગોકળગાંધીના પુત્રવધુ અને પ્રવિણચંદ્ર ભગવાનદાસ ઠકકરની દિકરીનું તા. ૮ ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૧૦ ને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે. નિમિષભાઇ મો. ૯૮૭૯ર ૧૩૪૬પ, હસમુખભાઇ મો.૮ર૩૮૭ ૮૮૯૦૬

ચેતનાબેન સાંગાણી

જુનાગઢ :.. ચેતનાબેન રાજેશભાઇ સાંગાણી (ઉ.વ.પ૬) તે દામોદરદાસ રણછોડદાસ ધાણાવાળાના પુત્રવધુ, રાજેશભાઇ દામોદારદાસ સાંગાણીના ધર્મપત્ની, સચિન રાજેશભાઇ સાંગાણીના માતુશ્રી તથા સ્વ. કાંતિલાલ શાંતિલાલ પોપટ (મોરબી)ના પુત્રી તથા અશ્વિનભાઇ, દિપકભાઇ, સંજયભાઇ, મહેશભાઇ બહેનનું તા. ૯ બુધવારના રોજ થયેલ છે. બેસણું તથા સ્વસુર પક્ષની સાદડી સંયુકત રીતે તા. ૧૦ ગુરૂવારે સાંજે ૪ થી પ-૩૦ સરકારશ્રીના નિયમ મુજબ ટેલીફોનિક રાખેલ છે.

પ્રભાબેન સોલંકી

ટંકારા : પ્રભાબેન વશરામભાઇ સોલંકી (ઉ.વ.૭૮) તે અમૃતભાઇ, ભરતભાઇ, અશોકભાઇ (ચેતના શટર)ના માતુશ્રીનું તા. ૯ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. તા. ૧૧ શુક્રવાર સાંજે ૩ થી પ રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણું (ટંકારા), અમૃતલાલભાઇ મો. ૬૩પ૪૬ પ૧૪૦ર, ભરતભાઇ મો. ૯૮૭૯૪ ૯૭૦૯૦ અશોકભાઇ મો. ૯૯રપ૩ ૩૭૪૧૧ તેમજ પિયર પક્ષ (રોહીશાલા વાળા) મેઘજીભાઇ ૯૮રપ૪ ૪પર૯૬, મનસુખભાઇ મો. ૯૮રપ૩ ર૩૩૮ર, ગોવિંદભાઇ મો. ૯૮રપ૩ ર૩૩૮૪, ચંદુલાલભાઇ મો. ૯૮રપર ર૪૯પ૦

ડાયાભાઇ ચૌહાણ

રાજકોટ :.. ગુજર ક્ષત્રીય કડીયા મુળ ગામ જામસર હાલ રાજકોટ નિવાસી ડાયાલાલ હિરજીભાઇ ચૌહાણ (ઉ.૭૯) તે કેશવજીભાઇના પિતાશ્રી અને મોહિતભાઇ તથા ખુશાલના દાદાશ્રી નું તા. ૮ ના અવસાન થયેલ છે. તેમનું બેસણુ ટેલિફોન રાખેલ છે. તા. ૧૦ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જયાબેન ગોહેલ

રાજકોટ : સોરઠીયા દરજી સમાજના સ્વ. જયાબેન બાબુલાલ ગોહલ (ઉ.૮૪) તે સ્વ. બાબુલાલ પોપટલાલ ગોહેલના ધર્મપત્ની તથા પ્રવિણભાઇ તથા રમેશભાઇ તથા કેતનભાઇ (કેવડાવાડી વાળા)ના માતુશ્રી તથા પાર્થ તથા આકાશના દાદીશ્રીનું તા. ૧૩ ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. કોરોના મહામારીને કારણે લૌકીક પ્રથા તેમજ બેસણું બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૧પ ગુરૂવારે સાંજે ૪ થી ૬ (મો. ૯૮ર૪૮ ૧પ૦૭૩, ૮૮૪૯ર ૦૮૮૭૬, ૭૬૯૮૬ ૦૦૦૦૭)

પ્રેમીલાબેન વડગામા

રાજકોટ :.. પ્રેમીલાબેન બાબુભાઇ વડગામા (ઉ.૭પ) મુ. તાલાળા હા. રાજકોટ સ્વ. તા. ૭ ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. બાબુભાઇ દામજીભાઇ વડગામાના ધર્મપત્ની ને ગોપાલભાઇ, કીર્તિબેન પ્રવિણકુમાર ધ્રાંગધરીયાના માતાશ્રી ને ક્રિસના દાદી તેવો સ્વ. વિઠ્ઠલદાસ તુલસીદાસ સિનરોજાના પુત્રી સ્વ. ભાણજીભાઇ, વલ્લભભાઇ, કનુભાઇ, વિપુલભાઇના બહેનનું આજે તા. ૧૦ ના ગુરૂવરે  સાંજે ૪ થી ૬, ગોપાલભાઇ ૯૮ર૪પ ૦૬૮૭૪, ૯૩૧૩૭ ૯૪૯૪પ, વલ્લભભાઇ ૯૯૧૩ર ૦૧૩૦૭, કનુભાઇ ૯૮ર૪ર રર૪૯૬, દિનેશભાઇ ૯૮૯૮૩ ૮૭ર૪૩, વિપુલભાઇ ૯૯રપ૦ ૬૭૬ર૬,  બંને પક્ષનું સદ્ગત ટેલીફોનિક બેસણું રાખેલ છે.  

ભાનુશંકર મહેતા

ઉપલેટાઃ મુળ ખીચા હાલ ઉપલેટા નિવાસી સ્વ. ભાનુશંકરભાઇ લાભશંકરભાઇ મહેતા (ઉ.૬પ) તે ગં.સ્વ. વિજયાબેન ભાનુશંકરભાઇ મહેતાના પતિ તથા જીજ્ઞેશભાઇ, ધરાબેન તથા અમીતાબેનના પિતા તેમજ અમીષાબેનના સસરા તથા મનસુખભાઇ, હસમુખભાઇ, જયસુખભાઇ, હર્ષવર્ધનભાઇ, ઉપેન્દ્રભાઇ, તથા શૈલેષભાઇના ભાઇનું તા.૮ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ બપોરના ૩ થી પ રાખેલ છે.

વસંતાબેન દોશી

રાજકોટઃ મુળ જામજોધપુર નિવાસી હાલ જામનગર, સ્વ.જયંતિલાલ ધરમશી દોશીના પુત્ર સેવંતિભાઈના ધર્મપત્નિ વસંતાબેન (ઉ.વ.૭૩) તે પુલકીત અને પ્રણવના માતુશ્રી તથા સ્વ.દિનેશભાઈ જયંતિલાલ દોશી, સ્વ.મહેશભાઈ જયંતિલાલ દોશી, ભાવિનભાઈ જયંતિલાલ દોશી તથા વસંતાબેન ચંદુલાલ મહેતા, કિરણબેન સતીષકુમાર શેઠ, શશીકલાબેન ઈંદુલાલ મહેતા, ભાવનાબેન રમેશચંદ્ર મહેતા, માયાબેન તરૂણાકુમાર દોશીના ભાભી, હીરના દાદી અને સ્વ.હિરાલાલ રૂગનાથ મહેતા (ધ્રાફાવાળા)ના દીકરી તા.૯ બુધવારના રોજ અરિહંતશરણ પામેલ છે. કોરોના મહમારીને કારણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સેવંતિભાઈ દોશી મો.૯૯૨૪૨ ૫૯૨૯૫, પ્રણવ દોશી મો.૮૭૩૫૦ ૩૨૮૦૫, પ્રશાંત દોશી મો.૯૯૯૮૩ ૩૫૪૨૨

અરૂણાબેન મહેતા

રાજકોટઃ ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ (મોરબી) અરૂણાબેન પ્રવિણચંદ્ર મહેતા (ઉ.વ.૭૩) તે પ્રવિણચંદ્ર અને.મહેતાના પત્નિ તથા નિમિષ મહેતા તથા આરતીબેન મનોજભાઈ આચાર્યના માતુશ્રી તથા પ્રીતિબેન મહેતાના સાસુમા તથા હર્ષ, કિષાના દાદીમા તથા અને મહેક આચાર્યના નાનીનું તા.૮ના રોજ કૈલાસવાસ થયેલ છે. હાલની પરિસ્થિતી મુજબ બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

જમનાદાસ નથવાણી

રાજકોટઃ જમનાદાસ અમરશીભાઈ નથવાણી (ઉ.વ.૮૬) તે સ્વ.અમરશી ખીમજી પેંડાવાલાના પુત્ર તેમજ સ્વ.વલ્લભદાસ દામજી ગણાત્રાના જમાઈ તથા સ્વ.વજુભાઈ, પ્રભુદાસભાઈ તથા કિશોરભાઈના મોટાભાઈ તેમજ પુષ્પાબેન વિનોદરાય મોરબી, ભારતીબેન અશ્વિનકુમાર જામનગર પ્રવિણભાઈ, નવિનભાઈ, નિતીનભાઈના પિતાશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુસરીને ઉઠમણું ટેલીફોનીક રાખેલ છે. તા.૧૦ ગુરૂવારે સાંજે ૪ થી ૫:૩૦ પ્રવિણભાઈ મો.૯૮૭૯૦ ૩૮૫૮૦, નવિનભાઈ મો.૯૪૨૬૪ ૫૦૬૪૩, નિતિનભાઈ મો.૯૯૭૪૪ ૮૮૪૪૪

દોલતરાય મહેતા

જામજોધપુર : મુળ સમાણા હાલ જામજોધપુર ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ દોલતરાય શાંતિલાલ મહેતા (ઉ.વ. ૮૮) તે સુધાબેન હિતેશકુમાર ભટ્ટ અને મહેશભાઈના પિતાશ્રી તે સ્વ. પ્રમોદભાઈ (જામનગર), વિજયાબેન કે પાઠક (રાજકોટ) અને જશુબેન ડી જોષી (વીરપુર)ના મોટાભાઈ તે સ્વ. કલ્યાણજીભાઈ મહાશંકરભાઈ જોષી (ગોંડલ)ના જમાઈનું તા.૯-૧૨-૨૦૨૦ના રોજ અવસાન થયું છે. તેમનું ટેલિફોનિક ઉઠમણું અને બેસણું ૧૧-૧૨-ના શુક્રવારના રોજ બપોરે ૪-૦૦ થી ૫-૩૦ દીપકભાઈ મો. ૯૪૨૭૪૧૧૦૭૦, મનીષભાઈ જે જોશી (ગોંડલ) મો. ૯૮૨૫૭૨૦૫૧૨, ભાવનાબેન ડી મહેતા ૯૪૦૮૫૩૬૪૦૭, હાર્દિક. ડી. મહેતા ૯૭૨૬૦૭૧૫૫૦ સમક્ષ રાખ્યું છે.

મંગળાબેન

રાજકોટ : મુ. મેવાસા : હાલ રાજકોટ મેવાસા નિવાસી કનુ અદાના પુત્ર કેતનભાઇના ધર્મપત્ની અને હરેશ, મિતેષ (નાઇરોબિયા) નાનાભાઇના પત્નિ, શૈલેષના ભાભી મંગળાબેનનું તા.૧૦ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ : રાજકોટ તા.૧૧ શુક્રવારે સવારે ૯થી ૧૧ અને મેવાસા મુકામે તા. ૧ર ને શનિવારે સવારે ૯થી ૧૧ વાગ્યે રાખેલ છે.

અનિલભાઇ અગ્રાવત

રાજકોટ : રામાનંદી સાધુ (મુળ ગામ : કુવાડવા, હાલ રાજકોટ) શ્રી યોગીદાસ ધીરજરામ અગ્રાવતના પુત્ર અનિલભાઇ તે ભરતભાઇ તથા દિલીપભાઇના નાનાભાઇ તથા અજય અને ભુમિના પિતાશ્રીનું તા.૯ ને બુધવારે દુઃખદ અવસાન પામેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા.૧૧ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ભરતભાઇ- ૬૩પર૭ ૩૮૮૩૬, દીલીપભાઇ- ૯૯૭૯૧ ૦૪ર૯૧, અજય- ૮૧૬૦૮ પપ૧૯૯

ભુપતલાલ વોરા

રાજકોટ : કેશવ કોટેજવાળા ભુપતલાલ મગનલાલ વોરા (ઉ.વ.૭૪) તે નિવૃત ઇલેકટ્રીક સબ ઇન્સ્પેકટર તે જયંતીલાલ તથા જીતુબેનના નાનાભાઇ તથા કિરીટભાઇ તથા શૈલેષભાઇ (વોરા સાઉન્ડ સર્વીસ તથા ભારતીબેન અને માલિનીબેનના મોટાભાઇ તથા જતીનભાઇ (મારવાડી ગ્રુપ) અને અંકિતભાઇ (એચડીએફસી બેંક)ના પિતાશ્રી તે નિશાંતભાઇ અને રાજભાઇ (સી.એ.) ના ભાઇજી તે ફુલચંદભાઇ કોઠારી-ખાખરાળાવાળાના જમાઇ તા.૯ના બુધવારના અરિહંતશરણ પામેલ છે. ટેલીફોનિક ઉઠમણું તા.૧૧ શુક્રવારે સાંજે ૪ થી પ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. જતીન : ૯૮૯૮૮ ૬૪૬૯૦, નિશાંત- ૯૮૯રર ૮પ૧૮૪, અંકિત ૯૩ર૮૦ ૦૪૪૪૭, રાજ ૮૦૦૦૯ ૧પ૯૧૬

દોલતરાય મહેતા

રાજકોટ : મૂળ સમાણા હાલ જામજોધપુર ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ દોલતરાય શાંતિલાલ મહેતા (ઉ.વ.૮૮) તે સુધાબેન હિતેશકુમાર ભટ્ટ અને મહેશભાઇના પિતાશ્રી તે સ્વ.પ્રમોદભાઇ (જામનગર), વિજયાબેન કે. પાઠક (રાજકોટ) અને જશુબેન ડી. જોષી (વીરપુર)ના મોટાભાઇ તે સ્વ. કલ્યાણજીભાઇ મહાશંકરભાઇ જોષી (ગોંડલ)ના જમાઇનું તા. ૯ના રોજ અવસાન થયું છે તેમનું ટેલીફોનિક ઉઠમણું અને બેસણું ૧૧ના શુક્રવારના રોજ બપોરે ૪ થી પ-૩૦ દીપકભાઇ મો. ૯૪ર૭૪ ૧૧૦૭૦, મનીષભાઇ જે. જોશી (ગોંડલ) મો. ૯૮રપ૭ ર૦પ૧ર, ભાવનાબેન ડી. મહેતા ૯૪૦૮પ ૩૬૪૦૭ , હાર્દિક ડી. મહેતા ૯૭ર૬ ૦ ૭૧પપ૦ સમક્ષ રાખ્યું છે.

હરેશભાઇ ઠકરાર

રાજકોટ : ભણગોર નિવાસી હાલ રાજકોટ હરેશભાઇ દયાળજી ઠકરાર (ઉ.વ.૫૯) (ગર્વ.પ્રેસ) તે ભાવનાબેનના પતિ તેમજ વિરલભાઇ અને એકતાબેન ધ્રુવીનભાઇ દવે (દુબઇ) ના પિતાશ્રી તેમજ અરવિંદભાઇ, મયુરભાઇ, વર્ષાબેન સવજાણી, દક્ષાબેન કારીયાના ભાઇ તેમજ મીઠાપુર નિવાસી સ્વ. ચંપકભાઇ પોપટભાઇ મોદીના જમાઇનું તા. ૧૦ ના ગુરૂવારે અવસાન થયેલ છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદ્દગનું ટેલીફોનિક બેસણું તા. ૧૧ ના શુક્રવારે સાંજે ૪ થી પ રાખેલ છે. વિરલભાઇ મો.૯૨૨૮૬ ૨૫૫૪૨, રાજેશભાઇ મોદી મો.૯૨૨૮૧ ૮૬૫૯૦, મયુરભાઇ ઠકરાર મો.૭૯૯૦૭ ૨૭૪૫૯ નો સંપર્ક થઇ શકશે.