Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020
હરેશભાઈ અને સંજયભાઈ તેજાણીના માતુશ્રીનું દુઃખદ અવસાન : કાલે ગુરૂવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સ્વ.છગનભાઈ ભોજાભાઈ તેજાણીનાં ધર્મપત્ની સ્વ.જયાબેન છગનભાઈ તેજાણી તે હરેશભાઈ અને સંજયભાઈના માતુશ્રી તથા વિવેક અને આદિત્યના દાદીમાનું તા.૬ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાને લઈને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો.૯૪૨૭૭ ૩૨૦૫૯, ૯૪૨૮૧ ૫૫૩૩૨

મારુ કંસારા પ્રજ્ઞાબેન પરમારનું નિધનઃકાલે ટેલિફોનિક બેસણુ

રાજકોટ : વલસાડ નિવાસી મારુ કંસારા પ્રમોદરાય નરસિંહદાસ પરમારના ધર્મપત્ની પ્રજ્ઞાબેન (ઉષાબેન)નું તા. ૮ ના અવસાન થયું છે. તેમનું ટેલિફોનિક બેસણુ તા. ૧૦ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન રખાયું છે. પ્રમોદભાઇ (મો. ૯૪ર૭૭ ૦૬૮૪પ), જિતેન્દ્રભાઇ (૭૯૮૪૧ ૧પર૧૦), નિરંજનભાઇ (૯૯૭૯૭ રપપ૩૬)

અવસાન નોંધ

એડવોકેટ એમ.વી. યાજ્ઞિકનું અવસાન

રાજકોટઃ એમ.વી.યાજ્ઞિક એડવોકેટ (ઉ.વ.૮૬) તે ડો.મહેન યાજ્ઞિક અને ઉમા વિરેન્દ્ર ત્રિવેદીના પિતા તેમજ વિરેન્દ્ર ત્રિવેદી અને ભાવના મહેન યાજ્ઞિકના સસરાનું તા.૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલના સંજોગોમાં તમામ પ્રકારની લૌકિક પ્રથા બંધ રાખેલ હોય ફોન દ્વારા સાંત્વના પાઠવવા વિનંતી કરી છે.

વિનોદરાય આચાર્ય

વિરપુર (જલારામ) : ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ સ્વ. વિનોદરાય નારદલાલ આચાર્ય (ઉ.૭૮) તે રાજેશભાઇ તથા ભાવનાબેન તથા રૂપલબેનના પિતાશ્રી તથા રાજકોટ નીરેનભાઇના સસરા તથા ધ્રુવ, નૈત્રી, એન્જલના દાદાનું તા. ૮ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૦ ને ગુરૂવારના રોજ બપોરે ૩ થી પ રાખેલ છે. રાજેશભાઇ આચાર્ય મો. ૯૮રપ૦ ૩પ૦૦૯, રૂબલનેબ આચાર્ય મો. ૮૦૦૦૦ ર૮૭૭૬

લાલજીભાઇ મકવાણા

ગોંડલ : પાટીદડ (ગોંડલ) નિવાસી લાલજીભાઇ લક્ષ્મણભાઇ મકવાણા (ઉ.વ.૬૭) તે પંકજભાઇ, નલીનભાઇ, અને સત્યેશભાઇના પિતાશ્રી તથા મનસુખભાઇ અને સી. એલ. મકવાણા (જીઇબી) ના ભાઇ તા. ૬-૧ર-ર૦ ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ ગુરૂવાર તા. ૧૦ ના રોજ રાખેલ છે.

કિશોરકુમાર દવે

રાજકોટ : મુળ પોરબંદર નિવાસી કિશોરકુમાર હરસુખરાય દવે (ઉ.૭૦) નું તા. ૮ ના અવસાન થયેલ છે. તેઓ કલ્પેશ દવે (મોરબી) અને મિહીર દવે (રાજકોટ)ના પિતાશ્રી અને જયકૃષ્ણ અધ્યારૂ (અમદાવાદ)ના સાળાનું બેસણું ટેલીફોનીક રીતે તા. ૧૦ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કલ્પેશ દવે મો. ૯પ૩૭૦ ૦૬૧૬૯ તથા મિહીર દવે મો. ૯૭૧ર૯ ૮૧૬૦૩ છે.

ધનલક્ષ્મીબેન જાની

મોરબી : ખાનપર નિવાસી ચા. મ. મોઢ બ્રાહ્મણ ધનલક્ષ્મીબેન ભાઇશંકર જાની (બચીબેન) તે ચત્રભુજ ભવાનીશંકર પંડયાના પુત્રી, સ્વ. ભાઇશંકર અંબાશંકર જાનીના ધર્મપત્ની તે નીરૂબેન અરવિંદભાઇ, મહેન્દ્રભાઇ ના માતુશ્રી, પિતાંકં, ખ્યાતીબેન, જલ્પાબેન, વિધિબેન, દેવાંશીબેનના દાદી તેમજ ભાનુશંકર જે. જોષીના સાસુ, કાન્તીલાલ ચત્રભુજ પંડયાના બહેનનું અવસાન થયું છે. સદગતનું ટેલીફોનિક ઉઠમણુ-બેસણું તા. ૧૦ ના રોજ સાંજે ૪ થી પ રાખેલ છે. હાલના  સંજોગોનુસાર લૌકીક પ્રથા બંધ રાખેલ છે. અરવિંદ જાની મો. ૭૦૯૩૯ પ૬૬૦૬, મહેન્દ્ર જાની મો.૯૮૭૯૪ ૧રર૩પ, જીતેન્દ્ર કે. પંડયા મો. ૯૯ર૪૭ ૮૬૦પર

કનૈયાલાલભાઇ જોશી

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ રાજકોટ કનૈયાલાલ ભાનુશંકર જોશી (ઉ.વ.૮૭) નિવૃત શિક્ષક, તે મુકતાબેન પી.મહેતા (અમદાવાદ), બટુકભાઇ બી.જોશી (ગોંડલ)ના  મોટાભાઇ, તે સ્વ.નિર્મળાબેનના પતિ, તે જયશ્રીબેન સી. મહેતા (જુનાગઢ) પંકજભાઇ (રાજકોટ), સુધીરભાઇ (રાજકોટ) તૃપ્તિબેન ડી. ત્રિવેદી (રાજકોટ) દિપ્તીબેન બી. પાઠક (નવા વાઘણીયા) ના પિતાશ્રી, તે હિતેશ, ધવલ, શ્વેતાના દાદા તા.૭ના સ્વર્ગવાસી થયેલ છે. ટેલીફોનિક બેસણું તા.૧૦ના ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે. તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

મગનભાઇ રાઠોડ

રાજકોટઃ (જામનગર વાળા) મગનભાઇ લાઘાભાઇ રાઠોડ (ઉ.વ.૮૧) રહેઠાણ દામજી મેપા પ્લોટ નં.૪/પ પીપળીયા હોલ પાસે, ૪૫ ખોડીયાર નિવાસ, રાજકોટ તે મુકતાબેનના પતિ, તે વિણાબેન કિશોરભાઇ ચુડાસમા તથા કિરણબેન અરવિંદભાઇ રાઠોડના પિતાશ્રી, તે ઋત્વિક તથા રવિના નાનાનું તા.૭ના અવસાન થયેલ છે. સદગતનું બેસણું તેમના નિવાસ સ્થાને તા.૧૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રાજેન્દ્રભાઇ બુદ્ધદેવ

રાજકોટ : સ્વ.અમૃતલાલ મોરારજીભાઇ બુદ્ધદેવ (રીટાયર્ડ ડીસ્ટ્રીક જજ, અમદાવાદ) તા. ૭ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ.મંગળજી વલ્લભદાસ શીંગાળા (મારફતિયા)ના જમાઇ તથા પ્રદીપભાઇ શીંગાળા (મારફતિયા)ના બનેવી તથા ચિંતન બુદ્ધદેવ (એડવોકેટ, ગુજરાત હાઇકોર્ટ-અમદાવાદ)ના પિતાશ્રીનું ટેલિફોનિક બેસણું બંને પક્ષનું સાથે ગુરૂવાર તા.૧૦ના અમદાવાદ મુકામે બપોરે ૩થી પ રાખેલ છે. કિશોરભાઇ એ. બુદ્ધદેવ-મો. ૯૮ર૪૧ ૩૧૬૬૪, પ્રદીપ એમ. શીંગાળા- મો. ૯૬૬ર૪ ૯૯૯૯૦, ચિંતન એ. બુદ્ધદેવ- મો. ૯૯ર૪૮ પ૪પ૩૭

મહેન્દ્રભાઇ મહેતા

રાજકોટ : મહેન્દ્રભાઇ હીરાલાલ મહેતા (ઉ.વ.૭૧) તે વિકાસભાઇ, ચિરાગભાઇ, નેહાબેન અતુલભાઇ શાહ, ભાવિષાબેન જતીનભાઇ દોઢીવાળા અનેે જાગૃતિબેનના પિતાશ્રી અને સ્વ. બલ્લુભાઇ મોદીના જમાઇ તા.૭ના અરિહંત શરણ પામેલ છે. તેઓશ્રીની ટેલીફોનિક પ્રાર્થના સભા તા. ૧૦ના ગુરવારે સાંજે ૪થી ૬ રાખેલ છે. વિકાસભાઇ મો.નં. ૯૮૭૯પ ૬૬પપ૬ તથા ચિરાગભાઇ મો.નં. ૯૯૯૮૭ ૪ર૬૭૮ તથા ઘર મો.નં. ૯૯૯૮પ ૮પ૮૧૪ છે.

પ્રભુદાસભાઇ પંડીત

મોરબી : સ્વ.નટવરલાલ નાનજીભાઇ પંડીતના પુત્ર પ્રભુદાસભાઇ (ઘીવાળા) (ઉ.વ.૭૬) તે સ્વ.કાંતિલાલ કાનજીભાઇ ખીરૈયા (જલારામ હાર્ડવેર-વાંકાનેર)ના જમાઇ અને કમલેશભાઇ, સુધીરભાઇ, પરાગભાઇ, નિશાબેન (મોરબી) અને સોનલબેન(જામનગર)ના પિતાશ્રી તથા દિપેશકુમાર ગોપાલદાસ અનડકટના સસરા તા.૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તેમજ પિયર પક્ષની સાદડી તા.૧૧ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વર્તમાન સ્થિતિને લઇને ટેલીફોનિક સંદેશ પાઠવવા સુધીરભાઇ (મો. ૯૭ર૩૯ ૮ર૧૮ર), પરાગભાઇ (મો. ૯૯૭૯૪ ૦૩૦૦૭), કમલેશભાઇ (મો. ૯૮૯૮૯ ૯ર૧ર૯)

હરગોવિંદભાઇ કુબાવત

મોરબી : મુ ખાખરેચી હાલ નાનીવાવડી નિવાસી હરગોવિંદભાઇ હેમંતરામ કુબાવત (ઉ.વ.૭ર) તે સુરેશભાઇના મોટાભાઇ, ધવલભાઇના પિતા અને અલ્પેશભાઇ અને કુલદીપભાઇના ભાઇજી તા. ૭ના રોજ રામચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણું તા.૧૧ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે.

ચન્દ્રકાંતભાઇ જોષી

ઉપલેટા : ચંદ્રકાંતભાઇ મથુરાદાસ જોષી (ઉ.વ.૬૪) લોહાણા સમાજના ગોરબાપા તે સ્વ. મથુરાદાસ લાલજીભાઇ જોષી, ગીરજાબેન મથુરાદાસ જોષી (બગસરાવાળાના પુત્ર), ગં.સ્વ. પ્રફુલાબેનના પતિ તથા પ્રતિક, મિન્ટુબેન, સેજલબેન, નિલમબેનના પિતાનું તા. ૭ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિના કારણે ટેલીફોનિક બેસણું રાખેલ છે.  તા.૧૦ના બપોરના પ થી ૬, નીલકંઠ મહાદેવ મંદિર ખાતે બેસણું રાખેલ છે. પ્રતિક જોષી મો. ૭૭૬૬૧ પ૮ર૮૯, મો. ૯૮૯૮૪ ૭૭૩૬ર

ગોદાવરીબેન ચાવડા

પડધરી : ગોદાવરીબેન હકુભાઇ ચાવડા (ઉ.વ.૯૦) તે પ્રતાપભાઇ, દિનેશભાઇ, રાજેશભાઇ, માલતીબેનના માતુશ્રી અને ભાવેશ, આશિષ, નૈમિષ, કશ્યપ, ધ્રુમીલ ને માધવી, દિપાલીના દાદીમાંનું અવસાન તા.૭ના થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા.૧૧ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.નં. પ્રતાપભાઇ ૮૪૦૧૪ ૬૦૯૬૯, દિનેશભાઇ મો. ૯૮૯૮૭ ૭ર૦૬૦, રાજેશભાઇ મો. ૯૮૯૮૮ ૪૪૩ર૧

પરાગભાઈ ચંદારાણા

રાજકોટઃ નિવાસી પરાગભાઈ ગીરધરભાઈ ચંદારાણા (ઉ.વ.૫૧) તે વિપુલભાઈના નાનાભાઈ તથા કિશનભાઈના કાકાનું તા.૯ના રોજ અવસાન થયેલ છે. પિયર પક્ષની સાદડી તથા ટેલીફોનિક બેસણું તા.૧૦ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિપુલભાઈ મો.૭૫૬૭૮ ૭૬૧૭૩, કિશનભાઈ મો.૮૪૬૯૮ ૩૮૬૪૩, શશીકાન્તભાઈ મો.૯૮૨૪૯  ૦૫૮૮૫

વસંતબેન વ્યાસ

રાજકોટઃ ભરૂચ નિવાસી વાલમ બ્રાહ્મણ (રિબ) વ્યાસ પરિવારના વસંતબેન ભાનુશંકર વ્યાસ (ઉ.વ.૮૦) તે સ્વ.ભાનુશંકર પ્રાણશંકર વ્યાસના ધર્મપત્નિ,  ભુષણભાઈ બી.વ્યાસ (જીએનએફસી) તથા  હરેશભાઈ બી.વ્યાસ (જીએનએફસી) તથા  ભાવનાબેન ભરતકુમાર પંડ્યા (ગાંધીનગર)ના માતુશ્રી અને સ્વ.નટવરલાલ પી.વ્યાસ (જેતલસર - જેતપુર), સ્વ.મનહરભાઈ પી.વ્યાસ (જેતપુર), મુગટરાય પી.વ્યાસ (અમદાવાદ), નવનીતરાય પી.વ્યાસ (રાજકોટ), કનકરાય પી.વ્યાસ (રાજકોટ) તથા પુષ્પાબેન જયસુખરાય જોશી (જેતપુર), હંસાબેન અનંતરાય વ્યાસ (રાજકોટ), રંજનબેન જનકરાય પાઠક (શિહોર) ના ભાભી અને હર્ષદભાઈ પાણેરી (મુંબઈ), કિશોરભાઈ પાણેરી (રાજકોટ), નવલભાઈ પાણેરી (કોટડા સાંગાણી), રમેશભાઈ પાણેરી (રાજકોટ), રસિકભાઈ પાણેરી (રાજકોટ),અશોકભાઈ પાણેરી (સુરેન્દ્રનગર), વિજયભાઈ પાણેરી (રાજકોટ) અને શ્રી વિજુબેન (રાજકોટ),શ્રી નિમુબેન (અમેરિકા) ના બહેન નું તા.૭ને સોમવારે વહેલી સવારે ભરૂચ મુકામે અવસાન થયેલ છે. હાલની પરીસ્થીતી ને ધ્યાન માં રાખીને સ્વર્ગસ્થ નું ટેલિફોનીક બેસણૂ તા. ૧૦ને ગુરૂવાર ના રોજ સાંજે.. ૪ થી ૬ રાખેલ છે. ભૂષણભાઇ મો.૯૬૬૨૦ ૩૫૧૬૦, હરેશભાઇ મો.૯૬૬૨૦ ૬૩૮૩૦,ભાવનાબેન મો.૯૪૨૯૪ ૫૯૯૧૩

લીલાવંતીબેન જોષી

રાજકોટઃ લીલાવંતીબેન ફુલશંકર જોષી (ઉ.વ.૯૪), તેઓ સ્વ.ફુલશંકરભાઈ લક્ષ્મીશંકરભાઈ જોષીના ધર્મપત્નિ, સ્વ.ભરતભાઈ તથા પંકજભાઈ તથા ગં.સ્વ.અનસુયાબેન, ગં.સ્વ.નિર્મળાબેન, સ્વ.શારદાબેનના માતુશ્રી, શાસ્ત્રીજી અજયભાઈ, શાસ્ત્રીજી ગૌરાંગભાઈ તથા સોનલબેન, ભાવનાબેન, પુજાબેનના દાદીશ્રી તા.૭ના વૈકુંઠવાસ થયેલ છે. આ મહામારીના કારણે તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૦ ગુરૂવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. સરનામું:- સી/૪૦૧, સિધ્ધી-૫, શેઠનગરની પાછળ, જામનગર રોડ, રાજકોટ, ગં.સ્વ.કુંદનબેન મો.૯૯૭૯૨ ૩૮૬૮૯, પંકજભાઈ મો.૯૫૨૯૯ ૬૬૦૬૪, અ.સૌ.દક્ષાબેન મો.૮૦૮૦૦ ૩૨૨૬૧, અજયભાઈ મો.૯૦૩૩૪ ૨૧૦૬૮, ગૌરાંગભાઈ મો.૯૩૭૧૭ ૦૯૯૬૬

કિશોરભાઈ કકકડ

રાજકોટઃ સ્વ.જીવરાજભાઈ ધનજીભાઈ કકકડના પુત્ર કિશોરભાઈ જીવરાજભાઈ કકકડ (ઉ.વ.૭૯) તે સ્વ.મગનભાઈ, સ્વ.હરીલાલ તથા સ્વ.ધીરજલાલના નાનાભાઈ તે સ્વ.રૂગનાથભાઈ કુરજીભાઈ કારીયાના જમાઈ તે રમેશભાઈ બાબુલાલ કકકડ (જુનાગઢવાળા)ના વેવાઈ તે ડો.ભાવિનભાઈ કકકડ તથા અંજુબેન વિશાલકુમારના પિતાશ્રી તા.૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૨૮૨ ૭૦૯૫૭, ૯૪૨૬૭ ૮૨૬૦૯, ૯૯૯૮૫ ૧૫૨૫૭

કશ્યપભાઈ સોલંકી

રાજકોટઃ કારડીયા રાજપુત સ્વ.જોરસિંહ રૂપસિંહ સોલંકીના પુત્ર, કશ્યપભાઈ જોરસિંહ સોલંકી (ઉ.વ.૪૮) તે વૈશાલીબેનના પતિ, માનસી તથા નીશીતના પિતા, સ્વ.ગોરધનભાઈ રૂપસિંહભાઈ સોલંકીના ભત્રીજા, મોબતસિંહ ભુપતસિંહ પરમારના જમાઈ, શ્વેતાબેન કમલકુમાર પારેખ તથા પાયલબેન અનિમેષકુમાર રાઠોડના મોટાભાઈનું તા.૮ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ ગુરૂવારના રોજ સવારે ૧૧ થી ૫ રાખેલ છે. વૈશાલીબેન મો.૯૪૨૭૨ ૭૦૦૦૯, અનિમેષભાઈ મો.૭૯૮૪૨ ૦૭૭૦૮, નીશીતભાઈ મો.૯૧૦૬૦ ૭૪૭૧૨, મોબતસિંહ મો.૯૮૨૪૩ ૬૭૩૩૭

તારાબેન મજેઠીયા

રાજકોટઃ તારાબેન જયસુખભાઈ મજેઠીયા તે જયસુખભાઈ જગજીવનભાઈ મજેઠીયાના ધર્મપત્નિ તથા મહેશભાઈ, દિલીપભાઈ, મનોજભાઈ, સુનીલભાઈ તથા હસુબેન યોગેશકુમાર જીવરાજાની, રશ્મીબેન હિતેષકુમાર ચંદારાણા, માલતીબેન સંજકુમાર રૂપારેલીયાના માતુશ્રી તથા કુવાડવાવાળા સ્વ.નરશીદાસ ભગવાનજીભાઈ પોપટના દીકરી સ્વ.કરશનભાઈ, સ્વ.ધીરૂભાઈ, તથા નટુભાઈ રસીકભાઈના બહેનનું તા.૮ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહેશભાઈ મો.૯૪૨૭૭ ૨૭૮૭૮, દિલીપભાઈ મો.૯૩૭૪૧ ૦૧૧૮૧, મનોજભાઈ મો.૯૬૬૪૮ ૨૦૨૪૫, સુનીલભાઈ મો.૬૩૫૩૦ ૫૦૩૪૯, નટુભાઈ પોપટ મો.૯૯૦૪૯ ૫૭૮૮૫, ભરતભાઈ પોપટ મો.૯૮૭૯૧ ૯૭૭૦૫

સુભાષચંદ્ર રાજા

રાજકોટઃ સુભાષચંદ્ર ટોપણદાસ રાજા તા. ૮નાં શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૧૦ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ક્રિસભાઇ રાજા (મો. ૯૦૧૬૦ ૬૬ર૯ર), કિશનભાઇ રાજા (મો. ૮ર૬૪૦ ૬૮૬૦૩), સુરેશભાઇ મોહનલાલ સોનેચા (મો. ૯૪ર૭પ ૦૧૬૩૧)

જયાબેન ભાડેશીયા

રાજકોટઃ ગુર્જર સુતાર જ્ઞાતિ મુળ ગામ ખોરાણા હાલ રાજકોટ જયાબેન પ્રમેજીભાઈ ભાડેશીયા (ઉ.વ.૮૫) તે સ્વ.બિપીનભાઈ, સ્વ.શૈલેષભાઈ, અતુલભાઈ, નિરૂબેન ધિરજલાલ ખંભાયતા તથા વર્ષાબેન વિનોદકુમાર ધોરેચાના માતુશ્રી પિયર પક્ષ- ગોપાલભાઈ વેલજીભાઈ, અખીયાણીયા, રવજીભાઈ, કેશવજીભાઈના મોટા બહેન સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ને ગુરૂવારના રોજ ૪ થી ૬ સાથે રાખેલ છે. અતુલભાઈ મો.૯૮૨૪૨ ૧૯૪૪૫, કેતનભાઈ મો.૯૯૭૪૬ ૦૭૪૫૨, ભાવેશભાઈ મો.૯૯૯૮૧ ૧૪૬૫૯

જયપ્રકાશ રાજયગુરૂ

રાજકોટઃ મહારાજ શ્રી નથુ તુલસી ઔદીચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ જયપ્રકાશ ઈચ્છાશંકર રાજયગુરૂ (ઉ.વ.૬૭) જે સ્વ. ઈચ્છાશંકર વજેશંકર રાજયગુરૂના પુત્ર તેમજ પ્રજ્ઞા જયપ્રકાશ રાજયગુરૂના પતિ તેમજ નિરવ જયપ્રકાશ રાજયગુરૂ તથા નિરજ જયપ્રકાશ રાજગુરૂ (રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન- વોર્ડ ઓફિસર)ના પિતા, તેમજ સ્વ.રંજનબેન ઈચ્છાશંકર રાજયગુરૂ તથા ભારતીબેન  કેતનભાઈ પંડયા (અમરેલી) તથા ઉર્મિલાબેન પંકજભાઈ પંડયાના મોટાભાઈ, તેમજ નવનીતરાય દામોદર મહેતા (અમરેલી)ના મોટા જમાઈનો તા.૮ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને કારણ લૌકિક પ્રક્રિયા બંધ રાખેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૦ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. નિરવ જયપ્રકાશ રાજયગુરૂ મો.૮૯૮૦૯ ૦૬૦૨૦, ૯૪૨૭૪ ૩૫૯૮૩, નિરજ જયપ્રકાશ રાજયગુરૂ મો.૯૯૨૫૬ ૧૩૨૧૩, રાજેશભાઈ નવનીતરાય મહેતા (અમરેલી) મો.૯૯૭૮૦ ૦૭૧૪૪

લાભશંકરભાઈ ત્રિવેદી

રાજકોટઃ શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ (મુળ ગામ તરવડા)નાં લાભશંકરભાઈ વિશ્વનાથભાઈ ત્રિવેદી (ઉ.વ.૯૩) તે સ્વ.વિશ્વનાથભાઈ કરશનજીભાઈ ત્રિવેદીનાં પુત્ર તથા સ્વ.પ્રભાશંકરભાઈ, સ્વ.ઉમિયાશંકરભાઈ, સ્વ.બાલાશંકરભાઈના ભાઈ તથા મહેશભાઈ, સ્વ.રાજેન્દ્રભાઈ, રવિન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈનાં પિતાશ્રી તથા પ્રવિણભાઈ પી.ત્રિવેદી, રમણીકભાઈ પી. ત્રિવેદી, પરેશભાઈ યુ. ત્રિવેદીના કાકાશ્રી તથા જીગ્નેશ, સંજય, કૌશલ, ખુશાલ તથા દિપનાં દાદાનું ગત તા.૭ને સોમાવારે દુઃખદ અવસાન થયેલ છે. હાલનાં સંજોગોને આધિન સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૦ના ગુરૂવારે સવારે ૯ થી સાંજના ૫ રાખેલ છે. ફોન નં. મહેશભાઈ મો.૭૯૯૦૭ ૩૯૩૩૧, રવિન્દ્રભાઈ મો.૯૪૨૮૨ ૯૫૦૭૭

અમૃતલાલ ચુડાસમા

રાજકોટઃ (ધોબી) સ્વ.અમૃતલાલ વીરજીભાઈ ચુડાસમા (ભલુભાઈ) (ઉ.વ.૭૦) તે સ્વ.બચુભાઈના મોટાભાઈ તથા સ્વ.પરસોત્તમભાઈ, છગનભાઈના નાનાભાઈનું તા.૭ના રોજ અવસાન થયેલ છે. કોરોના જેવી મહામારીમાં સરકારશ્રીના નિયમ મુજબ ટેલીફોનીક બેસણું તા.૧૦ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિલેશભાઈ મો.૯૮૨૪૮ ૭૧૬૪૬, અરવિંદભાઈ મો.૯૮૨૪૩ ૧૩૪૯૧, જયેશભાઈ મો.૯૯૨૪૦ ૨૨૦૨૦

મંજુલાબા ગોહિલ

રાજકોટઃ મંજુલાબા મનુભાઇ ગોહિલ (ઉ.વ. ૯૬) મુળ ગામ પાલીતાણા હાલ રાજકોટ તે જયસિંહભાઇ (મો. ૮૮૬૬ર ૦૭૩૭૩) ના કાકી તથા મહેન્દ્રસિંહ (મો. ૯૦પ૪પ ર૪ર૬ર) અને નિકુલસિંહ (મો. ૭૯૯૦૩ ૯૬૪૩૯) ના માતુશ્રી તા. ૯ ને બુધવારના રોજ રામચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૧ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન સહકાર મેઇનરોડ નારાયણનગર શેરી નં. ૮ રાજકોટ ખાતે રાખેલ છે.

સુરેશચંદ્ર પાઉં

રાજકોટઃ સ્વ.હરખચંદભાઈ વિઠલદાસભાઈ પાઉંના પુત્ર સુરેશચંદ્ર હરખચંદભાઈ પાઉં (ઉ.વ.૭૫) જે સ્વ.ગિરધરલાલ મોરારજીભાઈ બુધ્ધદેવના જમાઈ તથા ભાનુબેન મનહરલાલ કકકડ તેમજ હંસાબેન ભુપેન્દ્રભાઈ ચગના મોટાભાઈ તા.૮ના રોજ રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તેમજ સસરા પક્ષની સાદડી સાથે તા.૧૦ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઉષાબેન પાઉં મો.૭૦૨૧૫ ૫૨૪૬૭, સુરેશભાઈ પાઉં મો.૯૮૭૯૫ ૪૪૯૪૩, યોગેશભાઈ પાઉં મો.૯૭૨૭૨ ૩૪૬૯૫, કેતનભાઈ બુધ્ધદેવ મો.૯૮૨૫૧ ૭૯૦૩૭, રાજુભાઈ બુધ્ધદેવ મો.૭૯૯૦૯ ૩૯૩૫૬

જમનાદાસ નથવાણી

રાજકોટઃ જમનાદાસ અમરશીભાઈ નથવાણી (ઉ.વ.૮૬) તે સ્વ.અમરશી ખીમજી પેંડાવાલાના પુત્ર તેમજ સ્વ.વલ્લભદાસ દામજી ગણાત્રાના જમાઈ તથા સ્વ.વજુભાઈ, પ્રભુદાસભાઈ તથા કિશોરભાઈના મોટાભાઈ તેમજ પુષ્પાબેન વિનોદરાય મોરબી, ભારતીબેન અશ્વિનકુમાર જામનગર, પ્રવિણભાઈ, નવિનભાઈ, નિતિનભાઈના પિતાશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુસરીને ઉઠમણું ટેલીફોનીક તા.૧૦ ગુરૂવારે સાંજે ૪ થી ૫:૩૦ રાખેલ છે. પ્રવિણભાઈ મો.૯૮૭૯૦ ૩૮૫૮૦, નવિનભાઈ મો.૯૪૨૬૪ ૫૦૬૪૩, નિતીનભાઈ મો.૯૯૭૪૪ ૮૮૪૪૪

કિશોરભાઈ ચૌહાણ

રાજકોટઃ કિશોરભાઈ બચુભાઈ ચૌહાણ (આર.એમ.સી.નિવૃત કર્મચારી), તે બહાદુર ચૌહાણ (મો.૮૭૩૪૦ ૩૦૯૮૨), શૈલેષભાઈ ચૌહાણ (મો.૮૪૬૦૩ ૫૨૫૭૨), દીપકભાઈ ચૌહાણના પિતાશ્રીનું તા.૫ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. કેદારનાથ સોસાયટી, ન્યુસાગર સંતોષ પાનની બાજુમાં રાજકોટ ટેલીફોનીક બેસણું રાખેલ છે.

તોતીબાઈ આહુજા

રાજકોટઃ મહેશ સોપ ફેકટરીવાળા સ્વ.ભીખચંદ જાગણમણ આહુજાના ધર્મપત્નિ તથા મુરલીભાઈ, મહેશભાઈ તથા શંકરભાઈના માતુશ્રી તોતીબાઈ ભીખચંદ (ઉ.વ.૮૦) જેમનું તા.૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું / પઘડિયું તા.૧૦ (ગુરૂવાર)ના રોજ સાંજે ૪:૩૦ થી ૫ સુધી તેમના નિવાસસ્થાન રાખેલ છે. નિવાસસ્થાનઃ- ૧૦/૫ ગાયકવાડી પ્લોટ, સાધુ વાસવાણી સ્કુલની બાજુમાં રાજકોટ.

ચીમનલાલ તન્ના

રાજકોટઃ સ્વ.વનમાળીદાસ ગોરધનદાસ તન્ના (બળધોઈવાળા)ના પુત્ર ચીમનલાલ વનમાળીદાસ તન્ના (ઉ.વ.૭૨) તે પંકજભાઈના મોટાભાઈ તેમજ વિજયભાઈ, રૂપેશભાઈ, રીનાબેન ગાદેશા, ભાવિનીબેન ચગના પિતાશ્રી તેમજમ મોરબીના સ્વ.મોહનલાલ કુંવરજીભાઈ ભગદેવના જમાઈનું તા.૭ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ટેલીફોનીક બેસણું તેમજ પિયર પક્ષની સાદડી તા.૧૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. પંકજભાઈ તન્ના મો.૯૪૨૬૯ ૬૯૬૨૯, વિજયભાઈ તન્ના મો.૯૮૨૫૪ ૮૫૦૫૦