Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019
ગુજરાત અન્ન આયોગના ડિરેકટર દિનેશ કારીયાના મોટાભાઈની કાલે પ્રાર્થનાસભા

રાજકોટ : સ્વ.કાંતાબેન તથા સ્વ.મગનલાલ વિસનજી કારીયાના મોટાપુત્ર રમેશભાઈ (રાજુભાઈ) (ઉ.વ.૫૪) તે રાજકોટ શહેર ભાજપ આગેવાન વોર્ડ નં.૩ના પ્રભારી અને ગુજરાત રાજય અત્ર આયોગના ડિરેકટર દિનેશ કારીયા, રજનીભાઈ કારીયા (મુન્નાભાઈ) તથા પારૂલબેન પંકજકુમાર ઠક્કર (બરોડા)ના મોટાભાઈ તે ઉર્વી વિશાલકુમાર સેજપાલના પિતાશ્રી તે રાજકોટ લોહાણા મહાજનના કારોબારી સભ્ય ધવલ કારીયા, બ્લેક ગોલ્ડ ચાવાળા મીત કારીયા અને અનુ કારીયાના ભાઈજી તે મનસુખલાલ લાભુભાઈ સુચકના જમાઈનું તા.૭ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની બંને પક્ષની પ્રાર્થનાસભા તા.૧૦ને ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫:૩૦ દરમિયાન રાષ્ટ્રીય શાળા, રાજકોટ ખાતે રાખેલ છે.

સાધુ ચીમનલાલ હરીયાણીનું દુઃખદ અવસાનઃ આવતીકાલે બેસણું

રાજકોટઃ સાધુ ચીમનલાલ ભીખાલાલ હરીયાણીનું તા.૭ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ ગુરૂવારે બપોરે ૪ થી ૬ કલાકે સનરાઈઝ એપાર્ટમેન્ટ, ડી માર્ટની પાસે એ.વી. જસાણી સ્કુલની સામે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કડવીબાઇ વિદ્યાલય પ્રા.શાળાના પ્રિન્સીપાલ ચેતનાબેન આહયાના પુત્ર પ્રિયાંશુનું અવસાન

રાજકોટઃ ત્રિભોવનદાસ મુળજી આહયાનાં પૌત્ર તથા પ્રદિપકુમાર અને ચેતનાબેન (કડવીબાઇ વિદ્યાલય પ્રાથમીક શાળાના પ્રિન્સીપાલ)ના પુત્ર પ્રિયાંશુ (ઉ.વ.૧૪)તે કિશોરભાઇ, સ્વ.મહેશભાઇ, શોભનાબેન યોગેશકુમાર રાચ્છ તથા હંસાબેન કમલેશકુમાર બુધ્ધદેવનાં ભત્રીજા તેમજ સ્વ.નંદલાલભાઇ તથા ઇન્દુકુમાર ગોપાલજી તન્નાનાં ભાણેજ તથા મનાલી, ફોરમ, સ્મિત, પરીતા અને ઇશીતાનાં ભાઇનું તા.૭ને સોમવારે અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તથા મોશાળપક્ષની સાદડી તા.૧૦ને ગુરૂવાર સાંજે ૪:૩૦ થી ૬:૦૦ કલાકે જનકલ્યાણ સોસાયટી હોલ, એસ્ટ્રોન ચોક નજીક, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

સુરેશચંદ્ર મણીયાર

રાજકોટઃ સ્વ.નાનજીભાઇ મુળજીભાઈ પડીયાના જમાઈ ગોંડલ નિવાસી સુરેશચંદ્ર લાલચંદ્ર મણીયારનું તા.૪ના રોજ અવસાન થયેલ છે. તેમની સાદડી ગુરૂવારે તા.૧૦ના રોજ બહ્મક્ષત્રીય જ્ઞાતીની વાડીમાં પેડક રોડ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

પ્રિયાંશુ આહ્યા

રાજકોટઃ પ્રિયાંશુ આહ્યા (ઉ.વ.૧૪) તે ત્રિભોવનદાસ મુળજીભાઇ આહ્યાનાં પૌત્ર તથા પ્રદિપકુમાર અને ચેતનાબેન (કડવીબાઇ વિદ્યાલય પ્રાથમીક શાળાના પ્રિન્સીપાલ)ના પુત્ર તેમજ કિશોરભાઇ, સ્વ.મહેશભાઇ, શોભનાબેન યોગેશકુમાર રાચ્છ તથા હંસાબેન કમલેશકુમાર બુધ્ધદેવનાં ભત્રીજા તેમજ સ્વ.નંદલાલભાઇ તથા ઇન્દુકુમાર ગોપાલજી તન્નાનાં ભાણેજ તથા મનાલી, ફોરમ, સ્મિત, પરીતા અને ઇશીતાનાં ભાઇનું તા.૭ના અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તથા મોસાળપક્ષની સાદડી તા.૧૦ને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬, જનકલ્યાણ સોસાયટી હોલ, એસ્ટ્રોન ચોક નજીક ખાતે રાખેલ છે.

હંસાબેન કાનપરા

રાજકોટઃ રાજકોટ નિવાસી શ્રીમતી હંસાબેન રતિલાલ કાનપરા (ઉ.વ.૬૯) જે રતિલાલ રાઘવજીભાઇ કાનપરાનાં ધર્મપત્ની, સોનલબેન, હિરેનભાઇ તથા વિપુલભાઇના માતુશ્રી તેમજ સાર્થ, તિથી તથા ધ્યેયના દાદી તા.૮ના શ્રીજી ચરણ પામેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૧૦ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ નહેરૂનગર કોમ્યુનિટી હોલ, નહેરૂનગર મેઇન રોડ, નાના મવા રોડ, મારવાડી ફાઇનાન્સની સામે રાખેલ છે.

નંદકુંવરબા જાડેજા

રાજકોટઃ નંદકુવરબા મુળુભા જાડેજા હાલ રાજકોટ, મુળ ગામ ટોડા તા. કાલાવડ ગોવિંદસિંહ તથા કરણસિંહના માતુશ્રીતથા નવલસિંહ, તથા પ્રદિપસિંહ, વિજયસિંહ, જયપાલસિંહ, ક્રિપાલસિંહ, ગીરીરાજસિંહ તથા રવિરાજસિંહના દાદીશ્રીનું તા.૭ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૧ના સાંજના ૪ થી ૬, પુનિતનગર કવાટર નં.ર૩૦ ખાતે રાખેલ છે.

વિજયાબા રાણા

રાજકોટઃ મૂળ આંડીયા નિવાસી હાલ રાજકોટ સ્વ.કિશોરસિંહ રાણાના ધર્મપત્ની વિજયાબા કિશોરસિંહ રાણા તે ચેતનસિંહ, શૈલેન્દ્રસિંહ, જયોતિન્દ્રસિંહ, અર્ચનાબા હરદિપસિંહ જાડેજા, રાજેશ્વરીબા રાજેન્દ્રસિંહ જાડેજાના માતુશ્રીનું તા.૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ના ગુરૂવારે ભવાની કૃપા ૪/૮ વાણીયાવાડી સાંજના ૪ થી ૬ રાખેલ છે.

કમળાબેન રાઠોડ

વાંકાનેરઃ લુહાર કમળાબેન કાંતિલાલ રાઠોડ (ઉ.વ.૭૪) તે વિનોદભાઇ તથા જયેશભાઇના માતુશ્રી તથા મોનાલી દેવાંગકુમાર આસોડીયા તથા મોહીત, હીરેન અને યશના દાદીમાંનું તા.૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા પીયર પક્ષની સાદડી તા.૧૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, લુહાર જ્ઞાતિની વાડી, નેશનલ હાઇવે, વાંકાને રાખેલ છે.

અમૃતબેન અઘેડા

રાજકોટઃ વાણંદ અમૃતબેન દેવરાજભાઇ અઘેડા (ઉ.વ.૭પ) રમેશભાઇ, કિશોરભાઇ, કાન્તીભાઇ, સંજયભાઇ, ભીખાભાઇ, નલીનભાઇ દેવરાજભાઇ અઘેડાના માતુશ્રીનું તા.૮ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૦ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, બજરંગ ડેરી વાળી શેરી, જશરાજ શેરીનં.૧, ઊમિયા ચોક, રાધે હોટલ પાછળ, બિલેશ્વર મહાદેવ મંદિરે રાખેલ છે.

પરસોતમભાઇ કોરીયા

રાજકોટઃ સંજયભાઇ કોરીયા તથા નીલેશભાઇકોરીયાના પિતાશ્રી પરસોતમભાઇ જીવરાજભાઇ કોરીયા ગામ વેરાવળ વાળા હાલ રાજકોટ તા.૮ના અક્ષરનીવાસી થયેલ છે. ઉઠમણું તા.૧૦ના સાંજે ૪ થી ૬, જે. કે. પાર્ક-બી શેરી નં.ર આલાપ ગ્રીન સીટી પાછળ રૈયા રોડ ખાતે રાખેલ છે.

વિનોદરાય ભટ્ટ

રાજકોટઃ મૂળ અમરેલી હાલ જુનાગઢ વિનોદરાય રઘુરામભાઇ ભટ્ટ (ઉ.વ.૭૦) ગીતાબેનનાં પતિ, તે સ્વ.રમણીકભાઇ તથા સ્વ.મનસુખભાઇ ભટ્ટ સાવરકુંડલા તથા હરસુખભાઇ તથા રસીકભાઇ ભટ્ટ અમરેલીના નાનાભાઇ મેંદપરા નિવાસી સ્વ.મુકુન્દરાય વ્રજલાલભાઇ જોશીના જમાઇ તથા કિરીટકુમાર પંડયા અમરેલી અને ચિરંતન વ્યાસ  જુનાગઢના સસરા તથા રિધ્ધિબેન તથા મેઘનાબેનના પિતાશ્રીનું અવસાન થયું છે. સ્વ.નું બેસણું તા.૧૦ના ગુરૂવારે બપોરે ૩ થી ૬ કષ્ટભંજન બજરંગ મંદિર રામદેવ પેઇન્ટસ વાળી શેરી, કામવિનગર મધુરમ જૂનાગઢ ખાતે રાખેલ છે.

વકતુબેન સોલંકી

રાજકોટઃ કારડીયા રજપુત ગં. સ્વ. વકતુબેન હરીસિંગ સોલંકી (ઉ.વ.૭૭) તે સ્વ.હરીસિંગ વાઘજીભાઇ સોલંકીના પત્ની તથા કિશોરભાઇ કિરીટભાઇ તથા સ્વ.મનુભાઇના માતુશ્રીનું તા.૭ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૦ ગુરૂવારે સાંજે ૪ થી ૬ ધારેશ્વર મંદિર ભકિતનગર સર્કલ રાખેલ છે.

હુઝૈફા સાદીકોટ

રાજકોટઃ હુઝૈફા મુ.હાતીમભાઇ સાદીકોટ (કોલંબોવાલા) એકઝાન સોસાયટી એલીકો એલ્યુમીનીયમ ટાગોર રોડ વાળા તે તશ્નીમબહેન અલ્તાફભાઇ સૈફી (મુંબઇ) વાળાના ભાઇ તથા સમસુદ્દીનભાઇ ટ્રંકવાલાના જમાઇ તા.૮ના રાજકોટ મુકામે ગુજરી ગયા છે. તેમની ઝીયારતના શિપારા તા.૧૦ના ગુરૂવારે ઝોહર-અશરની નમાજબાદ ૧-૧પ કલાકે એકઝાન સોસાયટીના હોલ ખાતે રાખેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ને ગુરૂવારે સાંજે પ થી ૬ બાલકુંજ હોબી સેન્ટર શ્રેયશ સોસાયટી એરપોર્ટ ફાટક પાસે રાખવામાં આવેલ છે.

હરપાલભાઇ ચાવડા

રાજકોટઃ હરપાલભાઇ હસમુખભાઇ ચાવડા (ઉ.વ.૩૭) તે હિતેષભાઇ ચાવડાનાં નાનાભાઇ, વનરાજભાઇ ચાવડાના ભત્રીજા, દિલીપભાઇ ચાવડા (ગવરીદડ વાળા)ના ભત્રીજા, જગદીશભાઇ ચૌહાણ (ગાયત્રી પાન)ના સાળાનું તા.૬ના અવસાન થયેલ છે. તેમનું સદ્દગત બેસણું તા.૧૦ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, આજીડેમ ચોકડી, તુર્કી બાપુની દરગાહ પાછળ, અનમોલ પાર્ક શેરી નં.૪, ખાતે રાખેલ છે. તેમની ઉતરક્રિયા તા.૧રના શનિવારે નિવાસસ્થાને રાખેલ છે.

ચલાલા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ દિનેશભાઈના પુત્રનું અવસાન

ચલાલાઃ ચલાલા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ દિનેશભાઈ કેશુભાઈ ડોબરીયાના પુત્ર કૌશિકભાઈ દિનેશભાઈ ડોબરીયા (ઉ.વ.૨૯) તે પ્રશાંતભાઈના મોટા ભાઈ તેમજ આધ્યાના પિતાશ્રી અને મુકેશભાઈ ડોબરીયાના ભત્રીજાનું તા. ૮મીએે મંગળવારના રોજ સુરતમાં અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૦ને ગુરૂવારના સદ્ગતના નિવાસ સ્થાને સવારના ૮ કલાકથી સાંજના ૬ કલાક સુધી ફુલવાડી પ્લોટ, મહાદેવપરા-ચલાલા ખાતે રાખેલ છે.

નાથાભાઈ પિસાવડીયા

ઉપલેટાઃ મૂળ માંડાસણવાળા દેવરાજભાઈ વલ્લભભાઈ પિસાવાડીયા તથા ચંપાબેન ભગવાનજીભાઈ વડગામાના મોટાભાઈ અને રમેશભાઈ, ધીરૂભાઈ, લલિતભાઈ, જયેશભાઈ તેમજ રમાબેન દેવેન્દ્રભાઈ મેસવાણિયા અને ઈલાબેન કમલેશભાઈ ભારદિયાના પિતાશ્રી નાથાભાઈ વલ્લભભાઈ પિસાવાડીયા (ઉ.વ. ૮૨) તા. ૭-૧૦ના સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. બેસણુ તા. ૧૧ને શુક્રવાર સાંજે ૩ થી ૫ વાગ્યે શ્રી વિશ્વકર્મા ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ, રાજમોતીનગર, ઉપલેટા રાખેલ છે.

અરૂણકુમાર મહેતા

જૂનાગઢઃ ઔ.ગ.બ્રા. સ્વ. લક્ષ્મીશંકરભાઈના પુત્ર અરૂણકુમાર લક્ષ્મીશંકર મહેતા (ઉ.વ ૬૮) જેઓ ઉમેશભાઈ તેમજ કનકભાઈના ભાઈનું તા. ૭મીએ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૦ ગુરૂવારના રોજ સાંજે ૪.૦૦ થી ૬.૦૦ કલાકે ઓદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજ વાડી ગાંધીગ્રામ રેલ્વે ફાટક પાસે જૂનાગઢ રાખેલ છે.

હિતેષભાઈ ઝીંઝુવાડીયા

રાજકોટઃ હિતેશભાઈ બચુભાઈ ઝિંઝુવાડીયા (ગુર્જર સુથાર) (ઉ.વ.૪૫) તે ચંદ્રકાંતભાઈ, મહેન્દ્રભાઈ (સમાજ કલ્યાણ), મુકેશભાઈના નાનાભાઈ તથા પ્રફુલભાઈ કરશાળા, પરેશભાઈ, ધર્મેશભાઈ કરશાળાના બનેવી તા.૮ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ના રોજ સાંજે ૪ થી ૬ ચંદ્રકાંત બચુભાઈ ઝિંઝુવાડીયા, હરિદ્વાર ડુપ્લેક્ષ, બ્લોક નં.બી- ૯ ''શ્રીરામકૃષ્ણ'' શેરીનંબર- ૪, સાગર હોલની પાસે, ગોંડલ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ચંદ્રેશભાઇ બબલાણી

ગોંડલ  : ચંદ્રેશભાઇ દિનેશચંદ્ર બબલાણી (આરઝુવાળા) (ઉ.વ.૫૪) તે પાયલ પ્રવિઝનવાળા પ્રકાશ બબલાણીના  મોટા ભાઇ તથા જયરાજભાઇ બબલાણીના નાનાભાઇ નું સોમવારે તા. ૭ના અવસાન થયેલ છે. બેસણું ગુરૂવારે તા.૧૦ ના સાંજે પ થી ૬, ''સિંધુભવન'' મહાદેવ વાડી ખાતે રાખેલ છે. (૩.૬)

દયાબેન ચૌહાણ

રાજકોટઃ નાનાલાલભાઈ ભાણજીભાઈ ચૌહાણના ધર્મપત્ની તેમજ દિનેશભાઈ, જયેશભાઈ, નરેશભાઈ, સુરેશભાઈ તથા સ્વ.મુકેશભાઈનાં માતુશ્રી દયાબેન નાનાલાલ ચૌહાણનું તા.૮ના રોજ અવસાન થયેલ  છે. તેમનું બેસણું તા.૧૦ને ગુરૂવારના રોજ શ્રી ગુર્જર પ્રજાપતિ સમાજની વાડી, ભગવતીપરા- ૧૫ ખાતે સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે.

મણીલાલ જોગીયા

રાજકોટઃ શ્રી ગીરનારા સોની મણીલાલ મીઠાભાઈ જોગીયા (ઉ.વ.૮૬) તે કિશોરભાઈ મણીલાલ જોગીયા (યુ.કે.) તથા પરેશભાઈ મણીલાલ જોગીયાના પિતાશ્રી તથા રાજ કિશોરભાઈ, દિવ્યેશ, વીમા પરેશભાઈ જોગીયાના દાદાશ્રીનું તા.૭ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે, શ્રી ગીરનારા સોની જ્ઞાતિની વાડી, કલાભુવન, લક્ષ્મીવાડી મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ચંદ્રેશભાઇ બબલાણી

ગોંડલ  : ચંદ્રેશભાઇ દિનેશચંદ્ર બબલાણી (આરઝુવાળા) (ઉ.વ.૫૪) તે પાયલ પ્રવિઝનવાળા પ્રકાશ બબલાણીના  મોટા ભાઇ તથા જયરાજભાઇ બબલાણીના નાનાભાઇ નું સોમવારે તા. ૭ના અવસાન થયેલ છે. બેસણું ગુરૂવારે તા.૧૦ ના સાંજે પ થી ૬, ''સિંધુભવન'' મહાદેવ વાડી ખાતે રાખેલ છે.

મનસુખલાલ કઠવાડીયા

રાજકોટઃ હાલ રાજકોટ મુળ અમરાપર મનસુખલાલ ઝવેરચંદ કઠવાડીયા (વ્યાસ) (ઉ.વ.૮૩) તે સ્વ. પ્રફુલચંદ કઠવાડીયા (વ્યાસ)ના પિતા તથા દિવ્યેશભાઇ, અમિતભાઇના દાદાનું તા.૮ને મંગળવારના રોજ કૈલાસવાસ પામેલ છે. તેમનું બેસણું તા.૧૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ ''શ્રી અંબાજી નિવાસ'' જુનુ સ્વાતી પાર્ક શેરી નં.૫-અ કોઠારીયા રોડ રાજકોટ ખાતે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

જયદેવભાઈ ભાંસળીયા

રાજકોટ : જયદેવભાઈ હરસુરભાઈ ભાંસળીયા (ગઢવી) (પીજીવીસીએલ) તે અતુલભાઈ હરસુરભાઈ ભાંસળીયા (ગઢવી)ના મોટાભાઈ, મહેન્દ્રભાઈ હરસુરભાઈ ભાંસળીયાના મોટાભાઈ તથા હિરેનભાઈ જયદેવભાઈ ભાંસળીયા (ગઢવી) (પીજીવીસીએલ)ના પિતાનંુ તા.૭ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

વિપુલ મહેતા

રાજકોટ : નિવાસી હર્ષદરાય ગુલાબરાય મહેતાના પુત્ર વિપુલ (રાજુ) જે સ્વ.ફોટોગ્રાફર દિપકના નાનાભાઈ (રહે. ૫, રઘુવીરપરા)નું તા.૭ના સોમવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૦ના ગુરૂવારે સાંજે ૪:૩૦ વાગ્યે પંચનાથ મંદિરમાં રાખેલ છે