Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019
પત્રકાર તુષાર ભટ્ટના પિતાશ્રી સનાળીના નિવૃત પોસ્ટ માસ્તર મણીલાલભાઈનું રાજકોટમાં શનિવારે બેસણું

રાજકોટ, તા. ૮ :. ગોંડલ તાલુકાના રાણસીકી ગામના વતની બાજખેડવાળ બ્રાહ્મણ શ્રી મણીલાલભાઈ વેલજીભાઈ ભટ્ટ (ઉ.વ. ૮૨) (સનાળીના નિવૃત પોસ્ટ માસ્તર) તે શ્રીમતી રંજનબેન ભટ્ટ (સનાળીના નિવૃત શિક્ષિકા)ના પતિ તથા શ્રી જયેશભાઈ ભટ્ટ તથા શ્રી તુષારભાઈ ભટ્ટ (અકિલા પ્રેસ-રાજકોટ) તથા હિનાબેન પ્રકાશકુમાર મહેતા, રેખાબેન ઉમેશકુમાર દવે તથા કિરણબેન અરવિંદકુમાર દવેના પિતાશ્રી તથા ગીજુભાઈ ભટ્ટના મોટાભાઈ તથા સ્મિત અને હેતસ્વીના દાદાશ્રીનું ગઈકાલે તા. ૭-૧-૨૦૧૯ના દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું રાણસીકી (તા. ગોંડલ) ખાતે તા. ૧૦ને ગુરૂવારે બપોરે ૩.૦૦ થી ૬.૦૦ કલાકે તથા રાજકોટ ખાતે તા. ૧૨ને શનિવારે બપોરે ૩.૦૦ થી ૬.૦૦ કલાકે ધૂમકેતુ હોલ, રોયલ પાર્ક, કાલાવડ રોડ, કે.કે.વી. ચોક નજીક રાખેલ છે. (તુષાર ભટ્ટઃ મો. ૯૭૨૫૦ ૫૫૧૨૨)

સદરના ઝૈતુનબેન સમાની વફાત

રાજકોટ, તા. ૯ :. સદર વિસ્તારમાં રહેતા વયોવૃદ્ધ મહિલા ઝૈતુનબેન હૈદરભાઈ સમા (ઉ.વ. ૭૪) ગઈકાલે તા. ૮-૧-૨૦૧૯ના રોજ વફાત પામ્યા છે. તેઓ પોતાના મિલનસાર સ્વભાવના લીધે હિન્દુ-મુસ્લિમ સમાજમાં જાણીતા હતા. મર્હુમની ઝિયારત તા. ૧૦-૧-૧૯ને કાલે ગુરૂવારે સવારે જીલાની મસ્જિદ (માઉન્ટેડ પોલીસ હેડ કવાર્ટસ) પોપટપરા-રાજકોટ ખાતે સવારે ૯ વાગ્યે રાખેલ છે.

સુરેન્દ્રનગરના વીજ કર્મચારી આરતીબેનના પિતાશ્રીનું અવસાન

વઢવાણઃ સુરેન્દ્રનગર ખાતે પી.જી.વી.સી.એલ.માં ફરજ બજાવતા આરતીબેન દવેના પિતાશ્રી યોગેશભાઇ નાનાલાલ દવેનું તા.૬ના રોજ અવસાન થયું છે

બેસણું ગુરૂવાર ૧૦-૧ ના રોજ સાંજના ૪ થી પ-૩૦ સુધી નવાજંકશન રોડ ખત્રીની વાડી ખાતે રાખવામાં આવેલ છે. ેસદ્દગત પરિવારમાં બે-પુત્રીઓ આરતીબેન અનેગીતાબેનને વિલાપ કરતા છોડી ગયા છે.

અવસાન નોંધ

અમરેલીના માહિતી અધિકિારી ભરતભાઇ બસીયાના માતુશ્રી અમુબેનનું અવસાન

અમરેલીઃ અમુબેન સુરગભાઇ બસીયા (ઉ.વ.૯૨) તે ભરતભાઇ સુરગભાઇ બસીયા (જિલ્લા માહિતી અધિકારી), ભુપતભાઇ તથા કનુભાઇના માતુશ્રીનુ તા.૮મીએ અવસાન થયું છે પ્રાર્થનાસભા તા.૧૦મીએ ગુરૂવારે કાઠી સમાજની વાડી હનુમાનપરા રોડ પાઠક સ્કુલ સામે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

સૌરાષ્ટ્રના સૌપ્રથમ મહિલા આર્કીટેક ઈલાબેન લોઢવીયાનું નિધનઃ કાલે ઉઠમણું

રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌપ્રથમ લેડી આર્કીટેક, ખ્યાતનામ ઈન્ટીરીયર ડીઝાઈનર, જૈન  સુશ્રાવિકા અને અનેક ધાર્મિક- સામાજીક સંસ્થાઓમાં ઉમદા સેવાકાર્યો કરનાર દશા સ્થાનકવાસી જૈન ડો.આર્ક.કુ.ઈલાબેન દેવચંદભાઈ લોઢવિયા (ઉ.વ.૬૬) તે સ્વ.દેવચંદ શામળજી લોઢવિયા અને સ્વ.દયાકુંવરબેનના સુપુત્રી તેમજ પ્રફુલ્લાબેન, મધુકાંતભાઈ અને સ્વ.ડો.બકુલભાઈના બહેન તા.૬ના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૦ને ગુરૂવારે બપોરે ૪ કલાકે સરદાનગર ઉપાશ્રય, ૧૪, સરદાનગર, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

અમરેલી જીલ્લા કોંગ્રેસ મહામંત્રી ઇકબાલ ગોરીના માતાની વફાત

સાવરકુંડલા : અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ઇકબાલ ગોરી તથા નગરપાલિકા ના સદ્સ્ય રસીદાબેન ગોરી ના માતા (મમ્મી) તેમજ સાવરકુંડલા સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ ઇરફાનભાઇ કુરેશી ના ફુઇ જીન્નતબેન ફતેમામદભાઇ ગોરી તા.૮ ને મંગળવાર ના રોજ અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે.

મર્હુમ ની જીયારત તા. ૧૦/૧/૨૦૧૯ ને ગુરૂવાર સવારે ૧૦ થી૧૧ દરમ્યાન મદિના મસ્જીદમાં રાખેલ છે. અને ઓૈરતી ની જીયારત મુર્હમીના નિવાસ સ્થાન લોહાણા મહાજન વાડી નેરડીમાં રાખેલ છે.

જશવંતીબેન ગણાત્રા

રાજકોટઃ જસવંતીબેન હિંમતલાલ ગણાત્રા (મહાકાળી ફ્રુટવાળા, બટુકભાઈ) તે લાલજીભાઈ તથા રામજીભાઈ ચુનિલાલ ચોટાઈના બેનશ્રી તથા ભીમજીભાઈ અમૃતલાલ માઘાણી તથા તરૂણકુમાર જમનાદાસ બગડાઈના સાસુનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણુ તા.૧૦ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. સરનામુ મનેશ્વર મંદિર, મહેશ્વરી સોસા., વિવેકાનંદનગર શેરીનં.૨, પુલ પાસે, રાંદલ વિદ્યાલયવાળી શેરી, કોઠારીયા રોડ, રાજકોટ સાદડી સાથે રાખેલ છે.(મહાકાળી ફ્રુટ સેન્ટર, દેવપરા)

ભોવાનભાઈ પાંચાણી

રાજકોટઃ ચિત્રાવડ નિવાસી કાન્તીભાઈ લક્ષ્મણભાઈ પાંચાણીના મોટાભાઈ, ભોવાનભાઈ લક્ષમણભાઈ પાંચાણી તા.૬ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું કાન્તીભાઈના નિવાસસ્થાન, રામમંદીર ચીત્રાવડ ખાતે તા.૧૦ ગુરૂવારે સાંજે ૭:૩૦ થી ૯ વાગે રાખેલ છે. તેમજ કાલે  સવારે ૮:૩૦ થી ૧૦ સુધી નાનાલાલ ભોવાનભાઈ પાંચાણીના નિવાસસ્થાને અમી રેસીડેન્સી , ૯૩૦૨ અંબીકા ટાઉનશીપ, રાજકોટ ખાતે રાખેલ છે.

ભોવાનભાઈ પાંચાણી

ધોરાજીઃ મનસુખભાઈ ભોવાનભાઈ પાંચાણીના પિતાશ્રી ભોવાનભાઈ લક્ષ્મણભાઈ પાંચાણી (ઉ.વ.૮૮) તા.૬ પોસ સુદ-૧ને રવિવારેના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું મનસુખભાઈના નિવાસસ્થાન, ઉમાપેલેસ, સ્ટેશનપ્લોટ, ધોરાજી ખાતે તા.૧૦ને ગુરૂવારના રોજ બપોરે ૩:૩૦ થી ૫ વાગે ધોરાજી મુકામે રાખેલ છે.

મિરાબેન શિલુ

રાજકોટઃ સોરઠીયા શ્રિગૌડ માળવીયા બ્રાહ્મણ મુળ બગસરા હાલ રાજકોટ નિવાસી ગમનલાલ રતિલાલ દવેની સુપુત્રી સ્વ.મીરાબહેન હિરેન કુમાર શિલુ (કુકૂ) (ઉ.વ.૩૮) તેમજ વિનોદભાઈ, પ્રકાશભાઈ, ભુપતભાઈ લક્ષમીશંકર દવેના ભત્રીજી તેમજ સચિન કુમાર ગમનલાલ દવેની નાની બહેનનૂ અવસાન તા.૮ના રોજ થયેલ છે. તેમની સાદડી તા.૧૧ શુક્રવારના રોજ રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક સુભાષનગર પાસે આમ્રપાલી ફાટક પાસે સાંજે ૪:૩૦ થી ૬ વાગ્યે રાખેલ છે.

જયાબેન જાદવજી

રાજકોટઃ દશા સોરઠીયા વણીક બગસરા વાળા સ્વ.ગોવિંદજી પીતાંબર ચુડાસમાના દીકરી તે કુતીયાણાવાળા નરભેરામ મેઘજી જાદવજીના ધર્મપત્નિ ગં.સ્વ.જયાબેન (ઉ.વ.૯૨) તે સૂર્યકાંતભાઈ, સ્વ.ઉર્મીલાબેન વસંતરાય સાંગાણી, મંજુલાબેન વિનયકાંત શાહ, મધુબેન અરૂણકુમાર દામાણીના માતુશ્રી તે સ્વ.વલ્લભભાઈ, સ્વ.વૃજલાલભાઈ, સ્વ.પ્રાણલાલભાઈ તથા રમણીકલાલભાઈ, મનસુખલાલભાઈ, હસમુખલાલભાઈ, શાન્તીલાલભાઈ ગોવિંદજીભાઈ ચુડાસમાના બહેનનું તા.૮ના દુઃખદ અવસાન થયેલ છે. સ્વ.જયાબેનની પ્રાર્થનાસભા તેમના નિવાસસ્થાને ગુણાતીતનગર, શેરીનં૭, બ્લોકનં ૧૦૮, શ્રીનાથજીકૃપા, પીડીએમ કોલેજની પાછળ તા.૧૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નરોતમભાઈ રાણીંગા

રાજકોટઃ ગીરનારા સોની નરોતમભાઈ જમનાદાસ રાણીંગા (ઉ.વ.૮૪) તે મનોજ રાણીંગા (ભાવનગર) તથા ધર્મેશ રાણીંગા, સુમીતાબેન લોઢીયા (ભીમરાણા, તથા કલ્પાનાબેન ઘુંચલા (જામનગર)ના પિતાશ્રીનું તા.૮ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રામ મંદીર, રામનગર, ગોંડલરોડ રાજકોટ મુકામે રાખેલ છે.

જયસુખભાઈ મહેમદાવાદીયા

રાજકોટઃ સ્વ.જયસુખભાઈ ભગવાનજીભાઈ મહેમદાવાદીયા (ઉ.વ.૬૧) મુળ સોનવડીયાવાળા, હાલ રાજકોટ તે સ્વ.મધુભાઈ, દિનેશભાઈ તેમજ સ્વ.સવિતાબેન ગોવિંદભાઈ બારસોપીયા, મુકતાબેન જેન્તીલાલ જોળાપરા, ગોદાવરીબેન છગનભાઈ વડગામા અને ભારતીબેન રતિલાલ બકરાણીયાના ભાઈ તથા સ્વ.કિરીટભાઈ, નીતાબેન અને આરતીબેનના પિતાનું દુઃખદ અવસાન તા.૮ના રોજ થયેલ છે. તેનું બેસણું તા.૧૦ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ કલાકે તેમના નિવાસસ્થાને ''કુળદેવી કૃપા'', રિદ્ધિ સિદ્ધિ સોસાયટી, શેરી નં.૨, સાંઢિયાપુલની નીચે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

જયોત્સનાબેન

રાજકોટઃ અ.ર્સૌ.જયોત્સનાબેન (જકાબેન) (ઉ.વ.૭૨) તે અનુપભાઈ મોરારજીભાઈ જાડેજાનાં ધર્મપત્ની તથા સુનીલભાઈ, સંજયભાઈ, સોનલબેન (જામનગર) તથા ગીતાબેનના માતુશ્રી તથા અમીત તથા વિનિતના દાદીમાં, તથા નિર્મલ તથા રવિના નાનીમાનું તા.૮ને મંગળવારનાં દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રૂડા-૧નાં શ્રીશનીદેવ મંદિરના પટાંગણમાં રાખેલ છે.

નર્મદાબેન ગોડ વૈષ્ણવ

મેતા ખંભાળીયા :  સ્વ. નર્મદાબેન છગનદાસ ગોૈડ વૈષ્ણવ (ઉ.વ.૯૦) તે ભુપતદાસ તથા જીતેન્દ્રદાસ તેમના માતુશ્રી તેમજ જયસુખ તથા રોહિત ના દાદીમાનું તા ૬ ના રોજ અવસાન થયેલ છે.

તારાબેન દોમડીયા

મોરબીઃ મૂળ રાજકોટ નિવાસી તારાબેન કિશોરલાલ દોમડીયા (ઉ.વ.૮૬) તે કિશોર રબ્બર સ્ટેમ્પવાળા સ્વ.કિશોરલાલા નીમચંદ દોમડીયાના ધર્મપત્ની તથા ભરતભાઇ દોમડીયા (એસબીઆઇ બેંક), કમલેશભાઇ દોમડીયા (પીડબલ્યુડી) અને છાયાબેન અશ્વિનકુમાર જૂઢાણી (આનંદ પેપર) તેમજ દર્શનાબેન દોમડીયા (સરસ્વતી સ્કૂલ)ના માતા તા.૦૭ના રોજ અરિહંત શરણ પામ્યા છે. તા.૧૧ને શુક્રવારના રોજ સવારે ૧૦ થી ૧૧ વાગ્યા દરમિયાન ઉઠમણું અને ૧૧ થી ૧૨ વાગ્યા પ્રાર્થના સભા ગોંડલ રોડ, વેસ્ટ સ્થાનકવાસી જૈન સંઘ, જયંત કે.જી.રોડ, સમન્વય ખાદીભવન સામેની શેરી રાજકોટ ખાતે રાખેલ છે.

ભોગીલાલભાઇ વિરપાળ

વાંકાનેર : દોશી ચત્રભુજ વિરપાળના પુત્ર ભોગીલાલભાઇ ઉ.વ. ૯૦ તે વિક્રમ એન્ટરપ્રાઇઝ વાળા રાજુભાઇ, મુકેશભાઇ, તરૂણભાઇ, સંદીપભાઇ, નિલેશભાઇ તથા સ્મીતાબેન રાજેકુશકુમાર શેઠ-જામનગર વાળાના પિતાશ્રી તથા સ્વ. મનહરલાલ અને જયંતિભાઇના ભાઇ તેમજ પટેલ પરસોતમ માવજીભાઇઅસરપદળ વાળાના જમાઇનું તા. ૮ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૧૦ ને ગુરૂવારે સવારે ૧૦ વાગ્યે શ્રી સ્થાનિકવાસી જૈન ઉપાશ્રય શેરી વાંકાનેર ખાતે રાખેલ છે તથા પ્રાર્થના સભા સવારે ૧૧ વાગ્યે શ્રી વિશા સ્થા. જૈન વાડી-દીવાનપરા, વાંકાનેર રાખેલ છે.

તનસુખગીરી ગોસાઇ

મોરબીઃ ગોસાઇ તનસુખગીરી મંગલપૂરી (ઉ.વ.૮૨) (નિવૃત એસટી) તે કિરણપૂરી તથા સુનીલપુરીના પિતાનું તા.૮ના રોજ અવસાન થયું છે બેસણું તા.૧૧ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સામાકાંઠે મોરબી ર ખાતે રાખેલ છે.

નિર્મળાબેન વ્યાસ

મોરબીઃ મૂળ લજાઇ હાલ મોરબી નિવાસી નિર્મળાબેન પ્રેમશંકર વ્યાસ, (ઉ.વ.૮૫) તે પ્રેમશંકર હરિશંકર વ્યાસના પત્ની, તથા મનહરલાલ વ્યાસ, હર્ષદભાઇ વ્યાસ અને સુરેશભાઇ વ્યાસના માતાનું તા.૮ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે ઔદિચ્ય બ્રાહ્મણ સમાજની વાડી,જેલ રોડ, મોરબી ખાતે રાખેલ છે.

નયનાબેન વડેરા

અમરેલીઃ અમીતભાઇ છબીલભાઇ વડેરાના ધર્મપત્નિ નયનાબેન વડેરા (ઉ.વ.૩૮) તે છબીલદાલ જયંતીલાલ વડેરાના પુત્ર વધુ તેમજ ધીરજલાલ નાનજીભાઇ સાદરાણી- મોટા મુંજીપાસર વાળા (હાલ-બગસરા)ના દીકરીનું તા.૭ને સોમવારના રોજ અવસાન થયું છે બેસણું (ઉઠમણું) તથા પિયર પક્ષની સાદડી-સોની-જ્ઞાતિની વાડી ગર્લ્સહાઇસ્કુલની સામે અમરેલી ખાતે તા.૧૧ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

લલિતભાઇ રાજાણી

ધોરાજી : લલિતભાઇ  અમૃતલાલ રાજાણી ઉ.વ.૭૨, તે રમેશભાઇ ના વડીલ બંધુ  નુંતા. ૭/૧/૧૯ ના દુઃખદ  અવસાન થયું છે. સદગત નું બેસણું તા. ૧૦/૧/૧૯ ના ગુરૂવારે સાંજે ૪ થી ૫ કલાકે , લોહાણા મહાજન વાડી, જુનાગઢ રોડ ખાતે રોખેલ છે.

ભાનુબેન શીંગાળા

ગોંડલ : ભાનુબેન રમણીકભાઇ શીંગાળા તેસ્વ. જસવંતીબેન શીંગાળા તથા  સ્વ.રમણિકલાલ ઓધવજીભાઇ ના દીકરી હાર્દિક  ઇમ્પોરિયમ વાળા  દીપકભાઇ શીંગાળા તથા  રાજુભાઇ ના બહેનનું તા.૮ ના રોજ અવસના થયેલ છે. બેસણુંતા. ૧૦ ને ગુરૂવાર ેસાંજે ૪ થી ૫ જલારામ મંદિર,ભોજરાજપરા, માર્ગ   નં.૯ શેરી નં.૧૦  રાખેલ છે.

નીતાકુમારી

ઉપલેટા : ઔ.ઝા.બ્રાહ્મણ સ્વ.શાંતિલાલ વિઠ્ઠલજીભાઇ પુરોહિત અને મધુબેન શાંતિલાલ પુરોહિતની દિકરી તે ભરત શાંતીલાલ પુરોહિત (અદા)ના બહેન અને સાવરકુંડલા નિવાસી પાઠક પરિવારની ભાણકી નીતાકુમારી (ઉ.પપ)નું તા.૭-૧-૨૦૧૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૦-૧-૨૦૧૯ને ગુરૂવારના રોજ તેમના નિવાસ સ્થાન લાતી પ્લોટ, મેઇન રોડ, કામદાર હોટલની બાજુમાં સાંજે ૪ થી પ દરમિયાન રાખેલ છે.

તનસુખપુરી ગોંસાઇ

મોરબીઃ ગોંસાઇ તનસુખપુરી મંગલપુરી (ઉ.વ.૮ર એસ.ટી. નિવૃત) તે કિરણપુરી તથા સુનિલપુરીના પિતાનું તા.૮ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૧ શુક્રવારે સાંજે ૪ થી ૬, શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, ગુ.હા. બોર્ડ મોરબી-ર (સામા કાંઠે) રાખેલ છે.

મધુકાંત રાવલ

માણાવદરઃ સુલતાનાબાદ (ખાંભલા)ના રહીશ મધુકાન્ત પ્રભુદાસ રાવલ (ઉ.વ.૬પ) તે પ્રકાશભાઇના ભાઇનું તા.૭ના અવસાન થયેલ છે. તેમનું બેસણું ગુરૂવાર તા.૧૦ના સવારે ૯ થી પ, સતવારા સમાજ, ખાંભલા ખાતે રાખેલ છે. (

શંકરલાલ કાનાણી

રાજકોટઃ દ્વારકા નિવાસી હાલ રાજકોટ મથુરદાસ હિરજીભાઇ કાનાણીના પુત્ર શંકરલાલ મથુરદાસ કાનાણી તા.૮ના શ્રી ચરણ પામેલ છે. તેમજ જયસુખભાઇ મથુરદાસ કાનાણી અને સ્વ.જેન્તીભાઇ મથુરદાસ કાનાણીના મોટાભાઇ તેમજ જગદિશભાઇ શંકરભાઇ કાનાણી, ચંદ્રેશભાઇ શંકરભાઇ કાનાણી, જયેશભાઇ શંકરભાઇ કાનાણી, બીપીનભાઇ શંકરભાઇ કાનાણીના પિતા તેમજ રાજેશભાઇ જયસુખભાઇ કાનાણીના (દાદા) તેમનું બેસણું અમરનાથ મહાદેવ મંદિરમાં તા.૧૦ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હર્ષાબેન બદ્રકિયા

રાજકોટઃ હર્ષાબેન હેમંતભાઇ બદ્રકિયા (ઉ.વ.પર) તે હેમંતભાઇ અંબારામભાઇ બદ્રકિયાનાં ધર્મપત્ની, તે મેઘાબેન દર્શીતકુમાર સિધ્ધપુરા અને જયભાઇ હેમંતભાઇ બદ્રકિયાનાં માતુશ્રીનું તા.૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ને ગુરૂવારે સાંજે ૪ થી પ-૩૦ ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ, ખાતે રાખેલ છે.

શાંતાબેન ટાંક

રાજકોટઃ અ.નિ. શાંતાબેન વ્રજલાલ ટાંક (ઉ.વ.૮૩) તે વ્રજલાલહરીલાલ ટાંકના ધર્મપત્ની તેમજ શિરીષભાઇ, હર્ષદભાઇ, પ્રવિણાબેન અને હંસાબેનના માતુશ્રી તેમજ વિજય, કૌશિક, હાર્દિક અને જીજ્ઞાના દાદીમાં તા.૭ના અક્ષર નિવાસી થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ નાગર બોર્ડિંગ, વિરાણી સ્કૂલ સામે રાખેલ છે.

મહેશકુમાર બારભાયા

રાજકોટઃ વાંકાનેરવાળા ઝવેરી સુબોધભાઇ છગનલાલ બારભાયાના પુત્ર તે સોની જમનાદાસ લીલાધર રાણપરા (ટંકારા વાળા)ના જમાઇ તે જીતેન્દ્રભાઇ, ચંદ્રેશભાઇના બનેવી તે બિંદીયાબેનના પતિ, મહેશકુમાર સુબોધભાઇ બારભાયા (ઝવેરી) (ઉ.વ.પ૭)નું તા.૬ના મુંબઇ મુકામે અવસાન થયું છે.તેનું પિયર પક્ષનું બેસણુંતા.૧૦ના ગુરૂવારે ધારેશ્વર મહાદેવ મંદિરે, ભકિતનગર સર્કલ પાસે, ૮૦ ફુટ રોડ, ખાતે સાંજના ૪ થી પ રાખેલ છે.

કાંતીલાલભાઇ મચ્છર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય કાન્તીલાલ હંસરાજભાઇ મચ્છર (ઉ.વ.૮પ) અમરેલી હાલ ભીવંડી તે મોટા દડવાવાળા સ્વ.રામજીભાઇ ભીમજીભાઇ જોગીના જમાઇ અને સ્વ.પ્રેમજીભાઇ સ્વ.મથુરદાસભાઇ સ્વ.દલસુખભાઇના બનેવીતા.૭ના ભીવંડી મુકામે શ્રીજી ચરણ પામેલ છે. તેમની સાદડી તા.૧૦ના ગુરૂવારે ૪ થી પ-૩૦, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી પેડક રોડ ખાતે રાખેલ છે.

ગોર્ધનદાસ વિઠ્ઠલાણી

રાજકોટઃ ગોર્ધનદાસ કરશનદાસ વિઠ્ઠલાણી (માંગરોળ વાળા) (ઉ.વ.૯૪) હાલ રાજકોટ તે કાન્તીભાઇ, કીશોરભાઇ, જીતુભાઇ, વિમળાબેન તથા ગીતાબેનના પિતાશ્રી, તે દિપકભાઇ તથાજયભાઇના દાદા તે વલ્લભદાસ ડાહ્યાભાઇ કકકડ (માધવપુર ધેડ વાળા)ના જમાઇ શ્રીજી ચરણ પામ્યા છે. સદ્દગતનું બેસણું - પ્રાર્થનાસભા તથા સાસરા પક્ષની સાદડી ગુરૂવાર તા.૧૦ના સાંજે ૪ થી પ, કીશોરભાઇ જી. વિઠ્ઠલાણી શ્રી ગીરીરાજ કૃપા, યાગરાજ નગર-ર, જાનકી રેસીડેન્સી બ્લોક નં.૧૦, ૧પ૦ ફુટ રીંગ રોડ અયોધ્યા ચોક ખાતે રાખેલ છે.

નયનાબેન શીશાંગીયા

રાજકોટઃ વાણંદ હાલ રાજકોટ શીશાંગીયા નયનાબેન અશ્વીનભાઇ (ઉ.વ.૪૦) તે હડમડીયા વાળા ભીખાલાલ ભવાનભાઇના પુત્રવધુ તથા અશ્વીનભાઇના ધર્મપત્ની તે અરવિંદભાઇ કેશુભાઇના નાનાભાઇના પત્ની જય તથા હેમાક્ષીના માતુશ્રી તથા જયેશભાઇ (એમ.આર.) જયદિપભાઇ (એમ.આર.)ના કાકીશ્રી તથા જયંતિભાઇ ચિમનભાઇ વિઠલભાઇ (ત.ક.મ.)ના ભત્રીજા વહું તથા અમદાવાદ વાળા મગનભાઇ પ્રાગજીભાઇ બગથરીયાના પુત્રીનું તા.૮ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૦ના ગુરૂવારે સાંજના ૪ થી૬ વાછળાડાડાના ઓરડે મવડી રોડે ઉદયનગર ૧, શેરી નં.૧૬, ચંદન પાન વાળી શેરી ખાતે રાખેલ છે.

વલ્લભભાઇ વિશરોલીયા

રાજકોટઃ વલ્લભભાઇ કાનજીભાઇ વિશરોલીયા (ઉ.વ.૮૦) તે જયેશભાઇ વલ્લભભાઇ વિશરોલીયાના પિતાશ્રી, ઉષાબેન મહેશકુમાર અધેડાના પિતાશ્રી, અલ્પાબેન દિપકકુમાર ઇશલાણીયાના પિતાશ્રીનું તા.૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, મોવડી મેઇન રોડ શ્રીનાથજી સોસાયટી શેરી નં.પ હિરેન હોલ યુનીટ નં.રમાં રાખેલ છે.

વિજયાબેન સંચાણીયા

રાજકોટઃ વરિયા વૈષ્ણ પ્રજાપતી વિજયાબેન માધવજીભાઇ સંચાણીયા મુ. ગામ નાધુંના હાલ રાજકોટ તે પ્રવિણભાઇ, અરવિંદભાઇ, મુકેશભાઇ, હસમુખભાઇ, કલ્પેશભાઇના માતુશ્રી તા.૮ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૦ના સાંજે ૪ થી ૬, રંભામાની વાડી, હિંમતનગર, ગાંધીગ્રામ ખાતે રાખેલ છે.

ધિમેશભાઇ વડગામાં

રાજકોટઃ ગુર્જર સુથાર ધિમેશભાઇ ચિમનલાલ વડગામા (ઉ.વ.પર) તે બટુકભાઇ તથા જગદીશભાઇ ઝવેરદાસ વડગામાના ભત્રીજા, સ્વ.ભુપતભાઇ તથા ભાવિનભાઇ વડગામાના ભાઇ, રક્ષીતભાઇના પિતા તેમજ સ્વ.નટવરલાલ નારણભાઇ કલોલીયાના જમાઇ તેમજ ચંદ્રેશભાઇ નટવરલાલ કલોલીયાના બનેવી તા.૭ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું  બન્ને પક્ષ તરફથી તા.૧૦ને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬ વાગ્યે, રામ એપાર્ટમેન્ટ, જયંત કે.જી. મેઇન રોડ, ગોંડલ રોડ ખાતે રાખેલ છે.

કાંતાબેન તન્ના

રાજકોટઃ સ્વ.ઠા. ધનજી ગોવિંદજી તન્નાના ધર્મપત્ની વીરનગર વાળા હાલ રાજકોટ કાન્તાબેન ધનજીભાઇ તન્ના (ઉ.વ.૯પ) તેઓ નવીનભાઇ તથા નિતેશભાઇ તન્ના (આચાર્ય તક્ષશિલા વિદ્યાલય રાજકોટ)ના માતુશ્રી તા. ૮ ના શ્રીજી ચરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.૧રના શનિવારે સાંજના ૪ થી પ, અંવતિ પાર્ક, કોમ્યુનીટી હોલ, ગેટ નં.૧, શીતલ પાર્કની બાજુમાં રાખેલ છે.

લીલાવંતીબેન બરછા

રાજકોટઃ લીલાવંતીબેન રવજીભાઇ બરછા (ઉ.વ.૮૮) તેઓ સ્વ.શશીકાંતભાઇ, સ્વ.જયસુખભાઇ, સ્વ.શૈલેષભાઇ, પ્રકાશભાઇ, પુષ્પાબેન ગીરીશભાઇ કારીયા, સરોજબેન દિનેશભાઇ માનસેતાના માતુશ્રી તા.૭ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૦ના ગુરૂવારે સાંજે ૪-૩૦ થી પ-૩૦, અલ્કેશ્વર મહાદેવ મંદીર, અલ્કાપુરી સોસાયટી શેરી નં.૧, અંબિકા પાર્ક સામે, રૈયા રોડ ખાતે રાખેલ છે.

રમેશભાઇ ચૌહાણ

રાજકોટઃ જામનગર નિવાસી રમેશભાઇ વશરામભાઇ ચૌહાણ (ઉ.વ.૭ર) તે પંકજ અને જયેશના પિતાશ્રી અને ધી ગુજરાત રાજય હેન્ડલુમ અને ઔદ્યોગિક સહકારી ફેડરેશન લી. અમદાવાદના ડીરેકટર અને રાજકોટ જિલ્લા ઔદ્યોગિક સહકારી સંઘના પ્રમુખ અશ્વિનભાઇ કનુભાઇ ખંઢેરિયાના સસરાનું તા.૭ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૦ના ગુરૂવારે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિર જામનગર મુકામે રાખેલ છે તથા તેમની ઉતરક્રિયા તા.૧૮ને શુક્રવારેકાશી વિશ્વનાથ મહાદેવ મંદિર જામનગર મુકામે રાખેલ છે.

નાગજીભાઇ મેંદપરા

રાજકોટઃ રાજેશભાઇ નાગજીભાઇ મેંદપરા તથા પરેશભાઇ નાગજીભાઇ મેંદપરાના પિતાશ્રી નાગજીભાઇ દેવશીભાઇ મેંદપરા (ઉ.વ.૬૮)નો તા.૮ના સ્વર્ગવાસી થયેલ છે. તેમનું બેસણું જયશકિત પાર્ક શેરી નં.ર, કુવાડવા રોડ, પ૦ ફુટનો રોડ, ખાતે તા.૧૦ના ગુરૂવારે સાંજના ૪ થી ૬ રાખેલ છે.

શશીકાંતભાઇ હિન્ડોચા

રાજકોટઃ મુળ ભાણવડ નિવાસી સ્વ.વીઠ્ઠલદાસ ગગુભાઇ હિંડોચાના પુત્ર શશીકાન્ત વી. હિન્ડોચા (ઉ.વ.૮ર) તે દિલેનભાઇ એસ.  હિન્ડોચા (એકસીસ બેન્ક), હીનાબેન વિકેશકુમાર સવજાણી (યુ.કે.) તથા નીનાબેન પરેશકુમાર સેજપાલ (રાજકોટ)ના પિતાશ્રી તથા સ્વ.મનુભાઇ વી. હિન્ડોચા, વિનુભાઇ વી. હિન્ડોચા (જામનગર), કંચનબેન મગનલાલ ઠકરાર, તથા જયોત્સનાબેન રશ્મિકાંત વિઠલાણી (સિકંદરાબાદ)ના ભાઇ તથા રતિલાલ વનરાવન લાખાણી અને  કેશવલાલ વનરાવન લાખાણી (મુળ ભાણવડ)ના ભાણેજ તા.૭ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તથા પિયર પક્ષની સાદડી તા.૧૦ના ગુરૂવારે સાંજે ૪-૩૦ થીપ, શ્રી અલ્કેશ્વર મહાદેવ મંદિર અલ્કાપુરીશેરી નં.૧, રૈયા રોડ ખાતે રાખેલ છે.

આકાશકુમાર બોરીસાગર

રાજકોટઃ રાજગોર (કાઠીગોર) સાવરકુંડલા હાલ રાજકોટ સ્વ. આકાશકુમાર વજુભાઇ બોરીસાગર (ઉ.વ.૩૩) તે  વજુભાઇ હરીશંકરભાઇ બોરીસાગરના પુત્ર અને કુમારદિપ બોરીસાગરના  મોટાભાઇ રમેશભાઇ બોરીસાગરના ભત્રીજા તથા કૌટીલ્યભાઇ તેમજ મુણાલભાઇના ભાઇનું  અવસાન  તા.૯ના રોજ રાજકોટ મુકામે થયેલ છે.  સદ્ગતનું બેસણું તા.૧૦ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાને અવધ રેસીડેન્સી સી-૪૦૨ માધાપર ચોક જામનગર રોડ, વિનાયક વાટિકા સામે રાજકોટ મુકામે રાખેલ છે.

વિમળાબેન જોષી

રાજકોટઃ ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ (શ્રીનાથદાદા તડ) વીમળાબેન મુળશંકર જોશી (ઉ.વ.૮૧) તે નરેન્દ્રભાઇ, મહેશભાઇ, હરેશભાઇ તથા ત્રિગુણાબેન રેવાશંકર જોશી (પાટણ), કંચનબેન મહેન્દ્રભાઇ વ્યાસ (ભરૂચ) ના માતુશ્રી તા.૮ને મંગળવારના રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે.  સદ્ગતનું બેસણું  તા.૧૧ના શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કોપર સીટી કોમ્યુનીટી હોલ, વાંકાનેર સોસાયટી, આઇઓસીના ટાંકાની સામે, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

શંકરલાલ કાનાણી

રાજકોટઃ દ્વારકા નિવાસી હાલ રાજકોટ મથુરદાસ હિરજીભાઇ કાનાણીના પુત્ર શંકરલાલ મથુરદાસ કાનાણી તા.૮ મંગળવારના રોજ શ્રી ચરણ પામેલ છે. જયસુખભાઇ મથુરદાસ કાનાણી અને સ્વ. જેન્તીભાઇ મથુરદાસ કાનાણીના મોટાભાઇ તેમજ જગદીશભાઇ શંકરભાઇ કાનાણી, ચંદ્રેશભાઇ શંકરભાઇ કાનાણી, જયેશભાઇ શંકરભાઇ કાનાણી, બીપીનભાઇ શંકરભાઇ કાનાણીના પિતા તેમજ રાજેશભાઇ જયસુખભાઇ કાનાણીના (દાદા) તેમનુ બેસણુ અમરનાથ મહાદેવ મંદિરમાં તા.૧૦ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ હસનવાડી -૨ના છેડે રાજકોટ ખાતે રાખેલ છે.

ચંદ્રીકાબેન જોષી

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય સ્વ. શ્રી પ્રાણલાલ મોહનલાલ જોષી (રાજકોટ) ના જયેષ્ઠ પુત્રી ગં.સ્વ. શ્રીમતી ચંદ્રીકાબેન બાલકૃષ્ણભાઇ જોષી (ઉ.વ.૮૯) તે  સ્વ. ડો. બાલકૃષ્ણ નૌતમલાલ જોષી (પોરબંદર) ના ધર્મપત્નિ તે મનિષભાઇ અને કલ્પકભાઇ (રાજકોટ), અલ્કાબેન (મુંબઇ), હિનાબેન (લંડન), ગીરાબેન (અમદાવાદ) ના માતુશ્રી, તે કૃપાલભાઇ (ટીસીએસ ગાંધીનગર), સુમુખભાઇ (જીઓ બારડોલી) માધવીબેન, નેહાબેન તથા જલ્પાબેનના દાદીનું અવસાન ગાંધીનગર ખાતે તા.૮ના રોજ થયેલ છે.

જુઝર ભારમલ

રાજકોટઃ જુઝર અબ્દુલ્લાહભાઇ ભારમલ તે બાનુબેન અબ્દુલ્લાહભાઇના દિકરા તથા હુસેનભાઇ મુનીરાબેન સમીતાબેન તથા ફરીદાબેનના બાવાજી ફખરૂદ્ીનભાઇ અલીઅસગરભાઇ તથા હસેનભાઇના સસરા રસીદાબેન ચીનીવાલા તથા ફરીદાબેન ભારમલના ભાઇ આજરોજ તા.૯ બુધવારના રોજ ગુજરી ગયેલ છે.

ભરતભાઇ ભટ્ટ

રાજકોટઃ ભરતભાઇ પ્રમોદરાય ભટ્ટ, તે શ્રીમતી મિતાબેન કે. ભટ્ટના  પિતાશ્રી, મિનાક્ષીબેનના પતિ, પુર્વેશભાઇ મધવનભાઇ ભટ્ટના કાકા, કાર્તિકભાઇ વી.ભટ્ટ (આર્કીટેક)ના સસરા તા.૮ને મંગળવારના રોજ વેૈકુંઠવાસી થયા છે. સ્વર્ગસ્થની પ્રાર્થનાસભા તા.૧૦ને ગુરૂવારના રોજ તેમના નિવાસસ્થાને ૨૧૦૧, ઓસ્કાર ટાવર્સ, સાધુવાસવાણી રોડ ખાતે સાંજના ૪:૩૦ થી ૫:૩૦ દરમિયાન રાખેલ છે.