Gujarati News

Gujarati News

News of Tuesday, 8th December 2020
અવસાન નોંધ

કિશોરભાઇ ચૌહાણ

રાજકોટ : કિશોરભાઇ બચુભાઇ ચૌહાણ (આરએમસી નિવૃત્ત કર્મચારી) તે બહાદુરસિંહ ચૌહાણ (મો. ૮૭૩૪૦ ૩૦૯૮૨), શૈલેષભાઇ ચૌહાણ (મો. ૮૪૬૦૩ ૫૨૫૭૨), દિપકભાઇ ચૌહાણના પિતાશ્રીનું તા. ૫ના અવસાન થયેલ છે.

જયસુખભાઇ વ્યાસ

રાજકોટ : જયસુખભાઇ નાનજીભાઇ વ્યાસ (ઉં.વ. ૭૭) રહેવાસી રાજકોટ જે શારદાબેનના પતિશ્રી તેમજ ચેતનભાઇ (૯૮૯૮૪ ૦૧૮૭૫) તથા ભાવેશભાઇ (૯૧૭૩૭ ૪૭૨૧૮) તથા શ્રીમતિ નીતાબેનના પિતાશ્રી તથા ત્રિલોકકુમાર દવેના (ફોરેસ્ટ ડીપા)ના સસરાનું તા. ૫ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૧૦ના સાંજના ૪ થી ૬ સુધી રાખેલ છે.

ધીરજલાલ ધામેચા

રાજકોટ : મચ્છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતિ (દરજી) ધીરજલાલ દેવજીભાઇ ધામેચા મૂળ મોરબી હાલ રાજકોટ તા. ૬ શ્રીજી ચરણ પામેલ છે તે જીતેન્દ્રભાઇ તથા હિરેનભાઇના પિતા તથા વિજયભાઇ, ભરતભાઇ, દિલીપભાઇના મોટાભાઇ તેમનું બેસણુ તા. ૧૧ના શુક્રવારે ૪ થી ૬ રાખેલ છે. ઉદયનગર ૧/૧૦, મવડી મેઇન રોડ, જીતેન્દ્રભાઇ મો. ૯૮૯૮૧ ૮૭૦૭૦ તથા હિરેનભાઇ મો. ૯૯૭૯૨ ૫૯૨૬૦ છે.

પુષ્પાબેન કથ્રેચા

રાજકોટ : સ્વ. જયપ્રકાશ મગનલાલ કથ્રેચાના ધર્મપત્ની ગં.સ્વ. પુષ્પાબેન જયપ્રકાશ કથ્રેચા (ઉ.વ.૭૨) તથા કાંતિલાલ મુળજીભાઇ ગોંવિદીયાના દિકરી અને મહેશભાઇ, રાજેન્દ્રભાઇ (લંડન નિવાસી)ના બહેન તથા દુષ્યંત, પ્રશાંત, હરીશ તથા નીહારીકા, શૈલેષભાઇ ગજ્જર (પંચાસર) અમદાવાદના માતુશ્રી અને રક્ષા, નેહા, હેતલના સાસુ તથા વત્સલ, તન્વી, શ્રેયા, યુગ, ઝરણના દાદી તથા સ્વાતી જય પંચાલ અને ઉર્વીશના નાનીનું તા. ૬ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૧૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દુષ્યંતભાઇ મો. ૯૭૨૩૩ ૫૪૮૯૩, પ્રશાંતભાઇ મો. ૮૧૪૧૮ ૪૫૫૧૨, હરીશભાઇ મો. ૯૯૨૪૯ ૨૬૯૭૨ છે.

રેશમાબેન ગીધવાણી

રાજકોટ : અ.સૌ. રેશમાબેન ખાનચંદભાઇ ગીધવાણી (ઉ.વ.૫૦) તે ખાનચંદભાઇ રામચંદ ગીધવાણીના પત્ની, સુનીલભાઇ, વિજયભાઇના માતુશ્રી તથા જીતેન્દ્રભાઇ, મનીષભાઇ, સુરેશભાઇના કાકીનું અવસાન થયેલ છે. બેસણુ તા. ૮ના બેસણુ સાંજે ૪ થી ૫ નિવાસસ્થાને રાખેલ છે.

ગિરજાબેન ત્રિવેદી

રાજકોટ : શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ (મુળ ગામ કોળીથડ)ના ગં.સ્વ. ગિરજાબેન પ્રભાશંકરભાઇ ત્રિવેદી (ઉ.વ.૯૦) તે સ્વ.પ્રભાશંકરભાઇ શિવલાલભાઇ ત્રિવેદીના ધર્મપત્નિ તેમજ પ્રવિણભાઇ, નવીનભાઇ, ભરતભાઇ, દીનાબેન જી. ભટ્ટ (વડિયા)ના માતૃશ્રી તથા સમીર, હિરેન, જાગૃતિબેન (ઢસા), શીતલબેન (રાજકોટ), પિયુષભાઇ, પ્રિતીબેન (રાજકોટ), અંજનાબેન (રાજકોટ), કિશન (અમદાવાદ)ના દાદીમાં તા. ૬ના કૈલાશવાસ થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૧૦ના ગુરૂવારે સવારે ૯ થી સાંજના ૫ રાખેલ છે. પ્રવિણભાઇ મો. ૯૩૧૬૨ ૯૬૭૬૮, નવિનભાઇ મો. ૭૯૮૪૧ ૦૭૦૬૯ છે.

વસંતભાઇ સોલંકી

રાજકોટ : વસંતભાઇ છગનભાઇ સોલંકી તે રાજેશભાઇ તથા વિશાલભાઇ ગેરેજવાળાના પિતાશ્રી તથા પૃથ્વી, દિવ્યેશ, તન્વીના દાદાનું અવસાન તા. ૬ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ રાખેલ છે. રાજેશભાઇ મો. ૭૬૦૦૬ ૫૮૦૧૮, વિશાલભાઇ ૯૮૯૮૫ ૩૪૦૩૬ છે.

વિનયકાંતભાઇ શાહ

રાજકોટ : દશા સોરઠીયા વણિક વિનયકાંત કપુરચંદ શાહ (ધાબળીયા) (ઉ.વ.૮૪) તે વસુબેનના પતિ, તુષાર, વિરેનના પિતાશ્રી, સ્વ. કપુરચંદ ધરમશી ધોળકીયાના જમાઇ, કુસુમબેન, કુમુદબેન, વત્સલાબેનના મોટાભાઇ તા. ૬ના શ્રીજી ચરણ પામેલ છે. બંને પક્ષનું ટેલીફોનીક ઉઠમણું - બેસણુ તા. ૧૦ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. તુષારભાઇ વી. શાહ મો. ૯૯૨૫૯ ૧૪૮૨૪.

ગીરધરભાઇ પીલોજપરા

રાજકોટ : નિખીલ મોટર્સવાળા ગિરધરભાઇ મોહનભાઇ પીલોજપરા (ઉ.વ.૭૪) તા. ૫ના શ્રીજીચરણ પામેલ છે. તેઓ નિખિલભાઇ, જયેશભાઇ, હરસુખભાઇ પીલોજપરા, વર્ષાબેન સુભાષભાઇ રાણપરીયા તથા ગીતાબેન દિપકકુમાર ખંભાયતાના મોટા ભાઇ તેમજ તેજસભાઇ ગિરધરભાઇ પીલોજપરા, ઇલાબેન ધર્મેશકુમાર વડગામા, અવનીબેન પ્રકાશકુમાર વડગામા તથા મનીષાબેન શૈલેષકુમાર નાયકપુરાના પિતાશ્રી તથા સ્વ. વાઘજીભાઇ ચકુભાઇ ઘરવલીયા (ગુંગણ) વાળાના જમાઇ છે. તેજસ મો. ૯૪૨૭૪ ૯૭૨૬૧, નિખિલભાઇ મો. ૯૮૭૯૮ ૩૬૮૬૬, જયેશભાઇ મો. ૯૪૨૮૭ ૦૦૧૧૪, હરસુખભાઇ મો. ૯૮૨૪૯ ૪૧૧૨૦, નાગજીભાઇ મો. ૯૨૨૩૪ ૨૫૭૬૫, અરવિંદભાઇ મો. ૯૮૨૫૪ ૯૩૬૩૬, દિનેશભાઇ ૯૭૨૩૫ ૮૮૦૭૨, હરેશભાઇ ૯૦૩૩૬ ૦૩૬૪૬, અતુલભાઇ ૯૩૨૮૦ ૦૫૩૩૨, મનીષભાઇ ૯૨૬૫૫ ૧૭૩૧૭ છે.

કિશોરભાઇ પારેખ

મોરબી : બેલા નિવાસી હાલ મોરબી ખેતશીભાઇ ગોપાલજીભાઇ પારેખના મોટા દિકરા કિશોરભાઇ ખેતશીભાઇ પારેખ (ઉ.વ.૭૪) તે રૂષિલભાઇ, ભાવેશભાઇ તથા કેતુબેનના પિતાશ્રી તેમજ હરેનકુમાર શાહના સસરા અને જયંતભાઇ ખેતશીભાઇ પારેખના મોટાભાઇ તેમજ પૂર્વાગના ભાઇજી અને શાંતિલાલ ખુશાલચંદ શાહ (જામનગર)ના જમાઇ તા. ૭ સોમવારના રોજ અરિહંતશરણ પામેલ છે. હાલના સંજોગોને અનુલક્ષીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું આજે તા.૮ મંગળવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો. ૮૦૦૦૦ ૭૯૪૯૭/ ૬૩પર૭ ૪૯૧૭૦

સુરેશભાઇ મહેતા

આટકોટ : સુરેશભાઇ માવજીભાઇ આમિંગ-મહેતા (ઉ.વ.૬૦) તેઓ માવજીભાઇ રણછોડભાઇ મહેતાના જયેષ્ઠ પુત્ર, જયસુખભાઇના મોટાભાઇ તથા યોગેશભાઇ તથા કૈલાસબહેનના પિતાનું અવસાન થયેલ છે. જયસુખભાઇ મો. ૯૯૧૩૭ ૪ર૩૪ર, યોગેશભાઇ  મો. ૮ર૦૦પ ૭પ૧પ૭

નાગજીભાઇ કોટડીયા

ગોંડલઃ નાગજીભાઇ ઘેલાભાઇ કોટડીયા ઉ.૮પ તે  શામજીભાઇ, મનસુખભાઇ, સંજયભાઇ કોટડીયાના પિતાનું તા. ૭ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.

ચંપાબેન ચૌહાણ

રાજકોટઃ મુળ દાળીયા નિવાસી હાલ રાજકોટના ચંપાબેન ગોરધનભાઇ ચૌહાણ (વાણંદ) (ઉ.વ. ૭પ), તે જયોત્સનાબેન-રાણપુર તથા રાજેશભાઇ રાજકોટ તથા મુકેશભાઇ તથા દિપકભાઇના ભાભુ તથા રાણપુર નિવાસી લલીતભાઇ અમરેલીયાના સાસુનું તા. ૭-૧ર-ર૦ર૦ ના રોજ અવસાન થયેલ છે. કોરોના જેવી મહામારીમાં સરકારશ્રીના નિયમ મુજબ ટેલીફોનીક બેસણું રાખેલ છે. ફોનઃ ૯૯૧૩૭ ૪પ૪૪૯ રાજેશભાઇ, ૯૯૭૪૧ ૮૬૪પ૦-લલીતભાઇ, ૯૭ર૬૭ ર૦પ૭૬-મુકેશભાઇ

નિતાબેન મસરાણી

રાજકોટઃ ભાયાવદરવાળા સ્વ.ઠા.અમૃતલાલ વાઘજીભાઈના પુત્ર તથા ઠા.કાન્તીલાલ અમૃતલાલ મસરાણીના નાનાભાઈ સ્વ.પ્રવિણચંદ્ર અમૃતલાલ મસરાણીના ધર્મપત્નિ ગં.સ્વ.નિતાબહેન પ્રવિણચંદ્ર મસરાણી (ઉ.વ.૭૨) તે સ્વ.વૃજલાલ ચત્રભુજ કોટક રાજકોટવાળાની  પુત્રી તે સ્વ.દિનેશભાઈ, અશોકભાઈ તથા વિનુભાઈના ભાભીશ્રી, તે કેતનકુમાર, કેયુરકુમાર મસરાણીના માતુશ્રી, તે નિરજકુમાર તથા હાર્દિકના ભાભુશ્રી તથા આસ્થા તથા નંદીશના દાદીમા તા.૬ને રવિવારના રોજ દુઃખદ અવસાન પામ્યા છે.

કિરીટભાઈ વિંઘાણી

રાજકોટઃ કિરીટભાઈ કેશુભાઈ વિંઘાણી (ઉ.વ.૫૭) તે હિંમતભાઈ, મધુબેન હસમુખભાઈ રાઠોડના ભાઈ તથા સતિષ, જયદીપ, રશ્મીબેન હિમાંશુકુમાર ઝાલાના પિતાશ્રી તથા પરેશભાઈ, શૈલેષભાઈના કાકા તથા પ્રકાશભાઈ ગોહેલ (સંદેશ પ્રેસ), શૈલેષભાઈ ગોહેલના બનેવીનું તા.૭ને સોમવારના રોજ અવસાન થયું છે. બેસણું તા.૧૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમિયાન તેમના નિવાસસ્થાન દેવપુષ્પ-એ, હોલી રીડીમર સ્કૂલ પાછળ, યાગરાજ-૧, અયોધ્યા ચોક, ૧૫૦ ફૂટ રિંગરોડ ખાતે કોરોનાની મહામારીને કારણે ટેલીફોનીક બેસણું રાખેલ છે. સતિષ મો.૯૬૮૭૧ ૪૧૧૮૧, જયદીપ મો.૯૫૭૪૨ ૮૭૧૧૩

નગીનભાઈ નાગોદ્રા

રાજકોટઃ માળિયા હાટીના નિવાસી હાલ સુદાન નગીનભાઈ મણીલાલ નાગોદ્રા (ઉ.વ.૮૫)નું સોમવાર તા.૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓ અનીલાબહેનના પિત અને ઉત્તમચંદ પ્રાગજી રૂપાણી જુનાગઢવાળાના જમાઈ તથા રત્નેશ અને મિતેશના પપ્પા થાય. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પુષ્પાબેન કથ્રેચા

રાજકોટઃ સ્વ.જયપ્રકાશ મગનલાલ કથ્રેચાના (ઉ.વ.૭૨) તથા કાંતિલાલ મુળજીભાઈ ગોવિંદીયાના દિકરી અને મહેશભાઈ, રાજેન્દ્રભાઈ (લંડન નિવાસી)ના બહેન તથા દુષ્યંત, પ્રશાંત, હરીશ તથા નીહારીકા, શૈલેષભાઈ ગજજર (પંચાસરા) અમદાવાદના માતુશ્રી અને રક્ષા, નેહા, હેતલના સાસુ તથા વત્સલ, તન્વી, શ્રેયા, યુગ, ઝરણના દાદી તથા સ્વાતી જય પંચાલ અને ઉર્વીશના નાનીનું રવિવાર તા.૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. દુષ્યંતભાઈ મો.૯૭૨૩૩ ૫૪૮૯૩, પ્રશાંતભાઈ મો.૮૧૪૧૮ ૪૫૫૧૨, હરિશભાઈ મો.૯૯૨૪૯ ૨૬૯૭૨

રસીકભાઈ કાલાવડીયા

રાજકોટઃ રસીકભાઈ આણંદભાઈ કાલાવડીયા તે ડો.વિઠ્ઠલભાઈ, જમનભાઈના ભાઈ તથા પરેશભાઈના પિતાશ્રી તથા દિવ્યેશભાઈ તથા નીશીતભાઈના કાકાનું તા.૭ને સોમવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૦ને ગુરૂવાર સવારે ૯ થી ૧૧ રાખેલ છે. મો.૯૦૯૯૦ ૧૮૦૧૭

નવીનભાઈ પોપટ

રાજકોટઃ નિવાસી રઘુવંશી નવીનભાઈ છગનલાલ પોપટ (ઉ.વ.૬૦) તે નવીનચંદ્ર એન્ડ કું.ના માલીક તથા નીખીલભાઈ, ધારાબેન, કેવીનભાઈના પિતાા જેઓ પ્રતિકકુમાર જીતેન્દ્રભાઈ સાયાણી તેમજ તેજલબેન નીખીલભાઈ પોપટના સસરા, છગનલાલ અમરશી પોપટના પુત્ર, વૃજલાલભાઈ, ગુલાબભાઈ, મંજુબેન, રસીલાબેન, તરૂલતાબેન, જયશ્રીબેન, જયોત્સનાબેન, ઉષાબેનના નાનાભાઈ, સ્વ.મગનલાલ હિરજીભાઈ રાયજાદાના જમાઈ, ઘનશ્યામભાઈ અને જયંતીભાઈના બનેવીનું તા.૭ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. જેઓની સ્વસુર પક્ષની સાદડી તથા ઉઠમણું તા.૧૦ના ગુરૂવારના રોજ ટેલીફોનીક  સાદડી/ ઉઠમણું ૪ થી ૬ના રોજ રાખેલ છે. ઉઠમણું માટેના મો.૯૮૨૫૨ ૭૧૩૮૮, ૯૦૫૪૮ ૯૦૨૯૩, ૯૬૨૪૮ ૯૦૨૯૩, ૯૮૨૫૦ ૭૬૨૯૦, ૯૯૨૪૦ ૩૪૩૧૯, સ્વસુર પક્ષની સાદડી માટેના મો.૯૪૨૬૪ ૪૮૪૧૮, ૯૫૩૭૯ ૧૯૬૪૪

બાળાગૌરીબેન જોશી

અમરેલી : બાબરા નિવાસી બાળાગૌરી અને કનૈયાલાલ જોશી (ઉ.૭૩) તે કનૈયાલાલ રણછોડજી જોષીના ધર્મપત્ની, બટુકભાઇ, સ્વ. પ્રવીણભાઇ અને પ્રકાશભાઇના ભાભી, રાધેનભાઇ, તેજસભાઇ અને મિલનભાઇના ભાભુ, અનિલાબેન, યોગીતાબેન, અંજનાબેન, અનામિકાબેન અને ભગવતીબેનના માતુશ્રી તથા દામનગર નિવાસી રતિલાલ અને સ્વ. બાલાશંકરભાઇ નારણજી રાવલના બહેનનું તા. ૭ ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણુ તા. ૧૦ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. ઉત્તરક્રિયા તા. ૧૮ ને શુક્રવારે બાબરા ઘરમેળે રાખેલ છે.

સાગરભાઇ જોષી

કેશોદ : સાગરભાઇ મનહરલાલ જોષી (ઉ.રપ) તે સ્વર્ગવાસ મનહરલાલ તથા લાભુબેનના નાના પુત્ર તથા કેતનભાઇ (જીગો) ના નાનાભાઇ તથા પ્રવિણભાઇ, નટુભાઇ, બીપીનભાઇ, સ્વ. ગુણવંતભાઇના ભત્રીજાનું તા. ૬ ને રવિવાર કૈલાસ વાસ થયેલ છે. તેમનું ઉઠમણુ-બેસણુ કૌટુંબીક, ટેલીફોનીક તા. ૧૦ ને ગુરૂવારના બપોરે ૩ થી પ તેમના નિવાસ સ્થાને કેશોદ રાખેલ છે. મો. ૯૯ર૪૬ ૯પર૯૦, મો. ૮૪૮પ૯ ૭૯૦૦૦, ૯૯૭૯ર ૪પ૯પ૭, મો.૯૮ર૪૮ ૯૮૦૩ર

પ્રભાબેન મહેતા

રાજકોટઃ ઔદિચ્ય ગોહિલવાડી ઘેલારામજી બ્રાહ્મણ (મૂળ વતન ચરખા) હાલ રાજકોટ સ્વ. વિજયશંકર લાભશંકર મહેતા (રીટાયર્ડ સેનેટરી ઈન્સપેકટર)ના ધર્મપત્ની ગં.સ્વ. પ્રભાબેન વી. મહેતા (ઉ.વ. ૮૮) તે રાજેશકુમાર વી. મહેતા (વે. રેલ્વે) ડી.આર.એમ. ઓફિસ ડ્રોઈંગ બ્રાન્ચ-સિનીયર સેકશન એન્જીનીયર તથા વે. રેલ્વે એમ્પ્લોઈઝ યુનિયન રાજકોટ ડિવીઝનના વાઈસ ચેરમેન તથા પિયુષકુમાર વી. મહેતા (આઈઓસી ગૌરીદડ) તથા શ્રીમતી ભાવનાબેન એચ. ઠાકરના માતુશ્રી તથા શ્રીમતી હિનાબેન આર. મહેતા (નોટરી એન્ડ એડવોકેટ), શ્રીમતી સોનલબેન પી. મહેતા તથા શ્રી હરિશકુમાર બી. ઠાકરના સાસુજી તથા ડો. કૃપાલી મહેતા, પ્રતિક આર. મહેતા, હર્ષિલ મહેતા તથા કપિલ મહેતાના દાદીનો તા. ૫ ના સ્વર્ગવાસ થયેલ છે. રાજેશ વી. મહેતા મો. ૯૭૨૪૦ ૯૪૨૬૭, શ્રીમતી હિનાબેન આર. મહેતા મો. ૯૮૯૮૩ ૨૧૦૩૬, પિયુષ વી. મહેતા મો. ૯૪૨૬૪ ૮૭૯૫૯, સોનલ પી. મહેતા મો. ૯૪૨૪૨ ૯૬૭૭૭

પરેશભાઈ તન્ના

ગોંડલઃ ઠા. પ્રભુદાસભાઈ અમરશીભાઈ તન્ના (દિવાન દલાલ) રૂપાવટીવાળાના પુત્ર પરેશભાઈ પ્રભુદાસભાઈ તન્ના (ઉ.વ. ૪૮), સતિષભાઈ, દિલીપભાઈ, પંકજભાઈ, કમલેશભાઈ, રંજનબેન રાજેશકુમાર રૂપારેલીયા (રાજકોટ)ના ભાઈ, કરણના પિતાશ્રી આકાશ, કિશન, પાર્થ, જીતના કાકા, અંકિતના મોટા બાપુજી, જય રાજેશભાઈ રૂપારેલીયાના મામા ભગવાનજીભાઈ પ્રભુદાસભાઈ વિઠલાણી (ભાવનગર)નું તા. ૭ના રોજ અવસાન થયું છે.

ખોડુભા ચુડાસમા

ગોંડલઃ કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ ખોડુભા હરિસિંહ ચુડાસમા (ઉ.વ. ૭૩) તે ગોવિંદસિંહ, નવલસિંહ, સ્વ. કનકસિંહ, ભૂપતસિંહ અને રંજનબેન પ્રવિણ પરમારના મોટાભાઈ અને સંજયસિંહ (સોમનાથ ટેલિકોમ), ભવ્યદીપસિંહના પિતાશ્રી અને ઘનશ્યામસિંહ, ધ્રુપાલસિંહ, સ્વ. ભગીરથસિંહ, સિદ્ધાર્થસિંહના મોટાબાપુનું તા. ૬ના રોજ અવસાન થયુ છે. ટેલીફોનિક બેસણુ મો. ૯૮૨૪૯ ૦૦૦૦૧, મો. ૯૮૯૮૪ ૯૪૯૮૫, મો. ૯૮૨૪૨ ૪૨૦૧૧

ભાવેશભાઈ સેજપાલ

પડધરીઃ પડધરી નિવાસી સ્વ. રમેશભાઈ નાનાલાલ સેજપાલના પુત્ર ભાવેશભાઈ રમેશભાઈ સેજપાલ (ઉ.વ. ૪૯) તે હરેશભાઈ, રાજેશભાઈ તથા દીલીપભાઈના ભત્રીજા તેમજ ભાવનાબેન અતુલભાઈ બુદ્ધદેવ, રીનાબેન નીલેશભાઈ મજીઠીયા અને દીપકભાઈ સેજપાલના મોટાભાઈનું અવસાન તા. ૭ને સોમવારે થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧૦ને ગુરૂવારે સાંજના ૪ થી ૫ દરમ્યાન રાખેલ છે. હરેશભાઈ મો. ૭૯૯૦૧ ૫૧૨૩૧, દિપકભાઈ મો. ૯૯૯૮૬ ૪૮૭૧૧, આનંદભાઈ મો. ૯૭૨૫૮ ૨૬૭૧૩, શિલ્પેશભાઈ મો. ૯૭૨૫૦ ૬૮૪૮૪