Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020
કેશોદના પત્રકાર જગદીશભાઇ યાદવના પિતાનું અવસાન

કેશોદ : રામભાઇ કાનાભાઇ યાદવ (ઉ.વ.૬પ) તે જગદીશભાઇ યાદવ (પત્રકાર) તથા દિપકભાઇ (ભગવતી સાઉન્ડ)ના પિતાશ્રી અને ગોપાલ, ભાવિન, મોહિત તથા દર્શીતાના દાદાનું તા. ૭ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. 

હાલની કોરાના મહામારીને ધ્યાનમાં લઇ સદ્ગતની લૌકિક ક્રિયા, બેસણુ રાખેલ નથી તેમજ ટેલિફોનિક બેસણું રાખેલ છે. જગદીશભાઇ મો. ૮૮૬૬૬ ૬૪૭૯૧, દિપકભાઇ મો. ૯૭ર૩ર ૬૦ર૧ર

સૌરાષ્ટ્ર યુનિ.ના ડી.યુ.વ્યાસના ધર્મપત્નિનું અવસાનઃ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ ઔદીચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ (શ્રીનાથ દાદા તડ) વિનોદબાળાબેન ધીરૂભાઈ વ્યાસ (ઉ.વ.૭૬) તે સ્વ.મોહનલાલ ઉમિયાશંકર વ્યાસના નાનાભાઈ ધીરૂભાઈ વ્યાસ (ડી.યુ.વ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)ના ધર્મપત્નિ તથા સ્વ.ચિરાગભાઈ, પરાગભાઈ (વાય.પી. ઈમીટેશન) અને જયશ્રીબેનના માતુશ્રી તથા હર્ષલકુમાર નવનીતભાઈ દવે- જામનગરના સાસુ તથા અશોકભાઈ, ચેતનભાઈ, જયેશભાઈ, નલિનીબેન તથા દીનાબેનના કાકીનું તા.૭ના રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.૮ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. ધીરૂભાઈ વ્યાસ મો.૯૮૨૪૬ ૧૮૧૦૮, ૯૧૦૬૪ ૫૧૭૭૭, પરાગભાઈ વ્યાસ મો.૯૫૧૦૨ ૦૬૦૧૬, ૮૩૨૦૧ ૪૮૭૮૫, અશોકભાઈ મો.૯૮૨૫૨ ૭૦૮૮૩, જયેશભાઈ મો.૯૮૨૫૬ ૨૮૨૮૯, ચેતનભાઈ મો.૯૮૨૫૩ ૯૭૧૯૧, હર્ષલભાઈ દવે મો.૯૮૨૪૩ ૬૯૯૫૪

અવસાન નોંધ

હરસુખલાલ કડેચાનું અવસાન : ટેલીફોનીક બેસણું

રાજકોટ : મૂળ જેતપુર હાલ રાજકોટ નિવાસી હરસુખલાલ હરિલાલ કડેચા (ઉ.વ.૭૨) તે સ્વ.સોની હરિલાલ મોહનલાલ કડેચા (ભગત સોની) ના જયેષ્ઠ પુત્ર, હરકિશનભાઈ (જેતપુર- પૂર્વ પ્રમુખ, સોની સમાજ), દિનેશભાઇ, શૈલેષભાઇ, નીતિનભાઈના મોટાભાઈ, જયેશભાઇ, અર્ચનાબેન (મુંબઈ), શીતલબેન (જામનગર), માનસીબેન (મુંબઈ) ના પિતાશ્રીનું  આજે તા.૮ને  શનિવારના અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું  આજે તા.૮. શનિવારે બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે. હરકિસનભાઈ મો.નં. ૯૯૦૯૪૫૯૧૧૦, જયેશભાઇ મો.નં.૭૯૯૦૯ ૨૩૩૨૫.

મુકેશભાઇ મશરૂ

જામજોધપુર : મુકેશભાઇ નાનાલાલ મશરૂ (ઉ.વ.પર) તે સ્વ. નાથાલાલ ગોરધનદાસ મશરૂના મોટા પુત્ર તે પ્રવિણભાઇ ઉજમસીભાઇ રાજપોપટ (ગોંડલ)ના જમાઇ તે જયેશભાઇ, નિમુબેન, મંગુબેન તથા અંજુબેનના ભાઇ તથા દર્શીત તથા જાનવીના પિતાશ્રી તા. ૭ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક ઉઠમણું તા. ૮ શનિવારે બપોરે ૩ થી ૬ રાખેલ છે.

નટુભા ઝાલા

મોરબી : નટુભા જી. ઝાલા (નિવૃત શિક્ષક, વીસી ટેક હાઇસ્કૂલ) તે ડો. એન.એન. ઝાલા, ડી.એન. ઝાલા (એસટી), ધર્મેન્દ્રસિંહ ઝાલા (રેલ્વે) અને જીતેન્દ્રસિંહ એન. ઝાલા (એસટી)ના પિતાનું તા. ૭ ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું બેસણું કોરોના મહામારીને કારણે બંધ રાખેલ છે.

કિશોરચંદ્ર જોશી

અમરેલી : મેંદરડા નિવાસી સ્વર્ગસ્થ વ્રજલાલ દયારામ જોશીના પુત્ર કિશોરચંદ્ર વ્રજલાલ જોશી (ઉ.વ.૮ર) તે મનોજભાઇ જોશી વેરાવળના પિતાશ્રી તથા રશ્મિબેન હિતેશકુમાર મહેતા વેરાવળ, દિપ્તીબેન વિરલભાઇ રાવલ-અમરેલી તથા વંદનાબેન અજયકુમાર પંડયા શાપર-વેરાવળના પિતાશ્રી તથા સાક્ષી, જયના દાદા ગુરૂવાર તા. ૬ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેનું ટેલિફોનિક બેસણુ વર્તમાન સંજોગોને કારણે આજે તા. ૮ ને શનિવારના સાંજે ૪ થી ૬, વેરાવળ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

દામજીભાઇ વિસાવડીયા

જામજોધપુર : દામજીભાઇ મેયાભાઇ વિસાવડીયા (ઉ.વ.૬૬) તે હિતેશભાઇ તથા વિજયભાઇના પિતાશ્રીનું તા. ૭ના રોજ અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

મહેશકુમાર બગડાઈ

રાજકોટઃ મહેશભાઈ બાબુલાલ બગડાઈ તા.૭ના રોજ સ્વર્ગવાસ પામેલ છે. રૂપેશ મહેશભાઈ બગડાઈ મો.૭૬૦૦૨ ૪૯૮૧૪, વિનોદ મહેશભાઈ બગડાઈ મો.૯૭૭૩૪ ૬૩૪૫૩, હરેશભાઈ બાબુભાઈ બગડાઈ મો.૯૮૨૪૮ ૭૮૭૧૫ વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખતા સદ્દગતનું બેસણું ટેલીફોનીક રાખેલ છે. લૌકિક રીવાજ બેસણું બંધ રાખેલ છે.

નરેન્દ્રભાઇ મજેઠિયા

કોટડાસાંગાણી : જગદીશભાઇ મગનભાઇ પરમારના ભાણેજ તેમજ મીહીરભાઇના પિતા નરેન્દ્રભાઇ મજેઠિયાનું અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. જગદીશભાઇ મો. ૯૯રપ૧ ૭૩૪રર મો. મીહીરભાઇ ૬૩પ૧૮ ૭૭૩૪ર.