Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019
રાજુલાના જુની પેઢીના આગેવાન મોતીભાઇ મોદીનું અવસાનઃ આજે બેસણું

રાજુલાઃ દશાશ્રીમાળી વણીક મોતીલાલ મોહનલાલ મોદી (ઉ.૯૩) નું તા.૬ શનિવારે અવસાન થયું છે. મોતીભાઇ મોદી રાજુલાના જુનીપેઢીના આગેવાન હતા અને પથ્થર ઉદ્યોગ સાથે સંકળાયેલ હતા તેઓ સેવાભાગી હતા. રાજુલાની તે વખતની અનેક વિધ સંસ્થાઓના તેઓ રાહબર રહ્યા હતા.

રાજુલા પથ્થર ઉદ્યોગમાં કામ કરતા પથ્થરના કારીગરોના હિતમાંં તેઓ હંમેશા અગ્રેસર રહેતા સદ્દગત મોતીભાઇ મોદીની અંતિમ યાત્રામાં તમામ રાજકિય પક્ષોના આગેવાનો વિવિધ સામાજીક સંસ્થાઓના મહાનુભાવો વેપારીગણ, નગરજનો મોટી સંખ્યામાંં જોડાયા હતા અનેસદ્દગતને શ્રદ્ધાંજલીને શ્રદ્ધાંજલી અર્પી હતી. મોતીભાઇ મોહનલાલ મોદી તે પ્રભાબેન મોદીના પતિ, સુરેશભાઇ, ઉમેશભાઇ, હર્ષાબેન શાંતિલાલ તથા જાગૃતિબેન મુકેશકુમારના પિતાશ્રી અને દમયંતીબેન તથા જયશ્રીબેનના સસરા, બિના, હેમા, ઉર્મી, સાગર તથા જાનકીના દાદાશ્રી ભાવનગર વાળા સ્વ. જેઠાલાલ છગનલાલ શાહ (ઘીવાળા) ના જમાઇ થતા હતા. સદ્દગતનું બેસણું તા. ૮/૭/૧૯ ના સોમવારના રોજ સાંજે ૪ થી ૬ ગાંધીમંદિર રેલ્વે સ્ટેશન સામે રાખેલ છે.

ગારીયાધાર તાલુકાના શૈક્ષણીક ક્ષેત્રના ગુરૂ વજુભાઇ જોગાણીની ચિર વિદાય

ગારીયાધારઃ ગારીયાધાર તાલુકાના સામાજીક અને શૈક્ષણીક ક્ષેત્રે પોતાનો કર્મ નિભાવી શિક્ષણના સર્વાગી વિકાસ માટે પોતાનો ધર્મ બજાવી લોકચાહના મેળવનાર સાતાપડાના વજુભાઇ છગનભાઇ જોગાણી (ઉ.વ.૮૦)એ  ચિર વિદાય લેતા શિક્ષણજગતમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. તેમનું જીવન લોકોને સતત પ્રેરણા આપતું રહેશે. સદ્દગતનું મૃત્યુ તા.૬ના રોજ હૃદયરોગના હુમલાથી થયુ હતું.

અવસાન નોંધ

કિશોરભાઈ દત્તાણીનું અવશાન સાંજે જામખંભાળિયામાં  પ્રાર્થનાસભા - સાદડી 

જામનગર :  સ્વ. સવજીભાઈ ટોપણભાઇ દત્તાણીના પુત્ર કિશોરભાઈ સવજીભાઈ દત્તાણી ઉ.વ. ૭૫ તે નટુભાઈ દત્તાણી, કોચીન ના નાનાભાઈ તેમજ વિરલભાઈ તથા તેજસભાઈ શ્રીજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા ના પિતાશ્રી તથા સ્વ. સામ્ભાઈ દયાળજીભાઈ રાજા  સલાયા વાળા ના જમાઈ તા. ૭-૭-૧૯ને રવિવારના રોજ શ્રીજી ચારણ પામેલ છે પ્રાર્થના સભા તેમજ સસુર પક્ષની સાદડી તા. ૮ને સોમવારે ભાઈઓ તથા બહેનો માટે ૫-૩૦ થી ૬-૦૦ વાગ્યે જલારામ મંદિર , જોધપુર ગેઇટ પાસે , જામખંભાળીયા મુકામે રાખેલ છે

વાટલિયા પ્રજાપતિ મુળજીભાઈ ગોંડલિયાનું દુઃખદ અવસાન

રાજકોટઃ વાટલિયા પ્રજાપતિ મુળજીભાઈ ભૂરાભાઈ ગોંડલિયા (ઉ.વ. ૭૫) (મૂળ ગામ તાડીવાળા સણોસરા) તે પોપટભાઈ અને સુરેશભાઈના મોટાભાઈ તેમજ સંજયભાઈ અને સચીનભાઈ તેમજ શોભનાબેન સુરેશભાઈ રાવલ-ચિત્રાવડ, કિરણબેન રસિકભાઈ નારીગરા-વડીયા અને રસીલાબેન કિશોરભાઈ નારીગરા-વડિયાના પિતાશ્રીનું તા. ૬-૭-૧૯ને શનિવારે અવસાન થયેલ છે. તેમનુ બેસણુ આજે તા. ૮ને સોમવારે ૫ થી ૭ વાટલિયા પ્રજાપતિ સમાજની વાડી, ૧-ઉદયનગર, મવડી ચોકડી, સમોઝાદ સ્કૂલની પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

સરોજબેન રાજપોપટ

વે૨ાવળ સ૨ોજબેન જંયતીલાલ ૨ાજ૫ો૫ટ ઉ.૬૯ તે સ્વ.મગનલાલ હ૨જીવનદાસ તન્નાના ૫ુત્રી તથા નવીનચંદ્ર (ભીખુભાઈગોલાવાળા), દીલી૫ભાઈના બહેનનું તા.૪ના ૨ોજ મુંબઈ ખાતે અવસાન થયેલ છે. સદગતની ૫ીય૨૫ક્ષની સાદડી તા.૮/૭/૧૯ ને સોમવા૨ે સાંજે ૫ થી ૬ બિલેશ્વ૨ મહાદેવ મંદિ૨ શિક્ષક કોલોનીવે૨ાવળ ખાતે ૨ાખેલ છે.

નીરૂબેન મહેતા

 વે૨ાવળ ઔદિચ્ય ગઢીયા માનક્ષેત્રા નિર્મલાબેન(નીરૂબેન)કલ્યાણજીભાઈ મહેતા ઉ. તે દીલી૫ભાઈ, ધીરૂભાઈ(દામલીવાળા હાલ.કોડીના૨)ના બહેન નું તા.૬ના  અવસાન થયેલ છે. ઉઠમણું તા.૮ને સોમવા૨ે ૨ોજ સાંજે ૩ થી ૫ બિલેશ્વ૨ મંદિ૨ જલા૨ામ ટોકીઝ ૨ોડ વે૨ાવળ ખાતે ૨ાખેલ છે.

શાંતીલાલ રાજા

મોરબીઃ શાંતિલાલ લાલજીભાઈ રાજા (ઉ.વ. ૭૧) તે સ્વ. રસીકભાઈ લાલજીભાઈ રાજાના નાનાભાઈ અને સવજીભાઈ લાલજીભાઈ રાજાના મોટાભાઈ અને જનકભાઈ રાજા (પત્રકાર)ના પિતાશ્રી તા. ૫ના શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણુ તા. ૮ને સોમવારે સાંજે ૫ કલાકે જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ મોરબી રાખેલ છે.

પુષ્પાબેન ગગલાણી

ધોરાજીઃ સોરઠીયા વણિક અનંતરાય દામોદરદાસ ગગલાણીના પત્ની પુષ્પાબેન અનંતરાય ગગલાણી તે દિનેશચંદ્ર, લલિતચંદ્ર, સુરેશચંદ્ર ગગલાણીના કાકી તા. ૭ના શ્રીજીચરણ પામેલ છે. બેસણુ તા. ૮ને સોમવારે તેમના નિવાસ સ્થાને અંકુર એપાર્ટમેન્ટ, સ્ટેશન રોડ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ગીતાબા જાડેજા

ગોંડલઃ જાડેજા ગીતાબા હરવિજયસિંહ (ઉ.વ. ૫૭) તે શિવરાજસિંહ જાલમસિંહ, ઘનશ્યામસિંહ આણંદસિંહના ભાભી, વિરાજસિંહ તથા ઉપેન્દ્રસિંહના માતાનું તા. ૬ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૪ રવિવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન ભોજરાજસિંહજી રાજપુત છાત્રાલય ગોંડલ ખાતે રાખેલ છે.

હંસાબેન ભટ્ટ

જૂનાગઢઃ શ્રી સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ બોરવાવ હાલ જૂનાગઢ નિવાસી હંસાબેન ભટ્ટ (ઉ.વ. ૬૮) તે સ્વ. ઈશ્વરલાલ પ્રભાશંકર ભટ્ટના પત્ની તથા આશિષભાઈ અને કિરણબેન જતીનકુમાર પુરોહિતના માતુશ્રી તેમજ કરણભાઈના દાદી તથા સ્વ. હિંમતભાઈ, ચંદુભાઈ, કનુભાઈ અને જીવનભાઈના નાનાભાઈના પત્ની તેમજ રમણીકભાઈ અને ચંદ્રકાંતભાઈ (નંદાભાઈ)ના ભાભી તથા જશવંતભાઈ, હસમુખભાઈ અને વિજયભાઈના બહેનનું તા. ૫ના અવસાન થયેલ છે. ઉઠમણુ અને પિયરપક્ષની સાદડી તા. ૮ના સાંજે ૫ થી ૬ કલાકે ખરડેશ્વર મહાદેવ મંદિર, ઔદિચ્ય ખરેડી બ્રહ્મસમાજ વાડી, વાંઝાવડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

કાન્તાબેન ભટ્ટ

જૂનાગઢઃ શ્રી સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ થાણાપીપળીવાળા હાલ મધુરમ-જૂનાગઢ નિવાસી કાન્તાબેન ભટ્ટ (ઉ.વ. ૮૦) તે સ્વ. રામશંકર વિદ્યારામ ભટ્ટના પત્ની તથા દિપકભાઈ (ઓસ્ટીન એન્જી. જૂનાગઢ)ના માતુશ્રી તેમજ હર્ષ અને કેવલના દાદીમાંનુ તા. ૪ને ગુરૂવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૧ના સવારે ૯ થી ૧૦ કલાકે લેઉવા પટેલ સમાજ, બસ સ્ટેન્ડ પાસે, થાણાપીપળી ખાતે રાખેલ છે.

ચંદ્રકાંતભાઈ મંડીર

રાજકોટઃ સરવા નિવાસી- રાજગોર બ્રાહ્મણ (કાઠી) હાલ રાજકોટ હરિશંકરભાઈ અરજણભાઈ મંડીર (નિ.બેંક મેનેજર- આર.ડી.સી.) રાજકોટના પુત્ર ચંદ્રકાંતભાઈ હરિશંકરભાઈ મંડીર તે સ્વ.કિશોરભાઈ, અજયભાઈ, જયપ્રકાશભાઈ, ભરતભાઈના ભાઈ તથા કરણ, યુવરાજ (યશ)ના પિતા તથા શાંતીભાઈ મોહનભાઈ તેરૈયા (નિ.પશુપાલન અધિકારી)ના જમાઈ તે પરેશભાઈ મહેતા તથા કિરીટભાઈ મહેતા (ડીજીએમ ફયુચર ગ્રુપ)ના બનેવી તા.૬ને  શનિવારના રોજ શ્રીજી ચરણ પામેલા છે. સદ્દગતનું બેસણું તા.૮ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, સાધુવાસવાણી કુંજ રોડ, શ્રધ્ધા રેસીડેન્સી શેરી નં.૧, રેલનગર, રાજકોટ (મો.૯૯૭૯૭ ૨૦૪૪૪)

હંસાબેન કકૈયા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રીય હંસાબેન રતીલાલ કકૈયા (બાકરોલ નિવાસી) તા.પના શ્રીજી ચરણ પામેલ છે. તેમની સાદડી આટકોટ મુકામે આજે શાંતીલાલ કેશવજી પડીયાને ત્યાં આજે સોમવાર તા.૮ના ૪ થી ૬ રાખેલ છે.

કિશોરભાઈ બગડાઈ

રાજકોટઃ ઠા.કિશોરભાઈ છોટાલાલ બગડાઈ તે છોટાલાલ રતનશીભાઈ બગડાઈના પુત્ર (ઉ.વ.૭૨) તે અરવિંદભાઈ તથા ભરતભાઈના ભાઈ,  ભાવેશભાઈ, ડો.રાજેશભાઈ તથા પિયુષભાઈના પિતાશ્રી મનુભાઈ જેઠાલાલ ગોટેચાના બનેવી તા.૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. જેઓનું ઉઠમણું તથા સાસરા પક્ષની સાદડી તા.૮ સોમવારના રોજ ૪ થી ૫ લોહાણા મહાજન વાડી ગોંડલ ખાતે રાખેલ છે.

જશવંતીબેન વ્યાસ

ઉપલેટાઃ સ્વ. જશવંતીબેન દિનેશભાઈ વ્યાસ તે ગૌરવભાઈ, મયુરભાઈ તથા રોશનીબેનના માતુશ્રીનું તા. ૭ને રવિવારે અવસાન થયુ છે. બેસણુ તા. ૧૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે, જાડેશ્વર મહાદેવ મંદિર, નાગનાથ ચોક, ઉપલેટા ખાતે રાખેલ છે.

રમાબેન રાઠોડ

રાજકોટઃ રમાબેન હેંમતભાઈ રાઠોડ(ઉ.વ.૫૪) તે હેંમતભાઈના ધર્મપત્ની અને ખોડેશભાઈ હેંમતભાઈ રાઠોડ અને ધર્મેશભાઈ હેંમતભાઈ રાઠોડના માતુશ્રીનું અવસાન તા.૭ના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૮ને સોમવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

તારાબેન મણીયાર

મોરબી : બ્રહ્મક્ષત્રીય સ્વ. રમણીકલાલ ડાયાભાઇ મણીયારના ધર્મપત્ની તારાબેન ઉ.૮૮ તે હરીનભાઇ, સ્વ. હસમુતીબેન, ભારતીબેન, ભાવનાબેન ના માતુશ્રી તેમજ ગોપીબેન ના દાદી તા. ૭ ને રવિવારે શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા. ૮ ને સોમવારે સાંજે પ થી ૬ શ્રી કુબેરનાથ મંદિર, કુબેરનાથ રોડ, ગ્રીન ચોક ખાતે રાખેલ છે.

જયસુખભાઇ આશરા

કાલાવડઃ સ્વ.જયસુખભાઇ જસરાજભાઇ આશરા (ઉ.વ.૬પ) તે ચંદુભાઇ, દિનકરભાઇ, હરીભાઇ, હેમતભાઇ તથા સ્વ.હરસુખભાઇના ભાઇ તેમજ ઉમંગભાઇ અને ભાવીકાબેનના પિતાનું તા.૩ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૮ને સોમવારે સાંજે ૪ થી ૬, ખત્રીવાડ, ખત્રીની વાડી, કાલાવડ મુકામે રાખેલ છે.

કરશનભાઇ ઇડરીયા

રાજકોટઃ મુળ ગામ તડના ખીજડીયા હાલ રાજકોટ વરીયા વૈ. પ્રજાપતિ કરશનભાઇ વીરજીભાઇ ઇડરીયા (ઉ.વ.૭૭) તે વિનોદભાઇ, ભરતભાઇ, જશીબેન  કમલેશકુમારના પિતાશ્રી તેમજ દર્શન, હર્ષીતના દાદાજી તા.૬ને શનીવારે શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૮ને સોમવારે ૪ થી ૭, રાજદીપ સોસાયટી ૧,   ડી. કે. પાંભર કલીનીક વાળી શેરીમાં ૪૦ ફુટ, રોડ ઓમનગર મવડી પ્લોટ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

કાન્તાબેન મણીયાર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય મુળ વતન ધોરાજી જેતલસર જંકશન નિવૃત રેલ્વે કર્મચારી (હાલ રાજકોટ) સ્વ.જેન્તિભાઈ ટપુભાઈ મણીયારના ધર્મપત્નિ ગ.સ્વ.કાન્તાબેન તે રમેશચંદ્ર, મનિષભાઈ, ગીતાબેન અરવિંદકુમાર જગડના માતુશ્રી, તે રમણીકલાલ, ચંદુલાલ (ધોરાજી)ના ભાભી તથા નયન (એડવોકેટ), હાદિક, ખુશાલ, કેતન, મયુરના દાદીમા તે જામનગર નિવાસી કાનજી વિઠ્ઠલ વાઢેરના દિકરીનું તા.૬ શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થના સભા તા.૮ સોમવારના રોજ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતીની વાડી વિભાગ- ૨, પેડક રોડ ખાતે સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે. (મો.૯૮૭૯૯ ૬૩૨૨૯)