અવસાન નોંધ
હીરાબેન પંડયા
રાજકોટ : ચા. મ. મો. બ્રાહ્મણ, જામનગરના રહીશ સ્વ. ખેલશંકરભાઇ જેઠાલાલભાઇ, સ્વ. જેશંકરભાઇ, સ્વ. ચીમનલાલ, રમણીકલાલ તથા પ્રવિણભાઇના નાના ભાઇ મનહરલાલ પ્રભાશંકર પંડયાના ધર્મપત્ની હીરાબેન (ઉ.વ.૭ર) તે દેવેન, ભારતી બી. દવે, દિપ્તી ડી. જાની, મનીષા વી. દવે તથા કલ્પના બી. ભટ્ટના માતુશ્રી તે નવા સાર્દુલકા વાળા સ્વ. દેવનંદ નંદલાલ દવેની દિકરી તથા વિજયભાઇ દવે, શરદભાઇ તેમજ નવનીતભાઇ ના બહેનનું તા. પ ના વાવોલ ખાતે (ગાંધીનગર) અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તેમજ પિયર પક્ષનું બેસણું તા. ૯ ને ગુરૂવારે સાંજે ૪ થી પ કંચનવાડી, ૯ પટેલ કોલોની, જામનગર ખાતે રાખેલ છે.
ધર્મેન્દ્રભાઇ ટાંક
રાજકોટ : ગામ ગોંડલ (હાલ રાજકોટ) મહેન્દ્રભાઇ અમૃતલાલ ટાંકના નાના ભાઇ તથા હિતેષભાઇ અમૃતલાલ ટાંકનાં મોટા ભાઇ તથા પરેશ મહેન્દ્રભાઇ ટાંકના કાકા તથા આશિષ ધર્મેન્દ્રભાઇ ટાંકનાં પિતાશ્રી ધર્મેન્દ્રભાઇ અમૃતલાલ ટાંક (ઉ.વ.પ૭) તા. પ ના શ્રીરામ ચરણ પામેલ છે. બેસણું તા. ૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વ્રજ એપાર્ટમેન્ટ મોદી સ્કુલની સામે જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશીપ ખાતે રાખેલ છે.
રતિલાલ ત્રિવેદી
અમરેલી : મોઢ ચાતુર્વેદી ખીજડીયા સમવાય બ્રાહ્મણ દૂધાળા (તા. પાલીતાણા) નિવાસી રતિલાલ વૃજલાલ ત્રિવેદી (ઉ.વ.૭૮) તે જીજ્ઞેશ આર. ત્રિવેદી, સ્વ. ધર્મેન્દ્ર, સ્વ. અલ્પેશ, સોનલબેન હરેશકુમાર જોશી તથા અસ્મિતાબેન જગદીશકુમાર જોષી (અમરેલી)ના પિતા તથા સ્વ. જશુમતીબને શાંતિલાલ ત્રિવેદી (સા. કુ.), સ્વ. સવિતાબેન મનહરલાલ દવે (પાલીતાણા), ચંપાબેન બાલકૃષ્ણ ત્રિવેદી (સા. કું.), વિમળાબેન અંબાલાલ જોશી (ભાવનગર), મુકતાબેન ભરતકુમાર ત્રિવેદી (ભાવનગર) તથા કાંતાબેન રશ્મિકાંતભાઇ ત્રિવેદી (અમરેલી) ના ભાઇ તેમજ સ્વ. પ્રવિણકુમાર માધવરાય ત્રિવેદી (અમરેલી), નવીનચંદ્ર એમ. ત્રિવેદી (મહુવા), મહિપતરાય એમ. ત્રિવેદી (રાજૂલા) ના બનેવી હરેશકુમાર ડી. જોષી (અમરેલી) તથા જગદીશકુમાર ડી. જોષી (અમરેલી), ના સસરાનું તા. ૭ ના અવસાન થયેલ છે.
સાદડી તા. ૧૦ ને શુક્રવારે તેમના નિવાસ સ્થાન દૂધાળા (તા. પાલીતાણા) ખાતે સવારે ૯ થી સાંજ સુધી રાખેલ છે. સંપર્ક અસ્મિતાબેન મો. ૯૧૦૬૮ ૩૪રપ૮, જગદીશકુમાર મો. ૯૮૯૮ર ૭૬પ૬૯
જયાબેન લુકકા
કેશોદઃગં.સ્વ.જયાબેન ગોવિંદજીભાઈ લુક્કા (ઉ.વ. ૯૦) તે સ્વ.જયંતિભાઈ, જયસુખભાઈ, સ્વ.બિપિનભાઈ, ભરતભાઈ, જીતુભાઇ, તથા પ્રવિણભાઈના માતળશ્રીનું તા.૬ને સોમવારના અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થનાસભા/બેસણું તા. ૯ને ગુરુવારના દશનામ ગોસ્વામી ર્બોડિંગ, જલારામ મંદિર પાસે, આંબાવાડી, કેશોદ મુકામે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલછે. મો.નં.- ૯૪૨૮૮ ૩૬૬૮૬, ૯૪૨૭૪ ૨૪૮૪૧, ૯૪૨૬૨ ૭૭૪૨૭, ૯૪૨૬૧ ૩૬૮૦૧.
મહિપતસિંહ ચુડાસમા
ગોંડલઃ (મૂળ કેસવાળા હાલ ગોંડલ નિવાસી) મહિપતસિંહ દેવીસિંહ ચુડાસમા (ઉંમર વર્ષ ૮૪) તે પ્રદિપસિંહ (એસ.ટી ગોંડલ), તથા મંગળસિંહના પિતા, જયદીપસિંહ તથા ભવ્યરાજસિંહના દાદાનુ તા.૭ ના અવસાન થયું છે. બેસણું તા. ૯ ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે, તક્ષશિલા સોસાયટી શેરી નંબર ૨, જેલ ચોક, ગોંડલ ખાતે રાખેલ છે.
નિર્મળાબેન રાવલ
રાજકોટઃ હડીયાણા નિવાસી સ્વ. પોપટલાલ જે. રાવલના પુત્રવધુ અને સ્વ.ચંદ્રકાંતભાઇના પત્ની નિર્મળાબેન (હાલ લંડન) તે રાજેન્દ્રભાઇના માતુશ્રી તે પ્રફુલભાઇ અને કિશોરભાઇના કાકીનું તા.૬ ને સોમવારે અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું કિશોરભાઇ મો. ૯૮૭૯૦ ૭૪૩૪૭ રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ છે.
રમેશચંદ્ર ખાઈ
રાજકોટઃ કુતીયાણા નિવાસી સ્વ.વિરચંદ ખીમચંદ બખાઈનાં પુત્ર તે રમેશચંદ્ર વિરચંદ બખાઈ (ઉ.વ.૭૬) તે કોકીલાબેનનાં પતિ તેમજ પૂર્વીબેન હિતેષકુમાર મીઠાણી, તેજલબેન હિમાંશુકુમાર મીઠાણી અને રાજુભાઈનાં પિતાશ્રી તેમજ સ્વ.કાંતિલાલ પોપટલાલ મહેતા (જામકંડોરણાવાળા)નાં જમાઈ તેમજ વિનોદભાઈ વિરચંદ બખાઈ, સ્વ.છબીલાબેન, મધુબેનનાં ભાઈ અને ધર્મેન્દ્રભાઈ, રાકેશભાઈનાં કાકા તેમજ ભૂમિ રાજુભાઈ બખાઈનાં સસરા અને હર્ષ અને આર્યનનાં દાદાશ્રી તા.૭ને મંગળવારનાં રોજ અરિહંતશરણ પામેલ છે.
જશવંતીબેન રાજા
રાજકોટઃ સ્વ.જયંતીલાલ મોહનલાલ રાજાના ધર્મપત્નિ જશવંતીબેન રાજા તે સુનિલભાઈ, ભરતભાઈ ચાના વેપારી તેમજ વર્ષાબેન શૈલેષકુમાર તન્ના તથા નક્ષીબેન સાગરભાઈ માટલીયાના દાદી, તે સુરેશભાઈ તથા રજનીકાંત રાજાના ભાભી તથા રચિતભાઈ તથા તેજસના દાદીમાંનું મંગળવાર તા.૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું ગુરૂવાર તા.૯ના સાંજે ૫ વાગે અલ્કેશ્વર મહાદેવ મંદિર, અલ્કાપુરી, રૈયા રોડ, રાજકોટ મુકામે ભાઈઓ તથા બહેનોનું એકસાથે રાખેલ છે.
બટુકભાઈ પરમાર
રાજકોટઃ બટુકભાઈ પ્રેમજીભાઈ પરમાર (ઉ.વ.૯૧) (નિવૃત ટેલીફોનીક કર્મચારી) તે મહેન્દ્રભાઈ, જગદીશભાઈ તથા ભાવેશભાઈના પિતાશ્રીનું તા.૬ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૯ને ગુરૂવારે, સાંજે ૪ થી ૬ કલાકે, રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, એરપોર્ટ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.
રીનાબેન ધોળકીયા
રાજકોટઃ દશા સોરઠિયા વણિક અમરેલી નિવાસી હાલ રાજકોટ જયશ્રીબેન વિનોદરાય નાનાલાલ ધોળકીયાના પુત્ર રાજેશભાઈના ધર્મપત્નિ રીનાબેન (ઉ.વ.૫૨) તે યુવક મંડળના સહમંત્રી સંજયભાઈ તેમજ મનીષભાઈ તે રક્ષાબેન બકુલભાઈ ધ્રુવ તે અલ્કાબેન મનીષભાઈ દોશીના ભાભી તેમજ રાહુલ તથા ચાર્મીના માતુશ્રી તેમજ (સુરત વાળા) સ્વ.ઈશ્વરભાઈ રાઘવજી ગોરસીયાની દીકરી તેમજ ભરતભાઈ, જયેશભાઈ, સ્વ.ભાવેશભાઈ, દીપકભાઈ ગોરસીયા તથા સરોજબેન હિંમતભાઈ ધ્રુવ તથા વીણાબેન હરેશભાઈ ધાબલિયાના બહેન તા.૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ માલવિયા વાડી ગોંડલ રોડ ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
તૃષિકા મારૂ
રાજકોટઃ મુળ ગામ ચાંદલી હાલ રાજકોટ નિવાસી રીટાયર્ડ કર્મચારી સ્વ.મનજીભાઈ (ભીખુભાઈ) રવજીભાઈ મારૂના પુત્ર અતુલભાઈ મનજીભાઈ મારૂ (ડિસ્ટ્રીકટ કોર્ટ કર્મચારી રાજકોટ) (હાલ ગોંડલ ખાતે ફરજ બજાવતા)ના દીકરી તથા છોટુભાઈ રવજીભાઈ મારૂની પૌત્રી તથા અજયભાઈ, કમલેશભાઈ (સુર્યમુખી પાનવાળાના ભત્રીજી), જહાન્વીબેન દિવ્યેશકુમાર સોલંકીના નાની બહેન તૃષિકા અતુલભાઈ મારૂનું તા.૬ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાને ગંગામૈયા, ૯/૧૪ ગોપાલનગર, સૂર્યમુખી હનુમાન મંદિર ચોક, રાજકોટ રાખેલ છે.
રમેશચંદ્ર ખાઈ
રાજકોટઃ કુતીયાણા નિવાસી સ્વ.વિરચંદ ખીમચંદ બખાઈનાં પુત્ર તે રમેશચંદ્ર વિરચંદ બખાઈ (ઉ.વ.૭૬) તે કોકીલાબેનનાં પતિ તેમજ પૂર્વીબેન હિતેષકુમાર મીઠાણી, તેજલબેન હિમાંશુકુમાર મીઠાણી અને રાજુભાઈનાં પિતાશ્રી તેમજ સ્વ.કાંતિલાલ પોપટલાલ મહેતા (જામકંડોરણાવાળા)નાં જમાઈ તેમજ વિનોદભાઈ વિરચંદ બખાઈ, સ્વ.છબીલાબેન, મધુબેનનાં ભાઈ અને ધર્મેન્દ્રભાઈ, રાકેશભાઈનાં કાકા તેમજ ભૂમિ રાજુભાઈ બખાઈનાં સસરા અને હર્ષ અને આર્યનનાં દાદાશ્રી તા.૭ને મંગળવારનાં રોજ અરિહંતશરણ પામેલ છે.
જશવંતીબેન રાજા
રાજકોટઃ સ્વ.જયંતીલાલ મોહનલાલ રાજાના ધર્મપત્નિ જશવંતીબેન રાજા તે સુનિલભાઈ, ભરતભાઈ ચાના વેપારી તેમજ વર્ષાબેન શૈલેષકુમાર તન્ના તથા નક્ષીબેન સાગરભાઈ માટલીયાના દાદી, તે સુરેશભાઈ તથા રજનીકાંત રાજાના ભાભી તથા રચિતભાઈ તથા તેજસના દાદીમાંનું મંગળવાર તા.૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું ગુરૂવાર તા.૯ના સાંજે ૫ વાગે અલ્કેશ્વર મહાદેવ મંદિર, અલ્કાપુરી, રૈયા રોડ, રાજકોટ મુકામે ભાઈઓ તથા બહેનોનું એકસાથે રાખેલ છે.
બટુકભાઈ પરમાર
રાજકોટઃ બટુકભાઈ પ્રેમજીભાઈ પરમાર (ઉ.વ.૯૧) (નિવૃત ટેલીફોનીક કર્મચારી) તે મહેન્દ્રભાઈ, જગદીશભાઈ તથા ભાવેશભાઈના પિતાશ્રીનું તા.૬ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૯ને ગુરૂવારે, સાંજે ૪ થી ૬ કલાકે, રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, એરપોર્ટ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.
રીનાબેન ધોળકીયા
રાજકોટઃ દશા સોરઠિયા વણિક અમરેલી નિવાસી હાલ રાજકોટ જયશ્રીબેન વિનોદરાય નાનાલાલ ધોળકીયાના પુત્ર રાજેશભાઈના ધર્મપત્નિ રીનાબેન (ઉ.વ.૫૨) તે યુવક મંડળના સહમંત્રી સંજયભાઈ તેમજ મનીષભાઈ તે રક્ષાબેન બકુલભાઈ ધ્રુવ તે અલ્કાબેન મનીષભાઈ દોશીના ભાભી તેમજ રાહુલ તથા ચાર્મીના માતુશ્રી તેમજ (સુરત વાળા) સ્વ.ઈશ્વરભાઈ રાઘવજી ગોરસીયાની દીકરી તેમજ ભરતભાઈ, જયેશભાઈ, સ્વ.ભાવેશભાઈ, દીપકભાઈ ગોરસીયા તથા સરોજબેન હિંમતભાઈ ધ્રુવ તથા વીણાબેન હરેશભાઈ ધાબલિયાના બહેન તા.૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ માલવિયા વાડી ગોંડલ રોડ ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
તૃષિકા મારૂ
રાજકોટઃ મુળ ગામ ચાંદલી હાલ રાજકોટ નિવાસી રીટાયર્ડ કર્મચારી સ્વ.મનજીભાઈ (ભીખુભાઈ) રવજીભાઈ મારૂના પુત્ર અતુલભાઈ મનજીભાઈ મારૂ (ડિસ્ટ્રીકટ કોર્ટ કર્મચારી રાજકોટ) (હાલ ગોંડલ ખાતે ફરજ બજાવતા)ના દીકરી તથા છોટુભાઈ રવજીભાઈ મારૂની પૌત્રી તથા અજયભાઈ, કમલેશભાઈ (સુર્યમુખી પાનવાળાના ભત્રીજી), જહાન્વીબેન દિવ્યેશકુમાર સોલંકીના નાની બહેન તૃષિકા અતુલભાઈ મારૂનું તા.૬ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાને ગંગામૈયા, ૯/૧૪ ગોપાલનગર, સૂર્યમુખી હનુમાન મંદિર ચોક, રાજકોટ રાખેલ છે.
હીરાબેન પંડયા
રાજકોટ : ચા. મ. મો. બ્રાહ્મણ, જામનગરના રહીશ સ્વ. ખેલશંકરભાઇ જેઠાલાલભાઇ, સ્વ. જેશંકરભાઇ, સ્વ. ચીમનલાલ, રમણીકલાલ તથા પ્રવિણભાઇના નાના ભાઇ મનહરલાલ પ્રભાશંકર પંડયાના ધર્મપત્ની હીરાબેન (ઉ.વ.૭ર) તે દેવેન, ભારતી બી. દવે, દિપ્તી ડી. જાની, મનીષા વી. દવે તથા કલ્પના બી. ભટ્ટના માતુશ્રી તે નવા સાર્દુલકા વાળા સ્વ. દેવનંદ નંદલાલ દવેની દિકરી તથા વિજયભાઇ દવે, શરદભાઇ તેમજ નવનીતભાઇ ના બહેનનું તા. પ ના વાવોલ ખાતે (ગાંધીનગર) અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તેમજ પિયર પક્ષનું બેસણું તા. ૯ ને ગુરૂવારે સાંજે ૪ થી પ કંચનવાડી, ૯ પટેલ કોલોની, જામનગર ખાતે રાખેલ છે.
ધર્મેન્દ્રભાઇ ટાંક
રાજકોટ : ગામ ગોંડલ (હાલ રાજકોટ) મહેન્દ્રભાઇ અમૃતલાલ ટાંકના નાના ભાઇ તથા હિતેષભાઇ અમૃતલાલ ટાંકનાં મોટા ભાઇ તથા પરેશ મહેન્દ્રભાઇ ટાંકના કાકા તથા આશિષ ધર્મેન્દ્રભાઇ ટાંકનાં પિતાશ્રી ધર્મેન્દ્રભાઇ અમૃતલાલ ટાંક (ઉ.વ.પ૭) તા. પ ના શ્રીરામ ચરણ પામેલ છે. બેસણું તા. ૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વ્રજ એપાર્ટમેન્ટ મોદી સ્કુલની સામે જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશીપ ખાતે રાખેલ છે.
રતિલાલ ત્રિવેદી
અમરેલી : મોઢ ચાતુર્વેદી ખીજડીયા સમવાય બ્રાહ્મણ દૂધાળા (તા. પાલીતાણા) નિવાસી રતિલાલ વૃજલાલ ત્રિવેદી (ઉ.વ.૭૮) તે જીજ્ઞેશ આર. ત્રિવેદી, સ્વ. ધર્મેન્દ્ર, સ્વ. અલ્પેશ, સોનલબેન હરેશકુમાર જોશી તથા અસ્મિતાબેન જગદીશકુમાર જોષી (અમરેલી)ના પિતા તથા સ્વ. જશુમતીબને શાંતિલાલ ત્રિવેદી (સા. કુ.), સ્વ. સવિતાબેન મનહરલાલ દવે (પાલીતાણા), ચંપાબેન બાલકૃષ્ણ ત્રિવેદી (સા. કું.), વિમળાબેન અંબાલાલ જોશી (ભાવનગર), મુકતાબેન ભરતકુમાર ત્રિવેદી (ભાવનગર) તથા કાંતાબેન રશ્મિકાંતભાઇ ત્રિવેદી (અમરેલી) ના ભાઇ તેમજ સ્વ. પ્રવિણકુમાર માધવરાય ત્રિવેદી (અમરેલી), નવીનચંદ્ર એમ. ત્રિવેદી (મહુવા), મહિપતરાય એમ. ત્રિવેદી (રાજૂલા) ના બનેવી હરેશકુમાર ડી. જોષી (અમરેલી) તથા જગદીશકુમાર ડી. જોષી (અમરેલી), ના સસરાનું તા. ૭ ના અવસાન થયેલ છે.
સાદડી તા. ૧૦ ને શુક્રવારે તેમના નિવાસ સ્થાન દૂધાળા (તા. પાલીતાણા) ખાતે સવારે ૯ થી સાંજ સુધી રાખેલ છે. સંપર્ક અસ્મિતાબેન મો. ૯૧૦૬૮ ૩૪રપ૮, જગદીશકુમાર મો. ૯૮૯૮ર ૭૬પ૬૯
જયાબેન લુકકા
કેશોદઃગં.સ્વ.જયાબેન ગોવિંદજીભાઈ લુક્કા (ઉ.વ. ૯૦) તે સ્વ.જયંતિભાઈ, જયસુખભાઈ, સ્વ.બિપિનભાઈ, ભરતભાઈ, જીતુભાઇ, તથા પ્રવિણભાઈના માતૃશ્રીનું તા.૬ને સોમવારના અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થનાસભા/બેસણું તા. ૯ને ગુરુવારના દશનામ ગોસ્વામી ર્બોડિંગ, જલારામ મંદિર પાસે, આંબાવાડી, કેશોદ મુકામે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલછે. મો.નં.- ૯૪૨૮૮ ૩૬૬૮૬, ૯૪૨૭૪ ૨૪૮૪૧, ૯૪૨૬૨ ૭૭૪૨૭, ૯૪૨૬૧ ૩૬૮૦૧.
મહિપતસિંહ ચુડાસમા
ગોંડલઃ (મૂળ કેસવાળા હાલ ગોંડલ નિવાસી) મહિપતસિંહ દેવીસિંહ ચુડાસમા (ઉંમર વર્ષ ૮૪) તે પ્રદિપસિંહ (એસ.ટી ગોંડલ), તથા મંગળસિંહના પિતા, જયદીપસિંહ તથા ભવ્યરાજસિંહના દાદાનુ તા.૭ ના અવસાન થયું છે. બેસણું તા. ૯ ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે, તક્ષશિલા સોસાયટી શેરી નંબર ૨, જેલ ચોક, ગોંડલ ખાતે રાખેલ છે
નિર્મળાબેન રાવલ
રાજકોટઃ હડીયાણા નિવાસી સ્વ. પોપટલાલ જે. રાવલના પુત્રવધુ અને સ્વ.ચંદ્રકાંતભાઇના પત્ની નિર્મળાબેન (હાલ લંડન) તે રાજેન્દ્રભાઇના માતુશ્રી તે પ્રફુલભાઇ અને કિશોરભાઇના કાકીનું તા.૬ ને સોમવારે અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું કિશોરભાઇ મો. ૯૮૭૯૦ ૭૪૩૪૭ રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ છે.
દિનેશભાઇ સોંડાગર
જેતપુર : ગુર્જર સુથાર દિનેશભાઇ પરસોતમભાઇ સોંડાગર (ઉ.વ.૬૩) તે ભરતભાઇ, નિલેશભાઇના પિતાશ્રી અતુલભાઇ, મુકેશભાઇના કાકા તા. ૬ ના અવસાન થયેલ છે. તેનું બેસણુ તા. ૧૦ શુક્રવારના સાંજે ૪ થી ૬ શામનાથ મંદિર દેસાઇ વાડી જેતપુર ખાતે રાખેલ છે.
નર્મદાબેન મહેતા
જામનગરઃ ઔદિચ્યસ સહુસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ ગં.સ્વ.નર્મદાબેન ચમનલાલ મહેતા તે સ્વ. ચમનલાલ છોટાલાલ મહેતાના ધર્મપત્ની અને કિરીટભાઈ મહેતાના માતૃશ્રીનું અવસાન તા.૭ના રોજ થયેલ છે તેનું ઉઠમણું તા.૯ને ગુરૂવાર ૪-૦૦ થી ૪-૩૦ વાગ્યે જડેશ્વર મંદિર, પટેલ કોલોની, જામનગર ખાતે રાખેલ છે.
પ્રવીણચંદ્ર ઓઝા
વેરાવળઃ નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ પ્રવીણચંદ્ર વ્રજલાલ ઓઝા( ઉ.વ ૬૭) તે વ્રજલાલ વીરજીભાઈ ઓઝાના સુપુત્ર, ભરતભાઈ, જ્યોત્સનાબેન, રેખાબેનના મોટાભાઈ, હાર્દિકભાઈના પિતાશ્રી (લોઢવા), ભરતભાઈ જગજીવનભાઈ મહેતા (માંગરોળ)ના જમાઈ તથા સ્વ. સંજયભાઈ જયેન્દ્રભાઈ મહેતા (વેરાવળ)ના બનેવીનું તા.૬ના અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું (બંને પક્ષ) તા.૯ને ગુરૂવાર ૨ થી ૫ કલાકે લોઢવા મુકામે નિવાસ સ્થાને રાખેલ છે.