Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021
પોરબંદરના કેળવણીકાર ડો. ઇશ્વરલાલ ભરડાના માતુશ્રીનું ૧૦૩ વર્ષની વયે અવસાન

પોરબંદર : સ્વ. રામભાઇ સીદીભાઇ ભરડા (તલાટી-કમ-મંત્રી)ના ધર્મપત્ની મોતીબેન (ઉ.વ. ૧૦૩) તે ગોવિંદભાઇ (નિવૃત કાર્યપાલક ઇજનેર-જીઇબી) ગોપાલભાઇ, ડો. ઇશ્વરલાલ ભરડા (સૌરાષ્ટ્ર કોળી સમાજના અગ્રણી અને કેળવણીકાર) પરસોતમભાઇ, જયશ્રીબેન (પ્રાથમિક શિક્ષક) ના માતુશ્રીનું તા. ૬ ને બુધવારના રોજ માંગરોળના શીલ ગામે નિધન થયું છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે.

ઉપેનભાઈ મોદીના સાઢુભાઈનું અવસાન

રાજકોટઃ વડાલ નિવાસી હાલ ઘાટકોપર મુંબઈના સ્વ.દલીચંદભાઈ ન્યાલચંદભાઈ કોઠારીના પુત્ર સ્વ.જીતેન્દ્ર ડી.કોઠારી તે શ્રીલેખાબેન કોઠારીના પતિ અને જીગ્નેશ અને કૃતિ દેસાઈના પિતા તે દ્વિજેશ લલિતભાઈ દેસાઈના સસરા અને જયન્તિલાલ ડી કામદાર (રાજકોટ)ના જમાઈ તે સંધ્યાબેન મોદી (રાજકોટ)ના બનેવી તથા રાજકોટના જૈન અગ્રણી ઉપેનભાઈ મોદીના સાઢુભાઈ તા.૬ના રોજ બુધવારના સવારે સાગારી સંથારો ગ્રહણ કરી અરિહંત શરણ પામેલ છે. સંજોગોને આધીન પ્રાર્થના સભા તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. જીગ્નેશ કોઠારી મો.૯૭૭૩૪ ૦૬૬૯૩, કૃતિ દેસાઈ મો.૯૭૭૩૩ ૦૬૬૯૩ તથા  દ્વીજેશ દેસાઈ મો.૯૮૨૦૩ ૯૬૪૬૮

અવસાન નોંધ

રાજકોટ નગર પ્રાથ. શિક્ષણ સમિતિના પૂર્વ કર્મચારી અનિલભાઇનું અવસાન

રાજકોટઃ ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભૂતપૂર્વ કર્મચારી અનિલભાઇ રમણીલાલ મહેતા (ઉ.૬૪) તે નિર્મળાબેનના પતિશ્રી તેમજ અંકિત તથા જિજ્ઞાબેન જયેશકુમાર મહેતા (વાંકાનેર) ના પિતાશ્રી તથા રાજેશભાઇ કનુભાઇ મહેતાના મોટાભાઇનું તા.૬/૧/ર૧ ને બુધવારે અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનીક બેસણું   તા. ૮/૧/ર૧ના શુક્રવારે સાંજે ૪ થી પ-૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનેરાખેલ છે સ્થળઃ હુડકો કવાર્ટર નં.'બી'/ર૬૯, નવરંગ ડેરી પાછળ, આશાપુરા શેરી નં. ૧૧, રાજકોટ) ખાતે રાખેલ છે (મહેતા અંકિત અનિલભાઇ) મો.૭૦૯૬ર ૬પ૦રપ) (મહેતા જયેશકુમાર મુગટલાલ) મો.૮૧૬૦૭ પપ૦પ૪ (મહેતા રાજેશભાઇ કનુભાઇ) મો.૯૮ર૪૪ પ૧૩૮૮

અશોકભાઇ મહેતા

રાજકોટઃ નિવાસી (હાલ સાઉથ આફ્રીકા) અશોકભાઈ મણીલાલ મહેતા (ઉ.વ. ૬૧) તે સ્વ. શ્રી મણીલાલ ખીમચંદ મહેતાના સુપુત્ર તે નીતાબેનના પતિ, યશભાઈ, ઉવીબેનના પિતાશ્રી તથા બીનાબેનના સસરા, સ્વ. મહેન્દ્રભાઈ, ભરતભાઈ, જયોતિન્દ્રભાઈ, રજનીકાંતભાઈ તથા હીરાબેન મહેતા (મુંબઈ) ઉષાબેન મોદી (ઓસ્ટ્રેલીયા)ના નાના ભાઈ, તે જેતપુર નિવાસી (હાલ રાજકોટ) સ્વ. અમૃતલાલ મણીલાલ દોશીના જમાઈ, તા. ૬ ના રોજ સાઉથ આફીકા મુકામે અરીહંતશરણ પામેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.૮ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે.  ભરતભાઈ - ૯૪૨૮૨ ૮૪૮૭૮ / જયોતિન્દ્રભાઈ - ૯૮૭૯૨ ૨૦૩૦૦

જીણાભાઇ પરમાર

રાજકોટઃ જીણાભાઇ આર. પરમાર (ઉ.વ.૯૫) તે રમેશભાઇ, પુત્ર દિપકભાઇ, ભરતભાઇના પિતાશ્રી, ધવલભાઇ, કલ્પેશભાઇ, મિતેશભાઇ, કુ.પ્રિયાંશીબેન ભરતભાઇ પરમારના દાદાનું તા.૬ના દુઃખદ અવસાન થયેલ છે. નિવાસ સ્થાનઃ કોઠારીયા કોલોની કર્વાટરનં.૫૨૭, ૮૦ ફુટ રોડ રાજકોટ મો.૯૭૨૬૧ ૧૭૮૮૪ (મીતેશભાઇ)મો. ૯૫૩૭૦ ૬૬૮૪૮ (ભરતભાઇ)  બેસણું શુક્રવાર તા.૮ના સાંજે ૪ થી ૫:૩૦ રાખેલ છે.

બિપીનચંદ્ર મહેતા

રાજકોટઃ ભાણવડ નિવાસી બિપીનચંદ્ર દુર્લભજી મહેતા (ઉ.વ.૮૦) તે સ્વ.કુંદનબેનના પિતા તથા ચંદુભાઈ મહેતા (માસ્તર)ના મોટાભાઈ તેમજ ઉપેન, પ્રીતલ પ્રકાશભાઈ મહેતા, વૈશાલી ચિંતનકુમાર ધુલીયાના પિતાશ્રી તેમજ ભવ્ય, હસ્તીના દાદા તથા ત્રિભોવનદાસ જગજીવન મહેતા (વડાલ)ના જમાઈ તા.૬ને બુધવારના રોજ અરિહંતશરણ પામેલ છે.

અશોકભાઈ મહેતા

રાજકોટઃ નિવાસી હા.સા.આફ્રિકા અશોકભાઈ મણીલાલ મહેતા (ઉ.વ.૬૧) તે સ્વ.મણીલાલ ખીમચંદ મહેતાના પુત્ર તે સ્વ.મહેન્દ્રભાઈ, ભરતભાઈ, જયોતિન્દ્રભાઈ,  રજનીકાંતભાઈ, હિરાબેન ઉષાબેનના નાનાભાઈ, જેતપુર નિવાસી સ્વ.અમૃતલાલ મણીલાલ દોશીના જમાઈ, નિતાબેનના પતિ, યશ, ઉર્વીના પિતાશ્રી, બીનાબેનના સસરા, તા.૬ના રોજ સા.આફ્રિકામા અરિહંત શરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૮ શુક્રવારના ૪ થી ૬ રાખેલ છે. ભરતભાઈ મો.૯૪૨૮૨ ૮૪૮૭૮, જયોતિન્દ્રભાઈ મો.૯૮૭૯૨ ૨૦૩૦૦

શાંતિલાલ સોલંકી

મોરબી : મુળ સરદારગઢવાળા લુહાર શાંતિલાલ પ્રાગજીભાઇ સોલંકી (ઉવ.૭૬)તે અપૂર્વભાઇ તથા કવિતાબેનના પિતાનું તા. ૬ના રોજ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણુ તા. ૮ને શુક્રવારે બપોરે ૩ થી ૫ કલાકે રાખેલ છે.

અનિલભાઇ જોષી

પ્રભાસ પાટણ : અનિલભાઇ ગીરજાશંકર જોષી (ઉંમર ૬૨) તે અમીત જોષી અને દર્શન જોષીના પિતાનું તા. ૬ના રોજ અવસાન થયેલ છે. હાલ મહામારીની પરિસ્થિતીને ધ્યાને રાખી ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ૯૫૮૬૭ ૭૭૮૮૧, ૮૭૮૦૯ ૦૬૭૧૮

હરેશભાઈ આડેસરા

રાજકોટ : સોની અમૃતલાલ ગોપાલજી આડેસરા (હડમતીયા વાળા)ના પુત્ર હરેશભાઈ અમૃતલાલ (ઉ.વ.૭૧) તે ગજેન્દ્રભાઈ અમૃતલાલ ના મોટાભાઈ, તે અરૂણભાઈ, પ્રીતિબેન હરેશભાઈ પાટડીયા તથા પરેશભાઈ ના પિતાશ્રી, તે મૂળજીભાઈ ભગવાનજીભાઈ પાટડીયા (લતીપરવાળા)ના જમાઈ તા.૬ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગત નું ટેલિફોનિક બેસણું તા.૭ ગુરૂવાર ના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.) ગજેન્દ્રભાઈમો. ૯૯૭૪૧ ૭૮૦૪૧, અરૂણભાઈમો. ૯૯૯૮૧ ૦૫૯૩૨, પરેશભાઈ મો. ૯૦૯૯૫ ૦૬૫૪૫, રસિકભાઈમો.૯૯૭૪૧ ૭૮૦૪૦, પિયર પક્ષ- અશોકભાઈ મો. ૯૯૦૯૫ ૦૭૦૩૫,હિરેનભાઈ ૅં- ૯૨૨૭૬ ૦૩૯૨૩

ભુપતભાઈ માંડલીયા

રાજકોટઃ સોની મણીલાલ પરસોત્તમદાસ માંડલીયા (કોઠારીયા વાળા)ના  પુત્ર ભુપતભાઈ મણીલાલ માંડલીયા (ઉ.વ.૭૫) તે જમનાદાસ વનમાળીદાસ પારેખના જમાઈ, સમીરભાઈ, પારૂલબેનના પિતાશ્રી તથા વિવેક, ભાર્ગવના દાદાનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૭ના રોજ સવારે ૧૦ થી ૧૧ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

બીપીનભાઈ ઉચાટ

રાજકોટઃ વડિયા નિવાસી સ્વ.વલ્લભદાસ ત્રિકમજી ઉચાટના પુત્ર બિપીનભાઈ વલ્લભદાસ ઉચાટ (ઉ.વ.૬૪) તે હસમુખભાઈ, રજનીભાઈ, જગદીશભાઈ, સુરેશભાઈ, સ્વ.સુબોધભાઈ, જનકભાઈ તથા નયનાબેનના ભાઈ તેમજ સાગરભાઈ તથા નિધીના પિતાશ્રી તેમજ વેરાવળ નિવાસી સ્વ.ભુપતભાઈ દ્વારકાદાસ શાહના જમાઈનું તા.૬ના રોજ દુબઈ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હસમુખભાઈ મો.૯૪૨૬૯ ૯૬૫૮૮, રજનીભાઈ મો.૯૮૯૮૮ ૪૭૦૧૫, જગદિશભાઈ મો.૯૪૨૮૦ ૧૫૨૮૦, સુરેશભાઈ મો.૯૯૭૯૯ ૦૯૦૪૯, જનકભાઈ મો.૯૭૨૭૧ ૯૫૯૫૯

મુકતાબેન ચૌહાણ

રાજકોટઃ મુળ ગામ ગોંડલ, હાલ રાજકોટના રહેવાસી બાબુલાલ દેશળભાઈ ચૌહાણના ધર્મપત્નિ મુકતાબેન તે દિલીપભાઈ (ઝેનીથ પાન) વાળા તથા સંજયભાઈ (જર્મની)ના માતુશ્રી તેમજ રિષિરાજ તથા હિમાંશુના દાદીમાં તથા છોટુભાઈ રવજીભાઈ મારૂના મોટાબેનનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૮ના રોજ બપોરે ૩:૩૦ થી ૫:૩૦ કલાકે નિવાસસ્થાને રાખેલ છે. દિલીપભાઈ મો.૮૧૨૮૦ ૨૫૭૬૭, છોટુભાઈ (સુર્યમુખી) મો.૯૪૨૮૨ ૯૬૬૩૩, રિષીરાજ મો.૭૯૯૮૩ ૩૫૨૯૫

કાંતાબેન ખંધેડીયા

રાજકોટ : કાંતાબેન રમેશભાઇ ખંધેડીયા (ઉ.વ.૭૧) તે સ્વ. મગનલાલ પોપટલાલ ખંધેડીયાના પુત્રવધુ અને રમેશભાઇ મગનલાલ ખંધેડીયા ના ધર્મપત્ની, જયસુખભાઇના ભાભી, નિલેશભાઇના માતુશ્રી તેમજ હસમુખભાઇ, મહેશભાઇ કોટેચાના બહેન નું તા.૭  ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા.૮ના રોજ સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને રાખેલ છે. નિલેશભાઇ - ૯૯૨૫૨ ૮૯૩૦૯, જયસુખભાઇ - ૯૫૮૬૮ ૬૦૭૬૧ હસમુખભાઇ - ૯૯૭૯૬ ૦૧૩૦૦ મહેશભાઇ - ૯૮૨૪૨ ૦૮૨૭૧

રાજેન્દ્રભાઇ વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ ઉપલેટા નિવાસી સ્વ. શ્રી રાજેન્દ્રભાઇ જટાશંકર વ્યાસ (ઉ.વ.૭૦) નું તા.૬ના ર્કલાષવાસ થયેલ છે. સદગતનું ટેલીફોનીક ઉઠમણું રાખેલ છે. પુત્ર હિતેષ રાજેન્દ્રભાઇ વ્યાસ ૮૧૪૦૦ ૮૩૨૬૦, પુત્ર જીગર રાજેન્દ્રભાઇ વ્યાસ ૭૬૦૦૮ ૯૮૩૯૧, પુત્રી વર્ષા હિરેનભાઇ ઠાકર ૮૧૨૮૩ ૩૨૨૫૫

દેવિકાબેન ભટ્ટ

ગોંડલ : ઔ.ગ.બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ.ભરતભાઇ ભાઇલાલભાઇ ભટ્ટ (સુવાલ લોજ ગોંડલ)ના પત્ની દેવીકાબેન ભરતકુમાર ભટ્ટ (ઉવ.૭૩) તે વૈશાલી પંડ્યા (રાજકોટ)ના માતૃશ્રી તથા બિપીનકુમાર ભાઇલાલ ભટ્ટના ભાભીનું તા. ૬ને બુધવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૭ ગુરૂવાર સાંજે ૪ થી ૬ તેમાં નિવાસ સ્થાન 'આશિષ' પંચનાથ પ્લોટ (મો. ૯૯૭૯૭ ૪૦૬૧૮) રાખેલ છે.

મીનાબેન કાનાબાર

રાજકોટ : મીનાબેન ભરતભાઇ કાનાબાર (ઉ.વ.પ૮) તે ઠા. ભરતભાઇ ખીમજીભાઇ કાનાબારના ધર્મપત્ની (માધુપુર ગીરવાળા) તથા હિરેનભાઇ ભરતભાઇ કાનાબારના માતુશ્રી, કલ્પેશભાઇ ખીમજીભાઇ કાનાબાર,રાજુભાઇ ખીમજીભાઇના ભાભી, સ્વ. તુલસીદાસ મનજીભાઇ લાખાણીના પુત્રી (તાલાળાવાળા)નું તા. ૬ના અવસાન થયેલુ છે. ટેલીફોનિક બેસણું આજે તા.૭ના ગુરૂવારે સાંજે પથી ૬ કલાકે રાખેલ છે. ભરતભાઇ ખીમજીભાઇ કાનાબારનો મો.નં. ૯૪ર૮પ ૧૬૧૩૭. છે.

શૈલેષભાઇ બગથરીયા

રાજકોટ : મૂળ કાલાવડ હાલ કાંગશિયાળી સ્વ. ધીરજલાલ ગોપાલભાઇ બગથરીયાના દિકરા શૈલેષભાઇ ધીરજલાલ બગથરીયા તે નિલેષભાઇ ધીરજલાલ બગથરીયા, આશિષભાઇ ધીરજલાલ બગથરીયા, હેમેન્દ્રભાઇ ધીરજલાલ બગથરીયા,ના મોટાભાઇનું તા.૬ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૮ના શુક્રવારે બપોરે ૩ થી પ કાંગશિયાળી પાવર હાઉસ પાછળ રાખેલ છે. વિજયભાઇ દયાળજીભાઇ બગથરીયા મો. નં. ૯રર૮૧ પ૧૩પ૧ તથા મો.નં. ૭૯૭૮૧ રરરર૯ છે.

લાભુબેન શીશાંગિયા

રાજકોટ : સ્વ. નરશીભાઇ રવજીભાઇ શીશાંગિયાના ધર્મપત્ની લાભુબેન (ઉ.વ.૯૦) તે નરેન્દ્રભાઇ, હિતેષભાઇ તથા પ્રફુલ્લાબેન તથા સ્વ.હંસાબેન તેમજ શવંતીબેન નરેન્દ્રકુમાર ગોહેલ તથા હીરાબેન નવલકુમાર ગોંડલીયા, રસીલાબેન અનિલકુમાર વાઘેલા, અરૂણા કિરીટકુમાર પરમારના માતુશ્રી તેમજ નિલેષ, મયુર, હિતાંશુ, કૃતિ, આનંદકુમાર દસાડીયાના દાદીમાનું તા. ૬અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ૮ના શુક્રવારે બપોરે ૩ થી પ રાખેલ છે. નરેન્દ્રભાઇ શીશાંગિયા મો.નં. ૮૧૪૦ર પ૯રપપ તથા હિતેષભાઇ નરશીભાઇ શીશાંગિયા મો. ૯૮૯૮૩ ૩પર૭૭ અને હિતાંશુ હિતેષભાઇ શીશાંગિયા મો.નં. ૯૬૬ર૪ ૪૮૭૩૭ છે.  

કિશોરભાઇ પાલા

રાજકોટ : સોની જ્ઞાતિના પ્રાગજીભાઇ પરસોતમભાઇ પાલાના પુત્ર કિશોરભાઇ પ્રાગજીભાઇ પાલાનું તા. ૬ના અવસાન થયેલ તે નટુભાઇ પ્રાગજીભાઇ પાલાના મોટા ભાઇ તથા પ્રશાંતભાઇ તથા દીપીકાબેનના પિતાશ્રી તથા પ્રફુલભાઇ મગનલાલ સોઢીયાના બનેવીનું ટેલિફોનિક બેસણું ૮ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે. પાલા પ્રદીપભાઇ (પ્રશાંતભાઇ) મો. ૯૮૯૮૯ ૭૬૬૯૬ તથા નટુભાઇ પાલા મો.નં. ૯૭૧ર૦ ૧પ૧૨૯ છે.