Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019
રાજકોટ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહના પિતાશ્રીનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ તાલુકાના વડાળી ગામના મહિપતસિંહ જામભા  જાડેજા (ઉ.વ.૭૪) તે ભરતસિંહ તથા જનકસિંહના ભાઇ તેમજ વિરમદેવસિંહ જાડેજા તથા નરેન્દ્રસિંહ જાડેજા (જીલ્લા યુવા ભાજ૫ મહામંત્રી)ના પિતાશ્રીનું તા.૫ના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું બેસણું આવતીકાલે તા.૭ને ગુરૂવારના રોજ વડાળી ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

 ખંભાળિયા સારસ્વત અગ્રણી મહેન્દ્રભાઇ જોશીના માતુશ્રીનું નિધન

ખંભાળીયા તા ૬ : સારસ્વત બ્રાહ્મણ ગં.સ્વ. વેલાબેન સાતા (ઉવ.૯૮) તે સ્વ. હિરાલાલ લાલજીભાઇ સાતાનાધર્મ પત્ની  તથા મહેન્દ્રભાઇ જોશી (આર.ટી.ઓ.વાળા), ગીતેશભાઇ જોશી (સાતા) ના માતુશ્રી તથા હિતેનભાઇ સાતા (દાલમીયા વાળા) તથા દીપભાઇ (જિ.પ. વાળા) ના દાદીમાં તા. ૫ ના રોજ સ્વર્ગવાસ પામેલ છે. પ્રાર્થના સભા તા. ૭ ને ગુરૂવારે ખંભાળીયાના સર્વેશ્વર મહાદેવ ખાતે ભાઇઓ તથા બહેનો માટે સાંજે ૪.૦૦ થી ૪.૩૦ વાગ્યે રાખેલ છે.

મહિપતસિંહ જાડેજા

રાજકોટઃ રાજકોટ તાલુકાના વડાળી નિવાસી મહિપતસિંહ જામભા જાડેજા (ઉ.વ.૭૪) તે ભરતસિંહ તથા જનકસિંહના ભાઇ તેમજ વિરમદેવસિંહ જાડેજા તથા નરેન્દ્રસિંહ જાડેજા (જીલ્લા યુવા ભાજ૫ મહામંત્રી)ના પિતાશ્રીનું તા.૫ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન વડાળી મુકામે રાખેલ છે.

પ્રેરણાબેન પરમાર

રાજકોટઃ ગુજરાતી મચ્છુકઠીયા દરજી જ્ઞાતિ રાજકોટ (બેનાબેન) પ્રેરણાબેન જયંતિલાલ પરમાર (મુંબઇ) નિવાસી (ઉ.વ.૬૮) પ્રફુલભાઇ હરીલાલ ચાવડા (અમદાવાદ) જીતેન્દ્રભાઇ હરીલાલ ચાવડા (રાજકોટ) શોભનાબેન રેખાબેનના બહેન તા.૪ના રોજ અવસાન થયેલ છે. તેનુ બેસણું તા.૮ શુક્રવાર સહયોગ વાડી, સમય ૪ થી ૬ રાખેલ છે.

જયાબેન સરવૈયા

રાજકોટઃ વિરાણી હાઇસ્કુલના ભૂ.પૂ. સુપરવાઇઝર સિધ્ધાર્થભાઇ સરવૈયાના પત્નિ તે મૌલીકના માતુશ્રી અને જતીનભાઇના ભાભી જયાબેન (શિક્ષિકા, પ્રા.વિ. વિરાણી હાઇસ્કુલ) ઉ.વ.૬૮નું તા.૩ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૮ શુક્રવાર સાંજે ૪ થી ૬ રામધામ સોસાયટી, ૨/૪ નો કોર્નર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કિશોરભાઇ ઠક્કર

રાજકોટઃ સ્વ.કિશોરભાઇ મૂળજીભાઇ ઠક્કર (ઉ.વ.૭૨) તે કલાબેન કિશોરભાઇ ઠક્કરના પતિ તે દિનેશભાઇ મૂળજીભાઇ ઠક્કર (વડોદરા) ના મોટાભાઇ અને વૈભવ કિશોરભાઇ ઠક્કર, ભૈરવીબેન હિતેષકુમાર તન્ના તથા ભાવનાબેન પ્રિતેશકુમાર મિરાણીના પિતા શ્રી તેમજ સ્વ. શામજીભાઇ માધવજીભાઇ કુંડલીયાના જમાઇ તે રમેશભાઇ (બીઓઆઇ), હરગોવિંદભાઇ (ભગત) તથા હર્ષદરાય (ભાઇચંદભાઇ) ના બનેવીનું તા. પ ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. ૭ને ગુરૂવારે સાંજે પ વાગ્યે ઁ કારેશ્વર મહાદેવ મંદિર, સરકારી કર્મચારી સોસાયટી, ૧૫૦ ફુટ રીંગ રોડ, અરપના હોસ્પિટલવાળી શેરી, રૈયા ચોકડી રાજકોટ ખાતે રાખેલ છે. બંને પક્ષનું ઉઠમણું સાથે છે લોૈકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મથુરાદાસ મગનલાલ વિઠ્ઠલાણી

ઘાંટવડ-કોડીનારઃ નિવાસી મથુરાદાસ મગનલાલ વિઠ્ઠલાણી (ઉ.વ.૭૨) તે દિપક (લાલો), કલ્પેશ, ડો. તેજલ, હેતલ (બીઓબી)ના પિતાશ્રી તથા સ્વ. ધીરજલાલ મગનલાલ, અરવિંદકુમાર, મગનલાલના મોટાભાઇનું તા. ૬ના બુધવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું  ગુરૂવારે સાંજે ૪ થી ૬ ઘાંટવડ ધોબી શેરી તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

વિક્રમસિંહ ચુડાસમા

રાજકોટઃ મુરલીધર યુવા ગ્રુપના પ્રમુખ અજયસિંહ ચુડાસમાના મોટાબાપુ (દાદા) વિક્રમસિંહ પથુભા ચુડાસમાનું તા.૩ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ખોડીયારનગર શેરી નં.૨૫ આજી વસાહત રાજકોટ ક્ષત્રિય રાજપુત સમાજની વાડીએ રાખેલ છે.

રાજેશગીરી અપારનાથી

કેશોદ : રાજેશગીરી હરીગિરી અપારનાથી (ઉ.વ.પ૦) તે સ્વ. પુરાગગિરી , મોહનગિરી, જમનગિરીના નાના ભાઇ તેમજ સ્વ. તેજસગિરી,આકાશગિરીના પિતાશ્રીનું તા. ૪ (મહાશિવરાત્રી)ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૮ ને શુક્રવારના સાંજે ૩ થી પ કલાકે તથા ભંડારો તા. ૧૧ ને સોમવારના રોજ રાખેલ છે.

પ્રકાશભાઇ દોશી

રાજકોટ : પ્રકાશભાઇ પ્રીતમલાલ દોશી (ઉ.વ.૭૨) તે સ્વ. નરેન્દ્રભાઇ, સતીષભાઇ, મહેન્દ્રભાઇ, સ્વ. મધુબેન, કોકિલાબેન, ઉષાબેનના ભાઇ તેમજ રીતેષ અને શિવાનીના પિતાશ્રી તેમજ રાજેશભાઇના સસરાનું તા. ૫ ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. ૭ ના ગુરૂવારે  સાંજે ૪ વાગ્યે રોયલ પાર્ક ઉપાશ્રય, યુનિ.રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

બાબુભાઇ ધંધુકિયા

રાજકોટઃ પ્રજાપતિ બાબુભાઇ હરીભાઇ ધંધુકિયા (કેરીયાચાડ વાળા) (ઉ.વ.૭૪) તે પંકજભાઇ, આશિષભાઇ તથા પ્રફુલભાઇના પિતાશ્રી તથા પરસોત્તમભાઇ, પ્રવિણભાઇ (અમદાવાદ), પ્રવિણભાઇ (ચલાલાવાળા)ના મોટાભાઇ તેમજ ગીરીશભાઇ ઘોઘારી (અમદાવાદ), હર્ષદભાઇ છગનભાઇ ઉનાગર (રાજકોટ)ના સસરાનું તા.૩ના અવસાન થયેલ છે. સદ્દગતની ઉતરક્રિયા તા.૧૩ના બુધવારે દશાશ્રાધ્ધ તથા તા.૧૪ના ગુરૂવારે પાણીઢોળ ભોજલપરા શેરી નં.૮, કેરીયા રોડ, અમરેલી (નિવાસ સ્થાન) ખાતે રાખેલ છે.

વિનુભાઇ ચુડાસમા

રાજકોટઃ વાણંદ વિનુભાઇ ભગવાનજીભાઇ ચુડાસમા (ઉ.વ.૬૪)નું તા.પના અવસાન થયેલ છે. જેઓ આશિષભાઇ, ગીતાબેનના પિતાશ્રી, રાજેશકુમાર ભરતભાઇ રાવરાણીના સસરા તેમજ લક્ષ્મણભાઇ કેશુભાઇ ચુડાસમાંના નાના ભાઇ તેમજ ભાયાણી તુલશીભાઇ દયાળજીભાઇના ભાણેજ તેમજ ભીખુભાઇ રાઠોડના બનેવી ચૌહાણ સીદુભાઇ ગીરધરભાઇના સાળાનું બેસણું તા.૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, કૃષ્ણનગર શેરી નં.૧૦, મવડી પ્લોટ સ્વામિનારાયણ ચોક ખાતે રાખેલ છે.

અરવિંદકુમાર કલ્યાણી

રાજકોટઃ મોઢ વણિક મુંબઇ નિવાસી અરવિંદકુમાર ન્યાલચંદ કલ્યાણી (ઉ.વ.૭૬) તે મહેશ મનસુખલાલ મણિયાર રાજકોટ, રશ્મિબેન સુરેશભાઇ દોશી - વિસાવદર, પ્રવિણાબેન દિનકરભાઇ ઠાર-દિવ, અમીતાબેન જયવંત વોરા-વાંકાનેરના બનેવી મુંબઇ મુકામે તા.૪ના શ્રીજી ચરણ પામેલ છે.

ભીમજીભાઇ સીતાપરા

રાજકોટઃ પ્રજાપતિ ભીમજીભાઇ રામજીભાઇ સીતાપરા (ઉ.વ.૭૦) તે પરસોતમભાઇ, સ્વ.રમણીકભાઇ તથા જેન્તીભાઇના મોટાભાઇ, ભાનુબેનના પતિ, કમલેશભાઇ, ઇલાબેન તથા આરતીબેનના પિતા, ખુશ્બુ, ભકિત અને ઉર્વષીના દાદાનું તા.પના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, વરિયા વંશ પ્રજાપતિની વાડી, યુનિટ નં.૧, લક્ષ્મીનગર મેઇનરોડ, ત્રિશુલ ચોક, ખાતે રાખેલ છે.

કુંદનબેન પંડયા

રાજકોટઃ ચા. મ. મોઢ બ્રાહ્મણ કુંદનબેન ધીરજલાલ પંડયા તે ધીરજલાલ કે. પંડયાના ધર્મપત્ની તથા હિતેશભાઇ, ભાવેશભાઇ તથા મિલનભાઇનાં માતુશ્રી તથા જીજ્ઞાશા અને જલ્વીકાબેનના સાસુનું (ઉ.વ.૬ર)નું તા.૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૭ને ગુરૂવારે સુરનિવાસ (તા. ગારિયાધાર) ખાતે ૩ થી૬ રાખેલ છે. તથા તા.૮ને શુક્રવારે ફળેશ્વર મંદિર બજરંગવાડી ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

વ્રજલાલ દવે

રાજકોટઃ નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ વૃજલાલ ઓધવજી દવે (ઉ.વ.૯પ) તે અનસુયાબેનના પતિ, વિનોદભાઇ મુકેશભાઇ અંજનાબેન લીલમબેનના પિતાશ્રી કુમુદબેન સીમાબેન તેમજ ભરતકુમાર ગીરજાશંકર જોષી (રાજકોટ) ધર્મેન્દ્રકુમાર ડી. ત્રિવેદી (કોડીનાર)ના સસરા કપિલ કેવીન તેમજ જીજ્ઞાસાબેનના દાદા તા.પના ગૌલોકવાસ થયેલ છે તેમનું ઉઠમણું તા.૭ના ગુરૂવારે ૩ થી પ, શ્રીકૃષ્ણકુંજ ૪ ગાયકવાડી ખાતે રાખેલ છે. સાસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે.

મુકતાબેન સોલંકી

રાજકોટઃ લુહારઃ મુકતાબેન કાંતિભાઇ સોલંકી (ઉ.વ.૭૪) તે સ્વ.કાંતિભાઇ માધવજીભાઇ સોલંકીના ધર્મપત્ની તથા મહેશભાઇ, પરેશભાઇ, ઉર્મિલાબેનના માતાશ્રી, તથા રણછોડભાઇ, ઔધવજીભાઇ દાવડા (કુવાડવા)ના બેનશ્રીનું તા.૩ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૭ના (પીયર પક્ષનું બેસણું સાથે) ૪ થી ૬ રાખેલ છે. નંદનવન સોસાયટી-૩, ૧પ૦ ફુટ રીંગ રોડ મવડી ખાતે રાખેલ છે.

દિલીપભાઇ ઝીંઝુવાડીયા

કાલાવડ : દિલીપભાઇ કરશનદાસ ઝીંઝુવાડીયા તે કરશનદાસ અમરશી ઝીંઝુવાડીયા ના પુત્ર, તેમજ મનુભાઇ, હરેશભાઇ તથા ગીરીશભાઇના નાનાભાઇ ઉ.વ.૪૭ નું  તા. ૫/૩/૧૯ ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા. ૭/૩/૧૯ ગુરૂવારના રોજ સાંજે ૪થી ૬  સોની શેરી,કાલાવડ (શીતલા)નિવાસ સ્થાને રાખેલ છે.

ભગવતીબેન રાવલ

મોરબી : મુળ અખીયાણા હાલ મોરબી ભગવતીબેન જે.રાવલ (ઉ.વ. ૯૫),તે જયઁતીલાલ રાવલના પત્ની તથા વિનોદભાઇ રાવલ (ધૂમઠ), પ્રફુલભાઇ રાવલ (ઉમા ફરસાણ) મોરબીના માતા તેમજ મહેશ, ધાર્મિક, અરૂણા અને પુજાના દાદીમાનું તા. ૦૫ ના રોજ અવસાન થયેલ છે. તેમનું તા. ૦૭ ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ નિવાસસ્થાન આરાધના ટાવર, ર મુનનગર ચોક મોરબી ખાત. રાખેલ છે.

અસુમતીબેન ભટ્ટ

ધોરાજીઃ સોરઠીયા શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ જમનાવડ હાલ ધોરાજી ગં.સ્વ. અસુમતીબેન (હસુમાડી) નિવૃત શિક્ષિકા (ઉ.વ.૮૭) તે માજી સૈનિક સ્વ. દલપતરામ ડી. ભટ્ટના પત્ની તથા નિવરભાઇ, ચિરાગ ભટ્ટ અને ગુંજન ભટ્ટના દાદીમા તેમજ સ્વ. નટવરલાલ બાલુશંકર ભટ્ટના બહેન અને જયંતભાઇ ભટ્ટ (મધુરમ), કમલેશભાઇ ભટ્ટના ફઇબા તા. ૪ સોમવારે કૈલાસવાસી થયેલ છે. બેસણું અને સાદડી તા.૭ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સાંસ્કૃતિક ભવન-૧, લેઉઆ પટેલ સમાજ, જેતપુર રોડ, ધોરાજી મુકામે રાખેલ છે.

ચાર્મીલભાઇ રાજ્યગુરૂ

રાજકોટઃ મહારાજશ્રી નથુતુલસી ઓૈઘ્ચ્યિ બ્રાહ્મણ રાજકોટ નિવાસ જનકભાઇ લાભશંકર રાજ્યગુરૂના પૌત્ર તેમજ વિપુલભાઇ જનકભાઇ રાજ્યગુરૂના પુત્ર, ચાર્મીલ વિપુલભાઇ રાજ્યગુરૂ (ઉ.વ.૧૭) તા. ૫ના કૈલાસવાસી થયેલ છે. તેમનું બેસણું તા. ૭ને ગુરૂવારે સાંજે પ થી ૬ સોમનાથ મહાદેવ મંદિર, સોજીત્રા નગર પાણીના ટાંકા સામે, રૈયા રોડ, ખાતે રાખેલ છે

મનજીભાઇ હિરપરા

જસદણ :  લેઉવા પટેલ મનજીભાઇ હરજીભાઇ હિરપરા (ઉ.વ.૮૨) તે જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન દિનેશભાઇ, ભરતભાઇ, હંસાબેન (અમદાવાદમ્, સ્વ. જયાબેન (પોરબંદર) ના પિતાશ્રીનું તા ૬ માર્ચના રોજ જસદણ ખાત. નિધન થયું છે. સ્મશાનયાત્રામાં સામાજીક, સેવાકીય, રાજકછય, શૈક્ષણિક, વૈદકીય આગેવાનો બહોળી સંખ્યામાં જોડાય સદ્ગતને અંજલીપાઠવી હતી.

બીલકીસબેન સાદીકોટ

બગસરા : બીલકીસબેન સૈફુદછન સાદીકોટ (કાલાવડવાળા) (ઉ.વ.૭૫) ત. ફકરૂદીન મહંમદઅલી દીવાસળી (બગસરા) તથા તહેરભાઇ ઘોર (જામનગર) ના સાસુ. સાબેરાબેન તથા ફાત.માબેનના માતુશ્રી, શબ્બીરભાઇ તથા ઇબ્રાહીમભાઇ ઘોઘારી (ધોરાજી) ના બહેન બગસરામાં તા. ૦૫ ને મંગળવારના રોજ વફાત થયા છે.

તેમની ઝિયારતના સિપારા તથા ચહેલુમના ફાતેહા તા.૦૭ ને ગુરૂવારે સવારે ૧૧ કલાકે બગસરા નવી મસ્જીદમાં રાખેલ છે

રમણીકલાલ  રાધનપુરા

રાજકોટઃ સોની રમણીકલાલ મોહનલાલ રાધનપુરા (સરપદળવાળા) નિવૃત L.I.C. A.B.M. (A)  તે મનોજભાઇ, ઘનશ્યામભાઇ, હરેન્દ્રભાઇ (વિધિ જવેલર્સ)ના પિતાશ્રી તેજસભાઇ (ઇન્કમટેકસ ઇન્સપેકટર) યશભાઇ (B.O.B.) ના દાદા તેમજ પાટડીયા પ્રાણજીવનભાઇ જીણાભાઇના જમાઇ તેમજ સ્વ. વલ્લભદાસ પાટડીયા, પાટડીયા ગુણવંતભાઇ, પાટડીયા રજનીકાંતના બનેવીનું તા.૪ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તા.૭ના ગુરૂવારે સવારે ૧૦ થી ૧૧:૩૦  દરમિયાન જાગનાથ  મહાદેવ મંદિર યાજ્ઞિક રોડ ખાતે રાખેલ છે.

પ્રફુલચંદ્ર ત્રિવેદી

રાજકોટઃ સ્વ.પ્રફુલચંદ્ર મણીશંકર ત્રિવેદી (ઉ.વ.૮૧) (કોન્વેન્ટ સ્કૂલ, જૂનાગઢ), તે વિનોદરાય, કેતન અને વિરલના પિતાશ્રી તથા સ્વ.રમણીકભાઈ, જયંતિભાઈના નાનાભાઈ અને સ્વ.જયંતિલાલ જાદવજી ત્રિવેદી (માણાવદર)ના જમાઈનું તા.૫ રોજ અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.૭ રોજ સાંજે ૫ થી ૬ શ્રી સર્વેશ્વર મહાદેવ મંદિર, મિલાપનગર મેઈન રોડ, ઈનોવેટીવ સ્કૂલ સામે, રાજકોટ મુકામે રાખેલ છે.

હાતિમભાઈ ધનકોટ

રાજકોટઃ હાતીમભાઈ લુકમાનજી ધનકોટ (ગોડલવાલા) (ઉ.વ.૯૨) તે મ.ખૈરૂનબેન મુ.મહંમદઅલીના શૌહર, કુતુબુ્દ્દીનભાઈ શબ્બીરભાઈ, તસ્નીમબેન (રાજકોટ), નફીસાબેન (પોરબંદર)ના બાવાજી, સજજાદભાઈ (રાજકોટ), તાલીબભાઈ (પોરબંદર), ફાતેમાબેન (વાંકાનેર), નફીસાબેન (ચીત્તલ)ના સસરા, બતુલ (અમદાવાદ), તસ્નીમ (ભાવનગર), યુસુફ તથા હૌઝેફના દાદાજી તથા અબ્બાસભાઈ હીરાણી (અમદાવાદ), અબ્બાસભાઈ માલવી (ભાવનગર)ના દાદા સસરા, ઝૈનલ તથા હુશૈનભાઈ ત્રવાડીના નાનાજી આજરોજ મીસરી તા.૨૮ જમાદીલ આખર તા.૫ને મંગળવારના રોજ ખુદાતઆલાની રહેમતમા પહોચેલ છે. મરહુમના ઝયારતના સીપારા મીસરી તા.૧લી રજબુલ અસબ તા.૭ને ગુરૂવારના રોજ મહંમદીબાગ નારીયેલવાળી પખાર ભાવનગર મુકામે રાખેલ છે.

શોભનાબેન ગોંધીયા

રાજકોટઃ શોભનાબેન આયુષકુમાર ગોંધીયા (ઉ.વ.૬૦) તે સ્વ.ઠા.હરીલાલ પુંજાભાઈ બુધ્ધદેવની દીકરી તથા સ્વ.જશવંતલાલ, ચંદુભાઈ, મનુભાઈ, ભરતભાઈ હીરલાલ બુધ્ધદેવના બહેનનું તા.૪ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની સાદડી તથા પ્રાર્થનાસભા તા.૭ને ગુરૂવારે, સાંજે ૫ થી ૫:૩૦ કલાકે, પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.

અનંતરાય મહેતા

રાજકોટઃ નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ અનંતરાય હરિશંકર મહેતા (ઉ.વ.૯૧) (પૂર્વ મેનેજર, સરકારી હાઉસ) તે દિનેશભાઈ (સિંચાઈ વિભાગ), ધિરેન્દ્ર મહેતા (પૂર્વ મેનેજર સરકીટ હાઉસ) (મો.૯૪૨૯૫ ૬૩૩૧૮), કીર્તિભાઈ, હિતેનભાઈ અને મીનાબહેન હરીશભાઈ ઓઝાના પિતાશ્રીનું તા.૪ સોમવારે મહાશિવરાત્રીના દિવસે અક્ષર નિવાસી થયા છે. સદ્દગતની ઈચ્છા અનુસાર તેમની આંખનું ચક્ષુદાન કરવામાં આવેલ છે. સદ્દગતનું બેસણું તા.૭ના ગુરૂવારે સાંજના ૪ થી ૬ જાગનાથ મંદિર, ડો.યાજ્ઞિક રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

હેમાંગીબહેન પરમાર

રાજકોટઃ સોરઠીયા રજપૂત મહિપતભાઈ મનસુખભાઈ પરમાર (પાણીપુરવઠા બોર્ડ)ની દીકરી તથા મનીષભાઈ અને ગીરીરાજની બહેન, હેમાંગી બહેનનું તા.૫ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાને શ્રી ચામુંડા કૃપા, સોમનાથ સોસાયટી-૩, શેરી નં.૧૩, રાજકોટ ખાતે રાખેલ છે.

અશોકકુમાર રાજપોપટ

જસદણ : ઠા. અશોકકુમાર નંદલાલ રાજપોપટ (ઉ.વ. ૫૬) (બાબરાવાળા) તે સ્વ. કાંતિલાલ નરભેરામદાસ મણિયાર (જસદણ) ના જમાઇ તથા હિરેનભાઇ અને ચેતનભાઇ (યાર્ડવાળા) ના બનેવીનું તા. ૨ ના રોજ મુંબઇ ખાતેઅવસાન થયું છે. સાદડી તા.૭ ગુરૂવારે સાંજે લોહાણા મહાજન વાડી શ્રીહરી સ્ટ્રીટ, જસદણ ખાતે રાખેલ છે.

હંસરાજભાઇ સટોડીયા

ગોંડલ : હંસરાજભાઇ જુઠાભાઇ સટોડીયા (ઉ.૮૫) તે નટવરભાઇ, યોગેશભાઇના પિતાનું તા.૩ને રવિવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કચ્છી ભાટીયા વાડી ૪ મહાદેવ વાડી ગોંડલ મુકામે રાખેલ છે.