Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019
નંદુબેન કાનજીભાઇ પટેલનું અવસાન : શરીરના અવયવોનું દાન

ભાવનગર : રાજકોટ નિવાસી ખેડૂત અગ્રણી કાનજીભાઇ પટેલના ધર્મપત્ની શ્રીમતી નંદુબહેન કે. પટેલનું મુંબઇ (થાણા) ખાતે અવસાન થયેલ છે. સ્વ. નંદુબહેનની ઇચ્છાનુસાર રાજકોટમાં ૬૬ અવયવોનું દાન કર્યું હતું.

અવસાન નોંધ

સગુણાબેન ખગ્રામ

રાજકોટઃ શ્રીમતી સગુણાબેન પ્રવિણચંદ્ર ખગ્રામ (ઉ.વ.૬૮) તે પ્રવિણચંદ્ર જગજીવન ખગ્રામના ધર્મપત્ની અને જતીનભાઇ તથા રિતેષભાઇ ખગ્રામ (એચ.ડી.એફ.સી. બેંક વાળા)ના માતુશ્રી તથા વિનોદભાઇ એચ. વિઠલાણી (મીઠાપુર વાળા)ના બેન તા.૪ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૭ના ગુરૂવારે સાંજે પ થી ૬, શ્રી નીલકંઠ મહાદેવ મંદિર, આફ્રિકા કોલોની મેઇન રોડ, ખાતે રાખેલ છે.

વજીબેન પરમાર

રાજકોટઃ સર ગામ (તા. રાજકોટ)નાં રહેવાસી વાળંદ સ્વ.ટપુભાઇ નરશીભાઇ પરમારના ધર્મપત્ની ગં. સ્વ. વજીબેન ટપુભાઇ પરમાર તે દેવરાજભાઇ, રમેશભાઇ, મનસુખભાઇ (પ્રમુખશ્રી લિમ્બચ શ. મંડળી) (ખજાનચી વાળંદ સેવા સમાજ) (નિવૃત જી. પં. રાજકોટ)નાં માતુશ્રી તેમજ જેન્તિભાઇ, મહેશભાઇ, દિપકભાઇ, જયદિપભાઇ, સંદિપભાઇ (આરએમસી) તથા ભૌતિકભાઇ (પરફેકટ ગ્રુપ)નાં દાદીમાનું તા.રના શનિવારે સર ગામે શ્રીજી ચરણ પામેલ છે. તેમની દશા તા.૧૧ના તથા ઉતરક્રિયા તા.૧રના મંગળવારે સર ગામે રાખવામાં આવેલ છે.

રંજનબેન ગંગદેવ

રાજકોટઃ સ્વ.જગદીશભાઇ સુંદરજીભાઇ ગંગદેવના પત્ની તે અશોકભાઇ, ગૌતમભાઇ તથા ક્રિષ્નાબેનના માતુશ્રી તે વેરાવળ વાળા રતીલાલ વિઠ્ઠલજી મશરૂના દીકરી રંજનબેન (ઉ.વ.૬પ)નું તા.પના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા.૭ના ગુરૂવારે ૪ થી પ, કાશી વિશ્વનાથ મંદિર, કાશી વિશ્વનાથ પ્લોટમાં રાખેલ છે.

મનસુખભાઇ ઘોડાસરા

રાજકોટઃ મનસુખભાઇ દેવરાજભાઇ ઘોડાસરા (મૂળ કોલકી) હાલ રાજકોટ (ઉ.વ.૭ર) તે યતિનભાઇ ઘોડાસરાના પિતા તથા ગં. સ્વ. વર્ષાબેન ઘોડાસરાના પતિનું તા.પના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ના શુક્રવારે સવારે ૯ થી ૧૦-૩૦, હરિહર કોમ્યુનિટી હોલ, હરિહર સોસાયટી, શેરી નં.૩, કાલાવડ રોડ, ખાતે રાખેલ છે.

દિનેશભાઇ દુદાણી

રાજકોટઃ દિનેશભાઇ કાનજીભાઇ દુદાણી (ઉ.વ.પ૩) ગામ પીપળીયા, હાલ રાજકોટ નિવાસી તે ભાવિતાબેનના પતિ તથા કાળુભાઇના ભાઇનું તા.પના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૭ને ગુરૂવારે સવારે ૮-૩૦ થી ૧૦, શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર, ટોપલેન્ડ રેસીડેન્સી, પાટીદાર ચોક, સાધુ વાસવાણી રોડ, મુકામે રાખેલ છે.

લીલાવંતીબેન બદીયાણી

રાજકોટઃ સ્વ.કરશનદાસ જમનાદાસ બદીયાણી (સલાયા વાળા)ની સુપુત્રી ગં. સ્વ. લીલાવંતીબેન કે. બદીયાણી (ઉ.વ.૬૮) તે કાંતીભાઇ કે.બદીયાણી (રાજકોટ નિવાસી)ના નાની બહેનનું તા.પના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૭ના ગુરૂવારે સાંજે પ થી પ-૩૦ ભાઇઓ તથા બહેનોનું શ્રી નંદીશ્વર મહાદેવ મંદિર જય અંબે સિરામિક વાળી શેરી, ૧પ૦ રીંગ રોડ, નંદનવન સોસાયટી ખાતે રાખેલ છે.

લીલાબેન નૈનુજી

રાજકોટઃ રમેશચંદ્ર માધવદાસ નૈનુજી તથા સ્વ.સુરેશભાઇ, તથા રાજેશભાઇના માતુશ્રી લીલાબેન માધવદાસ નૈનુજી તા.પના રામ ચરણ પામેલ છે. તેમની ઉતરક્રિયા (પાણી ઢોળ) જુનાગઢ મુકામે રાજેશભાઇના નિવાસસ્થાને રાખેલ છે.

અમૃતલાલભાઇ થડેશ્વર

રાજકોટઃ અમરેલી વાળા હાલ રાજકોટ નિવાસી પરજીયા પટ્ટણી સોની અમૃતલાલ પોપટલાલ થડેશ્વર (ઉ.વ.૭૬)નું તા.પના અવસાન થયેલ છે. તેઓ સંજયભાઇ તથા શેખરભાઇ તથા ભારતીબેન અશ્વિનભાઇવાયાના પિતાશ્રીનું બેસણું તા.૭ને ગુરૂવારે સાંજે ૪ થી૬, ધર્મેશ્વર મહાદેવ, ધરમનગર-૪, ૧પ૦ ફુટ રીંગ રોડ, ખાતે રાખેલ છે.

જયોત્સનાબેન પારેખ

રાજકોટઃ સ્વ. શ્રી સોની વૃજલાલ ખેતશીભાઇ પારેખ (રીબડાવારા)ના પુત્રવધુ તે બીપીનભાઇ, કમલેશભાઇ, નિલેષભાઇના ભાઇ રમેશભાઇના ધર્મપત્ની જયોત્સનાબેન (સરોજબેન) (ઉ.વ.પર) તે જયદિપ તથા સપના સંકેતકુમાર આડેશરાના માતુશ્રી, જીજ્ઞેશના કાકી, વિપુલના ભાભુ તે સ્વ. શ્રી રમણીકલાલ પ્રભુદાસ બારભાયા (વાંકાનેર વારા)ના પુત્રી સ્વ.ઘનશ્યામભાઇ, જીજ્ઞેશભાઇ, હિતેષભાઇના બેનનું સોમવાર તા.૪ના સ્વર્ગવાસ થયેલ છે. બન્ને પક્ષનું બેસણું ગુરૂવાર તા.૭ સવારે ૧૦-૩૦ થી ૧ર-૦૦ શ્રી રામ ઝરૂખા મંદિર, ખીજડા શેરી, કોઠારીયા નાકા ખાતે રાખેલ છે.

કેવલ સોમમાણેક

કુવાડવાઃ ઠા. વિનોદરાય મોરારજીભાઇ સોમમાણેક (ભુંગરા વાળા)ના ભાઇ જયેશભાઇના પુત્ર કેવલ (ઉ.વ.ર૦) તે વિનોદરાય જમનાદાસ ભોજાણી જામદુધઇ વારા તથા હીતેશભાઇના ભાણેજ તે હનીભાઇ - માધવી - બંસી તથા રૂચીનાભાઇ તા.પના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા મોસાળ પક્ષની સાદડી તા.૭ના ગુરૂવારે સાંજે પ-૦૦ કલાકે વિનુભાઇના નિવાસ સ્થાને બસ સ્ટેન્ડ પાસે કુવાડવા ખાતે રાખેલ છે.

ચત્રભુજભાઇ નાગરિયા

ગોંડલઃ ચત્રભુજભાઇ મોહનલાલ નાગરિયા તે ગિરીશભાઇ, જીતેન્દ્રભાઇના પિતા નીરવ, ધવલ, સન્નીના દાદાનું તા. ૪ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાંઝા જ્ઞાતિની વાડી, ભગવતપરા, ગોંડલ રાખેલ છે.

ભરતસિંહજી જાડેજા

રાજકોટઃ સ્વ. ભરતસિંહજી સગ્રામસિંહજી જાડેજા (રાજપરા ગઢ) હાલરાજકોટ તે બી. બી. જાડેજા (દબાણ હટાવ અધિકારી આર.એમ.સી. રાજકોટ, ડો. જયદીપસિંહ બી. જાડેજાના પિતાશ્રી તથા જયવંતસિંહ ડી. જાડેજા (ભાવનગર), નરેન્દ્રસિંહ ડી. જાડેજા તથા રવીન્દ્રસિંહ ડી. જાડેજા (રાજકોટ)ના કાકાશ્રી તેમજ મહિદીપસિંહ બી. જાડેજા, ડો.કૃતાર્થા જે. જાડેજા, ડો. પાર્થરાજસિંહ આર. જાડેજા, પરેશકુમાર જે. જાડેજાના દાદાશ્રી તા.૪ના વૈકુંઠવાસ પામ્યા છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૭ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી જાગનાથ મંદિર યાજ્ઞિક રોડ ખાતે રાખેલ છે.

અરૂણાબેન ટંકારીયા

રાજકોટઃ મચ્છુ કઠિયા સઇ સુતાર જામનગર નિવાસી અરૂણાબેન ગીરીશકુમાર ટંકારીયા (ઉ.વ.૬૩) તે સ્વ.કાંતિલાલ ડોસાભાઇ પીઠડીયાની દિકરી અને દિનેશભાઇ તથા અનિલભાઇની બહેન તા.ર શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતની સાદડી તા.૭ના ગુરૂવારે સાંજે ૪ થી પ, સર્વેશ્વર મંદિર, ગાંધીનગર-૧, ગાંધીગ્રામ, રૈયા રોડ, ખાતે રાખેલ છે.

ભાસ્કર શાંતિલાલ એન. (મકાણી)

મોટા દહિંસરાઃ સારસ્વત બ્રાહ્મણ સ્વ.ડો. શાંતિલાલ કાળીદાસ એન.(મકાણી)ના પુત્ર ભાસ્કરભાઇ શાંતિલાલ એન.નું તા. ૪-૦૨-૧૯ને સોમવારના રોજ કૈલાશવાસ થયેલ છે. તે સ્વ. ખેલશંકરભાઇ, સ્વ. જવાહરભાઇ,સ્વ. ગૌતમભાઇ અંબાશંકર એન. તેમજ વીણાબેન ભીખાલાલ લ્હેરૂ-મોરબી, પ્રેમીલાબેન પ્રવીણચંદ્ર ટેવાણી-રાણાવાવ, પ્રફુલાબેન રમણીકલાલ લચ્છા-જુનાગઢ, નલીબેન શાંતિલાલ એન. મોટા દહિંસરા, હર્ષાબેન શૈલેષકુમાર દવે. જામ ખંભાળિયાના ભાઇનું અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. ૭-૦૨-૧૯ને ગુરૂવારે સાંજે ૩ થી ૪ કલાકે તેઓના નિવાસ સ્થાને-મોટા દહિંસરા ખાતે રાખેલ છે.(નોંધ : તા.૧૮-૦૨-૧૯ના રોજ સોળમું ધામ રાખેલ છે.

છગનભાઇ ગોહેલ

મોરબીઃ મોરબી નિવાસી છગનભાઇ ટપુભાઇ ગોહેલ તે કાન્તિલાલ, પરષોતમભાઇ અને માનસંગભાઇના મોટાભાઇ તેમજ હિરેનભાઇ, વનીતાબેન અને મીનાબેનના પિતાનું તા. પના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૭ ગુરૂવારે સાંજે ૪ થી ૬ વઢવાણીયા શેરી, મચ્છુ બારી પાસે મોરબી ખાતે રાખેલ છે.

પ્રભુલાલ દુદકીયા

મોરબીઃ ગુર્જર સુથાર મૂળ નવા સાદુળકા હાલ મોરબી પ્રભુલાલ અંબારામભાઇ દુદકિયા (ઉ.વ.૯૨) તે સ્વ. નરભેરામભાઇ, ચીમનલાલ, ધીરજલાલ, હસમુખલાલ, કમળાબેન પ્રાગજીભાઇ વડગામા, વિજયાબેન ગિરધરભાઇ ધ્રાંગધ્રરીયા અને ગુણવંતીબેન મનસુખભાઇ સુરેલીયાના પિતાનું તા. ૪ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૭ને ગુરૂવારે સાંજે ૩ થી પ કલાકે શ્રી સિદ્ધિ વિનાયક હોલ, સત્યમ પાનવાળી શેરી, સરદાર બાગ સામે શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.

રાજુભાઇ ભારદ્વાજ

ગોંડલઃ ગુ.ક્ષ.કડિયા રાજુભાઇ ભારદ્વાજ (ઉ.વ.૪૪) તે રસીકભાઇ સૌરાષ્ટ્ર હોટલ વાળાના પુત્ર, ભોગીભાઇના ભત્રીજા, રીતેશભાઇના ભાઇનું તા. ૪ના અવસાન થયેલ છે. બેસણું તા. ૭ ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે નિવાસ સ્થાન ગુરૂકૃપા સોસાયટી, રઘુવીર સોસાયટી પાસે, કોટડા સાંગાણી રોડ, ગોંડલ ખાતે રાખેલ છે. લોૈકિક પ્રથા બંધ રાખેલ છે.

કાળુભાઇ માઢક

કોડીનારઃ ધારી નિવાસી સ્વ. કાળુભા વીરજીભાઇ માઢક (ઉ.વ.૫૦) તે ભવાનીશંકરભાઇ જેઠાલાલ જોશી (નિવૃત જમાદાર) ના જમાઇનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૮ના રોજ ૪થી ૬ જાફરાબાદ રોડ ગોકુલ નગર જય માતાજી પાર્ટી પ્લોટની સામે રાજુલા ખાતે રાખેલ છે.

રસીકલાલ ખખ્ખર

રાજકોટ : ગામ - ધોરાજી લીલાપુરવાળા ગીરધરલાલ દેવચંદભાઈ ખખ્ખરના પુત્ર રસીકલાલ ગીરધરલાલ ખખ્ખર તે મિલન તથા માધવીબેનના પપ્પા, ઉષાબેનના પતિ અને ધીરજલાલ, બટુકભાઈ, નટુભાઈના નાનાભાઈ તેમજ જગજીવન જેઠાલાલ કારીયા મુ. વંડાના જમાઈ તા.૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૭ના ગુરૂવારે સાંજે ૪ થી ૫ કલાકે જલારામ અન્નક્ષેત્ર, જૂનાગઢ રોડ ખાતે રાખેલ છે.

રસિકલાલ મહેતા

રાજકોટઃ જામવંથલી વાળા સ્વ. તારાચંદ ચુનીલાલ મહેતાના પુત્ર શ્રી રસીકલાલ તારાચંદ મહેતા, તે પ્રભુદાસભાઇ, અંબાલાલભાઇ, હસમુખભાઇના ભાઇ તથા શ્રી નવિનભાઇ પ્રેમતલાલ સંઘવીના બનેવી તથા શીતલ દિપેશભાઇ વોરા, કિંજલ વિશાલભાઇ શાહ, વૈશાલી સંજયભાઇ રાયઠઠ્ઠાના પિતાશ્રીનું તા.૪ના રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

કાન્તાબેન જાવિયા

રાજકોટ : મુળ જામજોધપુર હાલ રાજકોટ નિવાસી કાન્તાબેન લાધાભાઇ જાવિયા (ઉ.વ.૮૫) તે ડો. લાધાભાઇ દેવરાજભાઇ જાવિયાના ધર્મપત્નિ તેમજ સુરેશભાઇ જાવિયા (સુર્યા હેલ્થકેર), અશોકભાઇ જાવિયા (યુ.બી.આઇ.), રાજેશભાઇ જાવિયા (આકાર ગ્રાફીકસ) અને ડો. શૈલેષભાઇ જાવિયાના માતુશ્રીનું તા. ૫ ના મંગળવારે અવસાન થયેલ છે. તમેનું બેસણું તા. ૭ ના ગુરૂવારે સવારે ૮ થી ૧૦ ઁ શ્રી હરંગગેશ્વર મંદિર, ટાગોરનગર મેઇન રોડ, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ સામે, અમીન માર્ગ, રાજકોટ ખાતે રાખેલ છે.

મુકતાબેન જોશી

ધારી : ધારી નિવાસી ઓૈદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજના શ્રી નર્મદાશંકરભાઇ જેશંકરભાઇ જોહી ના ધર્મ પત્ની મુકતાબેન (ઉ.વ. ૭૫) તેજીતેન્દ્રભાઇ અનેમુકેશભાઇ તેમજ સરોજબેન (એડવોકેટખ્ધમારી) ના માતુશ્રી નું તા. ૩ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૭ ને ગુરૂવારના રોજ ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ધારી રાખેલ છે.

હીરાબેન પઢીયાર

ધોરાજી : સુખડિયા સ્વ.દલપતરાય કલ્યાણજીભાઇ પઢીયાર ના ધર્મ પત્ની હીરાબેન (ઉ.વ. ૮૭) તે કનુભાઇ પઢીયાર, ભરતભાઇ પઢિયાર અનેદિનેશભાઇ પઢિયાર (આદિનાથ સ્વીટ માર્ટ વાળા) ના માતુશ્રી નું તા. ૫ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. (લોૈકિક વ્યવહાર બંધ રાખેલ છે) સદ્ગતનું બેસણું તા. ૭ ને ગુરૂવારના રોજ બપોરે ૩ થી ૫  કોટેશ્વર મહાદેવ મંદિર, દરબારગઢ રોડ, ધોરાજી રાખેલ છે.

કિશોરભાઇ આશરા

રાજકોટઃ સ્વ. મુલજી જગજીવન આશરાના પુત્ર કિશોરભાઇ (ઉ.વ.૭૬) તે સ્વ. નરોતમભાઇ તથા વસંતાબેન પડિતાના લધુબંધુ તથા સ્વ. નરેન્દ્રભાઇ દિલીપભાઇ, કિરીટભાઇ, હંસાબેન દુબલના મોટાભાઇ રવિ આશરાના પિતાશ્રીનું તા.૩ના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા  તા.૭ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે દોશી હોસ્પિટલ નજીક પંચશીલ સોસાયટીના હોલમાં રાખેલ છે.

નયનાબેન પવાર

રાજકોટઃ શ્યામભાઇ મલ્હારરાવ પવારના ધર્મપત્નિ તેમજ હરેશભાઇ શ્યામભાઇ પવારના અને રવિન્દ્ર શ્યામભાઇ પવારના માતા સ્વ. નયનાબેન શ્યામભાઇ પવારનું તા.૫ના રોજ નિધન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૭ ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને શ્રી તુલજા ભવાની ભવનાથ પાર્ક - ૧, પારસ સો. શેરી નં.૧ મધુરમ ડેરી પાસે હરીધવા મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે. (મો.૯૬૨૪૨ ૦૮૭૭૮)

મંછાબેન કોટક

રાજકોટઃ સ્વ.મંછાબેન રતીલાલ કોટક (ઉ.વ.૮૫) તે સ્વ.રતીલાલ કેશવજી કોટકના ધર્મપત્નિ તે રમેશભાઈ, રાજેશભાઈ, હસમુખભાઈ તથા પલ્લવીબેન (રાજેશ ખમણ હાઉસ)ના માતુશ્રી તેમજ મયુરભાઈ, શ્રેયસભાઈ (રઘુવંશી મેટલ્સ)ના દાદી તેમજ હસમુખભાઈ ગંદાના સાસુમાં તથા સ્વ.કલ્યાણજી ખેતશી ભોજાણી (રૂવાલા)ના દીકરીનું તા.૪સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.૭ ગુરૂવારના સાંજે ૫ વાગ્યે શ્રી પંચનાથ મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.

દિપાબેન કવૈયા

રાજકોટઃ મુળ હળવદ હાલ રાજકોટ નિવાસી લુહાર ધીરજભાઈ પોપટભાઈ કવૈયાના ધર્મપત્નિ દિપાબેન (દિવ્યાબેન) ધીરજભાઈ કવૈયા (ઉ.વ.૪૧) તે યશ તથા જાનવીના માતુશ્રીનું તા.૪ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બંને પક્ષનું બેસણું તા.૭ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાન કોઠારીયા રીંગ રોડ, સ્વાતિ પાર્કની બાજુમાં, માધવ રેસીડેન્સી મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અશોકભાઈ સિધ્ધપુરા

રાજકોટઃ લુહાર અશોકભાઈ પોપટભાઈ સિધ્ધપુરા (જોડીયાવાળા) હાલ રાજકોટ (ઉ.વ.૬૬) તે દર્શિતના પિતાશ્રી તથા મધુબેન ચંદ્રકાંત હરસોરા તથા રેખાબેન બીમલેશકુમાર શાહના ભાઈ અને સ્વ.નગીનભાઈ ધરમશીભાઈ હરસોરાના જમાઈ તા.૫ને મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા.૭ સાંજે ૪ કલાકે, તિર્થ એપાર્ટમેન્ટ ફલેટ નં.બી- ૮૦૩, ભવાની ચોક, નાગેશ્વર દેરાસરની બાજુમાં, જામનગર રોડ, ઘંટેશ્વર, રાજકોટ ખાતે રાખેલ છે.

શમીબેન માંડવીયા

રાજકોટઃ દ.શો.વણીક ગં.સ્વ.શમીબેન રવિશચંદ્ર માંડવીયા (ઉ.વ.૯૦) જે સ્વ.મનસુખલાલ પોપટલાલ ગગલાણી, સ્વ.મથુરાદાશ પોપટલાલ  ગગલાણી, સ્વ.મનસુખલાલ પોપટલાલ ગગલાણી, ફુલચંદભાઈ પોપટલાલ ગગલાણી (આકોલવાડી ગીર વાળા)ના બેન તા.૪ના રોજ મુંબઈ મુકામે શ્રીજીચરણ પામેલ છે. જેમની સાદડી તા.૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ માલવીયાવાડી, ગોંડલરોડ રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રભાબેન અજુડીયા

રાજકોટઃ સ્વ.પ્રભાબેન બાવનજીભાઈ અજુડીયા તે બાવનજીભાઈના ધર્મપત્ની તેમજ કુંદનબેન બાવનજીભાઈના માતુશ્રીનું અવસાન તા.૫ને મંગળવારના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૭ને ગુરૂવારના રોજ સાંજના ૩ થી ૫ દરમ્યાન તેમના નિવાસસ્થાને બાપા સીતારામ ચોક, શ્રી હરિ સોસા.શેરી નં.૮ ખાતે રાખેલ છે.

 પોરબંદરના વસંતરાય જોશીનું નિધન : શુક્રવારે ઉઠમણુંં

રાજકોટ : સારસ્વત બ્રાહ્મણ પોરબંદર નિવાસી વસંતરાય વજેશંકર રેવાણી જોષી      ઉ.વ. ૭૫, ભાવનાબેન, મિતલબેન,(જુલી), વૈભવના પિતાશ્રી તે, મનોજભાઇ ચક્ક, મનીષભાઇ રત્નેશ્વરના સસરા તા. પ/૨/૧૯ ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. ૮/૨/૧૯ શુક્રવારેેસાંજે ૪ થી૫ ઓમકારેશ્વર મહાદેવ મંદિર, આશાપુરા GIDC  પોરબંદર ખાતેરાખેલ છે.

પ્રદ્યુમનભાઈ રાવલ

રાજકોટઃ જૂનાગઢ નિવાસી પ્રદ્યુમનભાઈ નર્મદાશંકર રાવલ (ઉ.વ.૮૨) હાલ રાજકોટ તે રાજેશભાઈ, પ્રશાંતભાઈ તેમજ નયનાબેનના પિતાશ્રી તથા બિપીનભાઈ પંડ્યા (પ્રેસ રીપોર્ટર- સાસણ)ના સસરા અને મીત તેમજ શ્વેતાના દાદા તેમજ નમન અને શિવાનીના નાનાનું તા.૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે નટેશ્વર મહાદેવ મંદિર, ૮૦ ફુટ મેઈન રોડ, શેઠ હાઈસ્કૂલની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.

જયંતિલાલ જોષી

રાજકોટઃ રાજકોટ નિવાસી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ સ્વ.જયંતિલાલ બેચરલાલ જોષી (નાનુઅદા), તે તેજસભાઈ, તારકભાઈના પિતાશ્રી અને સ્વ.મનસુખલાલના નાના ભાઈ અને સ્વ.બકુલભાઈ જોષીના કાકા તેમજ મહેન્દ્રભાઈ, ભરતભાઈ, પ્રફુલભાઈ, રાજુભાઈ જોષીના બનેવીનું તા.૬ના અવસાન થયેલ છે. બેસણું તા.૭, લુવાણાપરા, કાશીક્ષેત્ર બ્રાહ્મણની વાડી ખાતે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

રામસંગભાઈ ડોડીયા

રાજકોટઃ કારડીયા રાજપૂત (પરછેગામ વાળા, હાલ રાજકોટ) રામશંગભાઈ વાલજીભાઈ ડોડીયા તે સ્વ.ઉકાભાઈ વાલજીભાઈ ડોડીયાનાં નાનાભાઈ તથા ગંભીરભાઈ, મુકેશભાઈના કાકા તેમજ વનરાજભાઈ, મયુરભાઈ, જયદિપભાઈના પિતાશ્રી તે સ્વ.રણજીતભાઈ, સ્વ.મનુભાઈ, જેસીંગભાઈ, નટુભાઈ, સુરેશભાઈ ચૌહાણના બનેવી તથા ખુશાલના દાદાનું તા.૫ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાને, 'ખુશાલ' રિધ્ધ- સિધ્ધ પાર્ક, શેરી નં.૪, બંધ શેરી, ઢેબર રોડ સાઉથના છેડે ઓવર બ્રીજની પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રાણશંકર ત્રિવેદી

રાજકોટઃ શ્રી મો.ચા.રા.સ.બ્રાહ્મણ ભાગવત કથાકાર પ્રાણશંકર જગન્નાથ ત્રિવેદી (ઉ.વ.૮૭) તેઓ જીતુભાઈ, હરકિશનભાઈ (કથાકાર), હર્ષદભાઈ, હેમંતભાઈ (યુનિકેર હોસ્પિટલ)ના પિતાશ્રીનું તા.૪ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૭ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ કલાકે, તેમના નિવાસ સ્થાને બ્લોક નં.૧૯, રાધાપાર્ક, ગોકુલ- મથુરા પાછળ, શિવસાંઈ મંદિરે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

હર્ષદબા જાડેજા

રાજકોટઃ મુળ ગામ સજકપર હાલ રાજકોટ નિવાસી ગં.સ્વ.હર્ષદબા રણજીતસિંહ જાડેજાનું તા.૫ના રોજ અવસાન થયેલ છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા.૧૧નાં રોજ તેમનાં નિવાસસ્થાને રાખેલ છે.

વલ્લભભાઈ મૂંગલપરા

રાજકોટઃ લલોઈ ગામ નિવાસી સ્વ.વલ્લભભાઈ સવજીભાઈ મુંગલપરા (ઉ.વ.૭૨) તા.૫ના રોજ ગૌલોકવાસ સીધાવેલ છે. તેમની ઉત્તરક્રિયા સોમવારે તા.૧૧ના રોજ રાખેલ છે. તેમજ પાણીઢોર મંગળવારે તા.૧૨ના રોજ સમય સવારે ૯ કલાકે તેમના નિવાસસ્થાન લલોઈ મુકામે રાખેલ છે.

વિપીનભાઇ ઉપાધ્યાય

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ શ્રી સતિમાતાજી ઉપાધ્યાય પરિવારના મુળ ગોંડલ સ્વ. મણિશંકર પોપટલાલ ઉપાધ્યાયના સુેપુત્ર શ્રી વિપીનભાઇ મણિશંકર ઉપાધ્યાય (ઉ.વ. ૭૬) તે સ્વ.ચીમનલાલ (ગાંધીધામખ્કચ્છ), સ્વ. પ્રદ્યુમનભાઇ, સ્વ. રમણભાઇ ના નાનાભાઇ અનેશ્રી હરીશભાઇ (નિવૃત SBS) ના મોટાભાઇ તેમજકેતનભાઇ (Bharti Axa)  અને ધવલભાઇ (Sushem Pharma Ahmedabad) ના પિતાશ્રીનું ગઇકાલે મંગળવાર તા. ૦૫/૦૨/૨૦૧૯ ના રોજ અમદાવાદ મુકામે અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનુંબેસણું તા. ૦૮/૦૨/૨૦૧૯ શુક્રવારે સાંજે ૪ થી ૬ સોૈરાષ્ટ્ર હાઇસ્કુઇ, અરવિંદભાઇમણિયાર કવાર્ટર્સ સામે કાલાવડરોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

મનસુખભાઇ વડગામા

રાજકોટ : મુળ રાવણી (કુબા) હાલ રાજકોટ નિવાસી મનસુખભાઇ પોપટભાઇ વડગામા (ઉ.વ.૬૫) તે જેન્તીભાઇ રતિભાઇ ધીરૂભાઇ, સ્વ. રસિકભાઇ ના ભાઇ, તે ચંદુભાઇ, મહેશભાઇ વિશ્રોલીયા, (પલશ્વા વાળા) ના બનેવી તથા  હિતેષના પિતાશ્રીનું તા. ૦૩/૦૨/૨૦૧૯ રવિવારના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું  તા. ૦૭/૨/૨૦૧૯ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, સ્થળ : 'હનુમાન મઢી' બ્રાહ્મણી હોલ સામે, કોઠારીયા રોડ, હુડકો ચોકડી   પાસે રાજકોટ ખાતે રાખ્યું છે.

 

કૌમુદીબેન ભટ્ટ

રાજકોટઃ અ.સૌ. કૌમુદીબેન જવાહરભાઇ ભટ્ટ તે એસટીવાળા જવાહરભાઇ ભટ્ટના પત્નિ સુરત ફેમીલી કોર્ટના નિર્મળ જે. ભટ્ટના માતુશ્રી તેમજ આરતીબેન એસ અધ્યારૂ, હેમાબેન એચ. મહેતાના માતુશ્રી તેમજ બોટાદવાળા જજશ્રી મુકેશ સી ભટ્ટ તથા શ્રી દિનેશ સી ભટ્ટના બહેનનું તા.૨ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ ગૌરેશ્વર મહાદેવના મંદિરે, ૪ જંકશન પ્લોટ, કો.ઓ.હા.સો.લી. શાસ્ત્રીનગર પાસે રાજકોટ ખાતે  રાખેલ છે.